________________
३७२
श्री मल्लिनाथ चरित्र राजोचेऽर्हन्नय ! श्रेष्ठिन् !, कुतोऽदः प्राप्तमीदृशम् ? । नेदृग् मर्त्यतले भावि, कान्त्या जितदिवाकरम् ॥६७।। आदौ समुद्रवृत्तान्तं, विधाय श्रेष्ठिनन्दनः । अन्ते वितत्य चम्पाया, आगमं सर्वमब्रवीत् ॥६८॥ केयं मल्लीति पप्रच्छ, चन्द्रच्छायक्षितीश्वरः । अपूर्वश्रवणे यत्नः, किं सकर्णस्य नो भवेत् ? ॥६९॥ अथाऽसौ न्यगदच्छ्रेष्ठी, देव ! श्रीमिथिलापुरि । विजयी श्रीकुम्भभूपाल, इक्ष्वाकुकुलभूषणम् ॥७०।। तत्सुता जननेत्राणामध्वगानामिव प्रपा । मल्लिमल्लिस्मिता चारुगुणवल्लीव जङ्गमा ॥१॥
તે જોઈને રાજા બોલ્યો કે, “હે અત્રિય શેઠ ! આ કુંડળની જોડ તમને ક્યાંથી પ્રાપ્ત થઈ ? કારણ કે કાંતિમાં સૂર્યને જીતે એવા આ કુંડળ મનુષ્યલોકમાં સંભવે નહિ.” (૬૭).
આ પ્રમાણે પ્રશ્ન સાંભળીને અહંન્નયે પ્રથમ સમુદ્રનો અહેવાલ કહીને છેવટે ચંપામાં આવ્યો ત્યાં સુધીનો બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. (૬૮).
તે સાંભળી રાજાએ પૂછ્યું, “તે એક જોડ જેને ભેટ આપી તે મલ્લિકુમારી કોણ છે ? તે કહે. કારણ કે અપૂર્વવાત શ્રવણ કરવા માટે કયો કુશળ પુરુષ પ્રયત્ન ન કરે ? (૬૯)
પછી તો શ્રેષ્ઠી બોલ્યો કે, “હે દેવ ! મિથિલાનગરીમાં ઇક્વાકુ કુલના ભૂષણરૂપ કુંભ નામે રાજા છે. (૭૦).
તે રાજાને મુસાફરોને પરબની જેમ લોકોના નેત્રોને આનંદ આપનારી કુસુમજેવા સ્મિતવાળી, સુંદરગુણોની જંગમ લતા જેવી