________________
૨૨
કાશ્યપ સંહિતા
નીય, ખંહણીય, તર્પણુય, સંશમનીય અને વૃષ્ય- વ્યવહાર કરાતો થવા લાગ્યો હતો. વળી વીર્યવર્ધક આદિરૂપે વર્ગ કમ અનુસાર ઔષધી- પરિહાર કરવા યોગ્ય અથવા દૂર કરવા લાયક એના વિભાગ કરી મૂળભૂત રોગ તથા દેશોને ! તે તે દેશનાં પરિપથી અથવા દૂર કરનારી દૂર કરવામાં સાધન તરીકે ગણાતા પંચકર્મો વગેરે વસ્તુઓના વ્યુહરૂપ યોગો તથા ઔષધે પણ પ્રધાન વિષયોને સંગ્રહ કરી તે તે સંહિતાઓના અનેક પ્રકારે તૈયાર થયેલાં હોવાં જોઈએ; કર્તાઓએ પ્રથમ સૂત્રસ્થાન રચ્યું છે, કારણ કે | એવા પ્રકારનાં પૂર્વાચાર્યોએ તૈયાર કરેલાં અને તેટલું પણ બરાબર એ જાણ્યું હોય તે પ્રતિભાશક્તિ | પ્રણિધાનથી ઉજ્જવળ બનેલાં અંતઃકરણમાં આપેધરાવતે હરકેઈ માણસ પ્રણિધાન અથવા ચિત્તની આ૫ પ્રતિભાસ પામેલાં અથવા જણાયેલાં તે તે એકાગ્રતાપૂર્વક તૈયાર કરેલા યોગો તથા ઔષધ યોગોને લગતાં ઔષધોને પણ અંદર દાખલ દ્વારા રોગોને દૂર કરી શકે છે; એમ કેવળ સૂત્રસ્થાન કરી લગભગ સૂત્રસ્થાનમાંથી જ મળી શકતા પણ આયુર્વેદીય ચિકિત્સા માટેનું પૂરેપૂરું પૂર્વરૂપ | વિષયોને ગ્રહણ કરી જુદા જુદા ખાસ વિચારો વડે છે, એમ કહેવું શક્ય નથી એમ તો ન જ કહેવાય, તેઓમાં વધારો કરીને સૂત્રસ્થાનના જ વિવરણરૂપે પણ ખરેખર શક્ય છે જ એમ જરૂર કહેવાય. કે બીજા સ્થાનોની પણ સારી રીતે યોજના કરીને આજના સમયમાં પણ ગામડાંઓના તથા પહાડી તે તે બધાં સ્થાનના એકત્ર સંગ્રહરૂપે સંહિતાના લેકે વગેરેના વ્યવહારોમાં તે તે રોગ ઉપર એક સ્વરૂપમાં તે તે ગ્રંથરચનાઓ કરવા મહર્ષિઓ અથવા બે વનસ્પતિનાં ઔષધોનો ઉપયોગ | તૈયાર થયા હોવા જોઈએ.
પાસ જોવામાં આવે છે, તે પ્રાચીન મૂળ- એમ ઉત્તરોત્તર આગળ પાછળના અનુભવ ભૂત આયુર્વેદીય પ્રક્રિયાને જ અનુસરતા હેવાનું છે ઉપરથી જુદા જુદા રોગો અને તેઓને દૂર કરવાના સ્પષ્ટ દર્શાવે છે. તે પછી તે તે વસ્તુઓના જુદા જુદા ઉપાયમાં ઉત્કૃષ્ટ જ્ઞાન મેળવીને જુદા ગુણદેષની પરીક્ષાને અનુભવ જેમ જેમ વધતો જુદા દેશ, કાળ અને પરિસ્થિતિઓનું અનુસંધાન ચાલ્યો તેમ તેમ રોગો વિષે પરસ્પર મિશ્રભાવને કરી જેઓની દૃષ્ટિ સારી રીતે વિકસિત થઈ હતી પ્રાપ્ત થયેલા સર્વ દેશોને કોઈ એક જ પ્રયોગ | એવા વિદ્વાનોએ આયુર્વેદને લગતા અનેક ગ્રંથો દ્વારા દૂર કરવાની ઈચ્છા થતાં, સમાન ગુણવાળાં રહ્યા હતા. એ રીતે અનેક દ્રવ્યોના ચોગ દ્વારા અને વિશેષ ગુણવાળાં ઔષધના યોગ દ્વારા સિદ્ધ થયેલા ઔષધના પ્રયોગોની પદ્ધતિ પણ સામૂહિક પ્રયોગો કરવાની દૃષ્ટિ પણ ચાલુ થયેલી ! અવાચીન હાની ન જાય
અર્વાચીન હોવી ન જોઈએ. હતી. જેમ જેમ પ્રાણુઓના સમુદાયની ચારે !
“સ્ટાઈન' નામના એક વિદ્વાનને પૂર્વ તુર્કસ્તાનબાજુ વૃદ્ધિ થવા લાગી અને દેશ, કાળ,
માં આવેલા “તુકાન” નામના સ્થાનમાંથી કોઈ જળ, વાયુ, રાકપાણી, સ્થાન તથા અવસ્થા
એક પ્રાચીન પુસ્તક મળ્યું હતું, એમ “હાર્નલ” વગેરેનું પરિવર્તન થવા લાગ્યું અને પરસ્પર
નામના વિદ્વાને નિર્દેશ કર્યો છે; તે પુસ્તકમાં પ્રાચીન ના સંનિકર્ષ, સંબંધ તથા સંધર્ષણ આદિ- ઈરાની ભાષાના અનુવાદ સાથે જે એક મૂળ નો ઉદય થવા લાગ્યો. તે કારણે મૂળવાળા
સંસ્કૃત લેખ મળે છે, તેમાં ભગવાન બુદ્ધદેવ, બહારના તથા અંદરના શારીરિક વિકારો અનેક “જીવક’ નામના પોતાના શિષ્યને સંબોધેલ જુદાં પ્રકારના રેગોરૂપે પ્રકટ થવા લાગ્યા. તેમ તેમ | જુદાં ઓષધોને લગતાં વચને મળે છે. વળી અનુક્રમે તે તે રોગોના વિભાગની અને તે તે “મહાવ...” આદિ ગ્રંથમાં બતાવેલ “જીવક ના રોગોને દૂર કરવાના ઉપાયોની દૃષ્ટિ અને તેમાં ! સાહચર્યથી બુદ્ધદેવના એ ઉપદેશમાં અનેક ઔષધકુશળતા પણ વધવા માંડી; જેથી પરિસ્થિતિ- | ના યોગરૂ૫ ઘણાં ઔષધોનો ઉલેખ જોવામાં આવે ના ભેદ અનુસાર તે જ રોગ અનેક પ્રકારે છે, તે ઉપરથી સાબિત થાય છે કે અનેક પ્રકારનાં દેખાતાં કોઈ રોગ સંકીર્ણ અથવા મિશ્ર- | દ્રવ્યોના વેગ દ્વારા ઔષધેની કલ્પના અથવા રૂપે તેમજ નવારૂપે અને નવી સંજ્ઞા દ્વારા પણ બનાવટ બુદ્ધના સમયની પહેલાંથી ચાલુ રહેલી