________________
११२
श्री मल्लिनाथ चरित्र सारस्वतमिवोद्दामकामविभ्रमवाङ्मये । कामिनीमदजीवातुर्यौवनं समुपागतः ॥५२५॥ कमलश्रीप्रभृतिकाः, कन्यकाः काश्यपीभुजा । शतानि पञ्चैकदिने, कुमारः पर्यणाय्यत ॥५२६।। युग्मम् तस्याऽऽसन् बालमित्राण्यचलो धरणपूरणौ । वसुर्वैश्रवणश्चाभिचन्द्र इत्यभिधानतः ॥५२७।। षड्भिमित्रैरमीभिः, स वर्षक्षोणीधरैरिव । अधिकाधिकलक्ष्मीकैर्जम्बूद्वीप इवाऽद्युतत् ॥५२८।। कदाचित् खेलयामास, गजानैरावतायितान् । शक्रवद् विबुधैः साकं, तच्चित्रं यद् बलाङ्गजः ॥५२९॥ कदाचिदुद्यानगतो, वृतो मित्रैर्गुणैरिव ।। चिक्रीड विविधैः क्रीडाचक्रैर्वक्रेतराशयः ॥५३०॥ કામિનીઓના મદનજીવન સમાન યૌવન વય તે પામ્યો. (પર૫)
એટલે કાશ્યપી રાજાએ કુમારને એક જ દિવસમાં કમલશ્રી પ્રમુખ પાંચસો કન્યાઓ પરણાવી. (પર૬).
તે કુમારને અચલ, ધરણ, પૂરણ, વસુ, વૈશ્રવણ અને અભિચંદ્ર એ નામવાળા છ બાળમિત્રો હતા. (પર૭)
અધિકાધિક શોભાયમાન એવા એ છ મિત્રોથી છ વર્ષધર પર્વતોથી જેમ જંબૂદીપ શોભે તેમ તે શોભતો હતો. (પ૨૮)
આશ્ચર્યની વાત છે કે તે બલગજ (બલપુત્ર) હોવા છતાં દેવોની સાથે ઇંદ્રની જેમ, કોઈવાર તે વિબુધ-પંડિત મિત્રોની સાથે ઐરાવત જેવા મોટા હાથીઓને રમાડવા લાગ્યો. (પર૯)
કોઈવાર ઉદ્યાનમાં જઈ પોતાના ગુણસદશ એવા મિત્રોથી