________________
३८७
પંચમ: :
शरीरलक्ष्मीः सा काऽपि, यस्या उपमितिः क्वचित् । न विद्यते त्रिभुवने, किमन्यत्परिगद्यते ? ॥१४०॥ जितशत्रुरिति श्रुत्वा, प्राग्जन्मस्नेहमोहितः । उपकुम्भमयुक्ताऽसौ, तत्कृते दूतमग्रिमम् ॥१४१॥ ॥ इति श्रीमल्लिनाथस्वामिप्राग्भवषष्ठमित्राऽभिचन्द्रोत्पत्तिः ॥ इत्थं प्राग्जन्ममित्राणां, षण्णामपि महाधियाम् । समागुर्युगपद् दूता, मिथिलायां महापुरि ॥१४२॥ ज्ञानत्रयधरः स्वामी, मल्लिस्तेषु कृपापरः ।
एवं विनिर्ममौ यस्मात्प्रतिबोधोद्यता जिनाः ॥१४३।। કોલસા કરતાં પણ હીન લાગે તેમ છે. (૧૩૯)
તેના આખા શરીરની શોભાની ઉપમા તો ત્રિભુવનમાં પણ મળી શકે તેમ નથી. વધારે શું કહેવું? (૧૪૦)
આ પ્રમાણે સાંભળીને પૂર્વજન્મના સ્નેહથી મોહિત થઈ તેની માંગણી કરવાને માટે જિતશત્રુરાજાએ કુંભરાજા પાસે એક શ્રેષ્ઠ દૂતને મોકલ્યો. (૧૪૧)
પૂર્વભવના મિત્રોના છએ દૂતોનું
એકસાથે કુંભરાજા પાસે આગમન. આ પ્રમાણે મહાબુદ્ધિવંત એવા પૂર્વજન્મના છએ મિત્રોના દૂતો એકીસાથે મિથિલા નગરીમાં આવ્યા. (૧૪૨)
હવે પૂર્વભવના છ મિત્ર પર કૃપાવંત અને ત્રણજ્ઞાનસંયુક્ત એવા ભગવંત શ્રીમલ્લિકુમારીએ તેમને ઉપદેશ આપવા આ પ્રમાણે રચના કરી. કારણ કે શ્રીજિનેશ્વરો સદા પ્રતિબોધ કરવામાં તત્પર હોય છે.” (૧૪૩)