________________
१८
સ્વ: ।
તતો રોવિતુમારવ્યા, વિસે: विधुरे रोदनादन्यन्न भीरूणां बलं किल ॥७४॥
સ્વયમેવ વિનાનાતિ, પરન્તપ ! તતઃ પરમ્ | निजेन तु चरित्रेण, पवित्रय मम श्रुती ॥ ७५ ॥
',
अभ्यधादथ रत्नेन्दुः स्मितशुभ्ररदद्युतिः । अहं चन्द्रपुरे रत्नचन्द्रस्यास्मि परिग्रहे ॥७६ || कल्याणि ! त्वां तदादेशादायातस्त्रातुमातुराम् । एतस्य शासने शक्तिस्तस्यैवेयं प्रगल्भते ॥७७৷৷
श्री मल्लिनाथ चरित्र
तया विशिष्टचेष्टाभिर्लक्षणैरपि लक्षितः । रत्नचन्द्रः स एवायमिति स्वं गोपयन्नपि ॥७८॥
કાયરલોકો-ભયભીતલોકો પાસે રૂદન સિવાય બીજું બળ હોતું નથી. (૭૪)
હે પરન્તપ ! ત્યાર પછી શું થયું તે આપ પોતે જ જાણો છો. પણ હવે આપના ચરિત્રથી મારા કર્ણયુગલને પાવન કરો. (૭૫)
એટલે સ્મિતથી શુભ્ર જેની દંતવ્રુતિ છે એવો રત્નચંદ્રકુમાર બોલ્યો કે- ‘હે ભદ્રે ! હું ચંદ્રપુરમાં રહેનારા રત્નચંદ્રના પરિવારનો જ છું (૭૬)
હે કલ્યાણી ! હું તેના આદેશથી જ તારું રક્ષણ કરવા આવ્યો છું અને આ યોગીને મેં શિક્ષા આપી તે પણ રત્નચંદ્રનો જ પ્રતાપ સમજવાનો છે. (૭૭)
આ પ્રમાણે સાંભળીને વિશિષ્ટચેષ્ટા અને લક્ષણથી તેને ઓળખી તે બાળા વિચારવા લાગી કે, “પોતાના સ્વરૂપને છૂપાવનાર આ રત્નચંદ્ર જ છે. (૭૮)