________________
પંચમ: :
श्रुत्वेदं कुम्भराजोऽपि, जगादैवं कृतक्रुधः । ईदगाशापराः किं वः, स्वामिनो नेह लज्जिताः ? ॥१७०॥ त्रैलोक्यजनतारत्नं, कन्यारत्नमनुत्तरम् । शक्रैरपि नमस्कार्य, विवाहाय कथं भवेत् ? ॥१७१॥ अस्या जन्मनि देवाद्रौ, मिमीलुस्त्रिदशेश्वराः । अस्याः शरीरवृद्धिश्च, बभूव सुधयाऽन्वहम् ॥१७२।। येनाऽचिन्ति विरूपं भो, एनां प्रति दुराशया ! । तस्यार्कमञ्जरीवोच्चैरस्फुटत् खण्डशः शिरः ॥१७३।।
જિતશત્રુરાજા આપની કન્યાને પરણવા ઇચ્છે છે.” (૧૬૮-૧૬૯)
કુંભરાજા વાત સુણી કોપે,
મલ્લીકુમરીની આણ ન લોપે. આ પ્રમાણે સાંભળી કુંભરાજા ક્રોધ કરી બોલ્યા કે, આવી અપ્રાપ્ય વસ્તુની ઇચ્છા કરતાં તમારા સ્વામીઓને લજ્જા કેમ ન આવી ? (૧૭)
કારણ કે ત્રણભુવનમાં રત્નસમાન, ઇંદ્રોને પણ નમનીય, એવા અનુત્તર કન્યારત્નનો વિવાહ શી રીતે થાય ? (૧૭૧)
જેના જન્મસમયે ઇંદ્રો મેરૂપર્વત ઉપર ભેગા થયા હતા, ત્યાં લઈ જઈને જન્મ મહોત્સવ કર્યો હતો, જેના શરીરની વૃદ્ધિ નિરંતર અમૃતપાનથી જ થઈ છે, (૧૭૨)
જે ખરાબદાનતથી તેનું ખરાબ ચિંતવશે તેનું મસ્તક અર્કમંજરી ની જેમ સત્વર ખંડિત થઈ જાય છે. (૧૭૩)
અરે દૂતો ! તમે અઘટિત માંગણી કરનારા હોવાથી વધ