________________
શ્રી ઓઘ-ચ
અનુક્તસમુચ્ચયમાં છે. એ અનુક્તપદાર્થ આ જ છે કે તેનાથી સિદ્ધોને ય નમસ્કાર લઈ લેવાનો.) નિર્યુક્તિ
वृत्ति : एवं व्याख्याते सत्याह-किमर्थं सिद्धनमस्कारः पश्चादभिधीयते ?, अपित्वर्हन्नमस्कारानन्तरं वाच्य इति, // ૨૬IT
- अत्रोच्यते, यानि ह्यहंदादीनि पदानि तेषां सर्वेषामेव सिद्धाः फलभूताः, अतः फलप्रतिपादनार्थं पश्चादुपन्यास इति । - ચન્દ્ર. પ્રશ્ન : સિદ્ધનમસ્કાર છેક છેલ્લે કેમ કહેવાય છે? ખરેખર તો અરિહંતને નમસ્કાર પછી તરત જ સિદ્ધ નમસ્કાર
કહેવો જોઈએ. I સમાધાન : અરિહંત વગેરે જે ચાર પદો છે. સિદ્ધો એ ચારેય પદોના ફલભૂત છે. આથી ફલનું પ્રતિપાદન કરવા માટે IT નિ. ૧-૨ | એમને છેલ્લે નમસ્કાર કહેવાયો.
वृत्ति : अथवाऽर्हन्नमस्कारेणैव सिद्धनमस्कारोऽप्यभिहितः, कारणे कार्योपचारमङ्गीकृत्य, सिद्धत्वस्य कारणभूतत्वादर्हतामित्यलं प्रसङ्गेनेति ॥१॥
ચન્દ્ર, : અથવા તો “ઘ' શબ્દથી સિદ્ધનમસ્કાર ન લેવો. પણ એમ સમજવું કે અરિહંતને નમસ્કાર વડે જ સિદ્ધને નમસ્કાર પણ કહેવાઈ જ ગયો, કેમકે અરિહંતો કારણ છે, સિદ્ધો કાર્ય છે. એટલે કારણમાં કાર્યનો ઉપચાર કરીને અરિહંતોને
a | ૨૬ || કરાયેલો નમસ્કાર સિદ્ધોને કરાયેલા નમસ્કાર રૂપ કહી શકાય છે.