________________
प्रश्नोत्तरचत्वारिंशत् शतक
पणि जियइ तीयइ पोसहमांहि जिमता नथी. पोसह विशेषज्ञ जिमिवउ सद्दहीयइ छइ, श्रीजिनवल्लभ सूरिजीयइ पुणि बिलु पोसहनइ (?) साधारणइ पोसहमांहि जिमिवानी विधि कही छइ, पुणि आगमोक्त पोसहनउ नाम नथी काउ ।
ભાષા:-ખરતરને પણ (ઉપધાન આદિ) આચરણના જે પિસહ છે, તેમાં આંબિલ. નીવી એકાસણું કરેજ છે, યદિ પિસહમાં જમવાનું ન હોય તે કેમ જમાય ? અને શાસ્ત્રોમાં દેશત આહાર સિહમાં બિયાસણું પણ કહ્યું છે, તે આવી રીતે-“આહાર પિસહ બે પ્રકારને-દેશથી અને સર્વથી, દેશથી અમુક વિગય અથવા આંબિલને આહાર એકવાર યા બે વાર (ખાય)” ઈત્યાદિ આવશ્યક બહવૃત્તિમાં, તથા “એક ભક્ત (એકાસણું) અથવા બે ભક્ત (બિયાસણું) કરે ” આ રીતે આવશ્યક ટિપનમાં કહેલ છતાં તપને બીયાસણના સિહની આચરણું (જેમ) નથી, તેમ ખરતરને જે તે પિસમાં નથી જમતા પણ પિસહવિશેષ( ઉપધાનાદિ માં જમવું માનીએ છીએ. શ્રીજિનવલ્લભસૂરિજીએ + પણ બન્ને સિંહને (2) સાધારણ પિસહમાં જમવાની વિધિ કહી છે પણ આગમક્ત (અગ્યારમા વ્રતરૂપ) પિસહનું નામ નથી કહ્યું.
+ તપા ખ. ભેદ પૃ. ૨ માં જંખ્યાચાય લખે છે કે “શ્રીજિનવલ્લભસૂરિ (કૃત) “પૌષધ વિધિ પ્રકરણમાં ઉપધાન વિના પોસહમાં જમવું કહ્યું (છે), ઉપધાનનું કાંઈ કહ્યું નથી” આના ઉત્તરમાં જણાવાનું કે જે ઉપધાન વિના પિસહમાં જમવાનું કહ્યું છે તે તેને તે પાઠ કેમ ન મૂકે? અને “ઉપધાનનું કાંઈ કહ્યું નથી, છતાં દરેક પિસહમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com