________________
૨૦
કાશ્યપ સંહિતા
અથર્વવેદની સંહિતામાં કે અનેક પ્રકાર- “વે' શબ્દને સમષ્ટિ અથવા સમુદાયરૂપે ના રોગો, ઔષધ, રોગોનાં કારણે, કૃતિઓ | પહેલું આદિકાળનું જ્ઞાન, એ અર્થ સમજાય વગેરે તેમજ અમુક ઔષધીને ઉપયોગ કરવાથી છે; અને તે વેદ અથવા સમષ્ટિરૂપ તે આદિઅમુક રોગ પ્રતિકાર અથવા નિવારણ થઈ શકે | કાળના જ્ઞાનની સમીપે રહેલું અથવા તે જ્ઞાનને છે, ઇત્યાદિ જુદા જુદા વિષયે પણ કોઈ કઈ | નજદીક સંબંધ ધરાવતું વ્યષ્ટિરૂપ-છૂટું છૂટું જે સ્થળે મંત્રોનાં લિંગ કે ચિને ઉપરથી જણાય | વિશેષ વિજ્ઞાન છે તે જ “ઉપવેદ” શબ્દથી તેના છે, તો પણ એટલા ઉપરથી તેના ઉપયોગની | અર્થરૂપે સમજાય છે. ગંધને લગતા સંગીતપ્રક્રિયાના જુદા જુદા પ્રકારો, જે જાણવા જેવા | વિજ્ઞાન, ધનુષસંબંધી વિજ્ઞાન અને સ્થાપત્યહોય છે, તે જાણી શકાતા નથી; તે કારણે એ | કલા આદિના વિજ્ઞાનની પેઠે ૦ મંત્રલિગો, તે કાળની આયુર્વેદીય વિજ્ઞાનની પરિ- અલગ રહેલ આયુષ સંબંધી અથવા આયુષની સ્થિતિને જ કેવળ સૂચવે છે.
રક્ષા માટેનું જે વિજ્ઞાન તે “આયુર્વેદ’ શબ્દના જેમ કે “યત્રૌષધીઃ સમત નાનઃ સમતવિપ્રવા! અર્થરૂપે સમજાય છે. એવા અર્થવાળો તે આ स उच्यते भिषगरक्षोहामीव । चातनः
આયુર્વેદ બ્રહ્માની સંહિતા, અશ્વિનીકુમારની . (ઋ. ૨૦, ૬૭) સંહિતા અને ઇંદ્રની સંહિતાના રૂપે અલગ અલગ રાત તે રાઝન મિષઃ સત્રમૂર્વ મીર સુમતિ-1 ગ્રંથરૂપે રહેલે હેવો જોઈએ, જેથી કેટલાક
તેડફુ (ઋદ્ર ૨-૨૪-૧) આચાર્યોએ તે આયુર્વેદને “ઉપવેદ રૂપે અને शतं ह्यस्य भिषजः सहस्रमुत वीरुधः
કેટલાક “કશ્યપ” આદિ આચાર્યોએ પાંચમા (અથર્વ૨-૧-૨) વેદરૂપ બતાવ્યો છે, તે પણ ઠીક ઠીક સિદ્ધ -ઇત્યાદિ મંત્રારૂપ લિંગ કે હેતુઓથી સાબિત થાય છે; પરંતુ ઘણો પુરાણો તે મૂળરૂપ થાય છે કે તે વૈદિક કાળમાં સેંકડો ઔષધીઓનો
આયુર્વેદ અતિ ભયંકર કાળના મુખમાં પ્રવેશી સંગ્રહ કરનારા બ્રાહ્મણો વૈદ્યો તરીકે હતા અને | ગયે હેઈને અલગ સ્વરૂપે મળી શકતો નથી તે વૈદ્યો પણ કેવળ એક કે બે જ હતા; એમ નહિ, પરંતુ કેવળ વૈદિકસંહિતા આદિમાં તે તે સ્થળે પણ સેંકડોની સંખ્યામાં હતા અને ઔષધીઓ
છૂટાછવાયા રૂપમાં મળી આવતા તે મૂળરૂપ તરીકે જણાયેલી લતાઓ વગેરે પણ વિરલ અથવા
આયુર્વેદના કેટલાક અંશે ઉપરથી અને તેની ખૂબ ઓછા પ્રમાણમાં હતી, એમ ન હતું; કિંતુ | સંપ્રદાયપરંપરા ઉપરથી કેટલાક મહર્ષિઓ વગેરેની હજારોની સંખ્યામાં હતી, એમ જણાતું હોવાથી
કલમમાં ઊતરી આવેલા તે મૂળભૂત આયુર્વેદના અતિશય પ્રાચીન કાળમાં પણ સેંકડોની સંખ્યામાં
કેટલાક અંશે દ્વારા આજે પોતાના સ્વરૂપલાભને આયુર્વેદીય ચિકિત્સાના માર્ગે જતા મહર્ષિઓએ
જણાવે છે અને પિતાને પ્રકાશ આપી રહ્યો છે. આશ્રય કરાતો આયુર્વેદ, તેના વિશેષ વિજ્ઞાનને
આયુર્વેદને લગતી પ્રાચીન સંહિતાઓ હાલમાં સ્પષ્ટ કરી રહ્યો હતો; તેના પોતાના ઉપયોગની પ્રક્રિયા- જે મળે છે, તેમાંથી આવેલા અને વૈદિક સાહિને સમગ્રપણે અત્યંત (વ્યાપકરૂપે) દર્શાવી રહ્યો હતો;
ત્યમાં પ્રાપ્ત થતા આયુર્વેદના વિષયોને આગળ કરી તેમ જ સમગ્ર સંકળાયેલ સ્વરૂપવાળા ઔષધીય |
| વિચારવામાં આવે તે પણ રોગોની સંજ્ઞાઓ, ચિકિત્સાના વિષય વડે કેવળ તેઓની જ પ્રધાન
ઔષધીઓનાં નામો, આયુર્વેદના પ્રયોગોની પ્રક્રિતાથી ગૂંથાયેલ જુદે જ આયુર્વેદ અલગ અલગ
યાઓ અને તેનું નિરૂપણ કરવાની શૈલી પણ ગ્રંથરૂપે રહેલો હોવો જોઈએ, કારણ કે તે સંબંધે લગભગ ઘણા પ્રકારે વિલક્ષણરૂપે દેખાય છે; આર્ષજાણવા ગ્ય જુદા જુદા વિષયોની સૂચનાઓ અને સંહિતાઓમાંથી આવતા વિષયમાં અને વૈદિક તે તે વિષયના ઉપયોગને લીધે થયેલા લાભનાં | વિષયોમાંથી અનુક્રમે આવેલી તેઓની વિકસિત ઐતિહાસિક વૃત્તાંત પણ વેદનાં તે તે સ્થળે | અવસ્થા પણ વિશેષ પ્રકારે જોવામાં આવે છે. છૂટાંછવાયાં આપણે અદ્યાપિ મેળવી રહ્યા છીએ. | ભાષાશાસ્ત્રની દૃષ્ટિ પણ એવા પ્રકારના પરિવર્તનને