________________
६८
श्री मल्लिनाथ चरित्र
અથાવાવીરૃપ: સાધો !, તત્વત્ત: લક્ષય: ? । नहि पीयूषपानेन, मृत्युं कस्यापि जायते ॥ ३९५ ॥ जघान पाष्णिना भूपं, मुनी राजा ननाम तम् । कोपिनां क्षमिणामाद्यं, संजातौ तौ निदर्शनम् ॥३१६॥
चेऽङ्गारमुखः कोपाद्विप्लावयसि किं मुनिम् ? । नायं हास्यपदे मूढ !, पत्नीभ्रातेव ते गुरु: ॥३१७॥ इत्याकर्ण्य वचः कर्णद्वयतप्तत्रपुप्रभम् । वसुभूतिरुवाचेदं, मा वादीरिति राजनि ॥ ३१८॥
राजंस्त्वमेकमेवैनं, वाचालं वारयाऽन्यथा । एतस्य प्रकटं शिक्षां, कर्त्तास्मीत्यवदन्मुनिः || ३१९॥ તમારાથી કુળક્ષય શી રીતે થશે ? કારણ કે સુધાપાનથી કોઈને પણ મરણ પ્રાપ્ત થતું નથી.” (૩૧૫)
એટલે ઋષિએ પગની પાનીથી રાજાને પ્રહાર કર્યો અને રાજાએ તેમને નમન કર્યું. આ વખતે ક્રોધી અને ક્ષમાશીલ જીવોમાં તે બંને મુખ્ય દષ્ટાંતરૂપ થયા. (૩૧૬)
પછી અંગારમુખ બોલ્યો કે :- “ક્રોધથી ઋષિને શા માટે પ્રજ્વલિત કરે છે ? હે મૂઢ ! આ કાંઈ હાસ્ય કરવાના સ્થાનરૂપ તારી પત્નીના ભાઈ (સાળા) નથી, પણ તારા ગુરુ છે.” (૩૧૭)
આ પ્રમાણે બંન્ને કાનને તપાવેલા સીસા સમાન વચન સાંભળીને વસુભૂતિ બોલ્યો કે :- “અમારા ઉત્તમ રાજાને માટે તમે આ પ્રમાણેનાં હલકા વચનો ન બોલો” (૩૧૮)
એટલે ઋષિએ કહ્યું કે :- “હે રાજન્ ! આ તારા વાચાળ મંત્રીને બોલતો વા૨, નહીંતર હું તેને પ્રગટ રીતે શિક્ષા કરીશ” (૩૧૯)