________________
१७८
श्री मल्लिनाथ चरित्र नर्मकेलिरथाऽवादीद्, मुक्त्वा व्यतिकरं त्वमुम् । નાગેર્ મો: ! થયિષ્યામિ, યત: સત્યે યુધિષ્ઠિા: ર૬૨ हंहो ! ग्रहिल ! मा ग्रामं, ज्वालयेति निवारिते । स्मारितोऽहं शुभमिति, लोकोक्तिः सत्यवाक कृता ॥२६०।। इत्थं निर्भय॑ भूपालो, नर्मकेलिं विदूषकम् । न्यक्षेपयत् क्षणात् कारागारे नरकसन्निभे ॥२६१॥ योगीन्द्रो भैरवानन्दी, खट्वाङ्गीह समागतम् । तमुपासितुमेतर्हि, गच्छामि मृगलोचने ! ॥२६२।।
આપીને પ્રયત્નપૂર્વક સંભાળવો.” (૨૫૮)
એટલે નર્મકેલી બોલ્યો કે - “આ વ્યતિકર સિવાય બીજું મારે કાંઈ કહેવું નથી. કારણ કે સત્યમાં હું યુધિષ્ઠિર સમાન છું.” (૨૫૯)
તે સાંભળી રાજા બોલ્યો કે અહો ! નિવારણ કરતાં પણ મને તે બરાબર સ્મરણ કરાવ્યું. એક માણસને કોઈકે કહ્યું કે - “હે ગ્રહિલ (ગાંડા) ! ગામને ન બાળ.” એટલે તેણે કહ્યું કે- “ગામ બાળવાનું તે બરાબર યાદ કરાવ્યું. આવી લોકોકિત તે સત્ય કરી બતાવી.” (૨૬૦)
આ પ્રમાણે કહી નર્મકલિની નિર્ભર્લ્સના કરીને રાજાએ તેને નરક સરખા કેદખાનામાં નંખાવ્યો. (૨૬૧)
રાજા પોતાના નગરમાં આવ્યો અને વનમાલાને નવા આવાસમાં રખાવી. હવે આ બાજુ હે મૃગલોચને ! અહીં ભૈરવાનંદી કોઈ ખટ્વાંગી યોગીન્દ્ર આવેલ છે તેની ઉપાસના કરવા હું જાઉં છું. (૨૬૨)