________________
२८०
श्री मल्लिनाथ चरित्र प्रणम्य कर्मभूपालं, तत्सर्वं ते व्यजिज्ञपन् । परैर्ह परिभूतानां, सर्वेषां पार्थिवो गतिः ॥८०॥ यदूचे - दुर्बलानामनाथानां, बालवृद्धतपस्विनाम् । अन्यायैः परिभूतानां, सर्वेषां पार्थिवो गतिः ॥८१॥ तं निशम्याऽवदद् भूमान्, रे ! रे ! नगरवासिनः । मद्वल्लभसुतस्यायमन्यायः पूत्कृतः कथम् ? ॥८२॥ यद्यन्ममाङ्गभूर्लोकान् गृह्णाति गृहमध्यतः । तत्तस्य शेषमन्यस्य, प्रसाद इति यत्कृतः ॥८३॥ यद्यत्र स्थातुमीशा न, ततो गच्छत मे पुरात् ।
नगरस्य न कोणेऽपि, ममायं कूणयिष्यति ॥८४|| દૂરભવ્યાદિક ભેગા થઈ ભટણા લઈ કર્મરાજા પાસે આવ્યા. (૭૯).
અને કર્મરાજાને પ્રણામ કરીને તેમણે તે બધું નિવેદન કર્યું. કારણ કે પરજનોથી પરાભવ પામેલા સર્વને રાજા જ શરણભૂત હોય છે. (૮૦)
દુર્બલ, અનાથ, બાળ, વૃદ્ધ, તપસ્વી અન્યાયથી પરાભવ પામે ત્યારે તેમને રાજા જ આશ્રયભૂત છે.” (૮૧)
તેમની હકીકત સાંભળી રાજા બોલ્યો કે, “અરે અરે ! નગરવાસીઓ મારા વલ્લભપુત્રનો તમે અન્યાય કેમ પ્રગટ ક્યો? (૮૨) | મારો પુત્ર જે કાંઈ તમારા ઘરમાંથી લઈ લે તે તેનું અને બાકીનું જે શેષ રહે તે તેનો તમારા ઉપર પ્રસાદ જાણવો. (૮૩)
જો તમે અહીં રહી શકતા ન હો તો મારા નગરમાંથી