________________
દ્વિતીય સ
१४७ नो चेत् तुभ्यं प्रदास्यामि, स्वर्णलक्षमसंशयम् । पुत्रस्येव तवानेन, न कुर्वे विप्रतारणम् ॥१०८॥ आदेशप्रमितिर्मेऽस्तु, निगद्येति स पूरुषः । दारिद्र्यपुरुषं मूनि, न्यस्याऽस्माद् निरगाद् नरः ॥१०९।। किमिदं लभ्यते भद्र !, पृष्टे सति पुरीजने । दारिद्र्यं स्वर्णलक्षेण, प्राप्यते दयितान्वितम् ॥११०॥ હા ! પાપ ! પાપ ! હા તાપhli સુરવીરમ્ | गृहीतं किमिदं गाढक्रोशायैतत् क्रयाणकम् ? ॥१११।। इत्थं पौरजनोद्गीर्णं, शृण्वानो वाक्यताण्डवम् ।
पर्यभ्राम्यदसौ पुर्यां, भूतात इव सर्वतः ॥११२॥ આપીશ. પુત્રતુલ્ય એવા તને હું આ પ્રયોગથી છેતરતી નથી.” (૧૦૮).
પછી આપની આજ્ઞા પ્રમાણ છે. એમ કહીને તે કુલપુત્ર તે દેવીએ આપેલા દારિદ્રય પુરુષને મસ્તક પર લઈને બહાર નીકળ્યો. (૧૦૦)
એટલે નગરીનાં લોકોએ પૂછ્યું કે :- “હે ભદ્ર ! આ શું છે? અને શું કિંમત આપવાથી મળી શકે તેમ છે?” તે બોલ્યો કે :સ્ત્રી સહિત એ દારિદ્રયપુરુષ છે અને તે એક લક્ષ સુવર્ણ આપવાથી મળે તેમ છે.” (૧૧૦)
એટલે તેઓ બોલ્યા કે - “અરે પાપી ! દુઃખના કારણરૂપ અને સુખના વારણરૂપ એવી આ વસ્તુને ઉલ્ટી નિંદા કરાવવાને માટે તે શા માટે ઉપાડી છે ?” (૧૧૧)
એ રીતે પૌરજનોએ કરેલા વાક્યતાડનને સાંભળતો એવો તે