________________
१७४
श्री मल्लिनाथ चरित्र अथाह धरिणीनाथः, पाथोनाथपृथुध्वनिः । युष्माकमिदमातिथ्यं, यदाशीर्वादमङ्गलम् ॥२३९।। अथ प्रोवाच स ऋषिविहस्य जगतीपतेः । यदाशीर्वाददुष्प्रापं, तद् मया दास्यतेऽधुना ॥२४०॥ ततः पुरस्थितां कन्यां, धृतवल्कलवाससम् । साक्षात्सिद्धिमिवात्मीयामदीदृशदसौ ऋषिः ॥२४१॥ उक्तिप्रत्युक्तिकालोऽयं, नैवाऽस्माकं गणानघ ! । परमेकां वरां कन्यां, कृतार्थय करग्रहात् ॥२४२॥ अथो बभाषे भूपालः, केयं किं नाम कन्यका । कमलङ्करुते वंशं, किमर्थमिह संस्थिता ? ॥२४३।। “તમારો આ આશીર્વાદ મંગળ છે, એ જ આતિથ્ય છે.” (૨૩૯)
એટલે હાસ્યપૂર્વક ઋષિએ રાજાને કહ્યું કે, - “હે ભૂપ ! જે આશીર્વાદથી પણ દુપ્રાપ્ય છે એવી વસ્તુ અમે તને આપીશું (૨૪૦).
એમ કહીને વલ્કલવસ્ત્રધારી અને સાક્ષાત્ સિદ્ધિ સમાન એવી પોતાની સમક્ષ રહેલી કન્યા ઋષિએ રાજાને બતાવી અને કહ્યું કે:- (૨૪૧)
હે ગુણનિધિ ! અત્યારે અમને ઉક્તિ પ્રયુક્તિનો અવસર નથી. માટે આ એક શ્રેષ્ઠ કન્યાનું પાણિગ્રહણ કરીને અમને કૃતાર્થ કરો.” (૨૪૨)
એટલે રાજાએ કહ્યું કે - આ કન્યા કોણ છે ? એનું નામ શું છે ? એનો વંશ કયો છે.” અને અહીં એ કેમ રહેલી છે ? (૨૪૩)