________________
ઉપોદ્યાત
[55] ૫૫ નથી. વળી સ્તુતિ-સ્તોત્રો કોઈ એક જ પુસ્તકરૂપે પ્રસિદ્ધ થયાં નથી જો કે તેમ કરવાનો સમય હવે પાકી ગયો છે. સ્તુતિ-સ્તોત્રોને અંગે કેટલાંક સ્વતંત્ર પુસ્તકો છપાવાયાં છે તો કોઈ કોઈ પુસ્તકમાં એક અંશરૂપે પણ કેટલાંક સ્તુતિ-સ્તોત્રો રચાયાં છે. પ્રથમ પ્રકારના પ્રકાશનો નીચે મુજબ છે :૧. ઐન્દ્રસ્તુતિ (સટીક)
૧૫. ભક્તામર-કલ્યાણમન્દિર- P ૪૬ ૨. ચતુર્વિશતિકા
નમિઊણ-સ્તોત્રત્રય ૩. ચતુર્વિશતિજિનસ્તુતિ (શિલ- ૧૬-૧૭. ભક્તામર સ્તોત્રની પાદપૂર્તિરૂપ રત્નસૂરિકૃત)
કાવ્યસંગ્રહ (ભા. ૧-૨). ૪. ચતુર્વિશતિજિનાનન્દસ્તુતિ
૧૮. યોનિસ્તવ (જોણિથય) ૫. ચમત્કારિક-સાવચૂરિ
૧૯. વીતરાગસ્તવ સ્તોત્રસંગ્રહ
૨૦. શાન્તિજિનમહિમ્ન સ્તોત્ર (સટીક) ૬. જિનસહસ્રનામસ્તોત્ર
૨૧. શોભન સ્તુતિ (સટીક) (ઐન્દ્ર૭. જૈનધર્મવરસ્તોત્ર
સ્તુતિ સહિત) ૮. જૈનસ્તોત્રસંચય '(ભા.૧)
૨૨. સમવસરણસ્તવ (સમોસરણથય) ૯. જૈનસ્તોત્રસમુચ્ચય
૨૩. સ્તુતિચતુર્વિશતિકા (સટીક) ૧૦-૧૧. જૈનસ્તોત્રમોહ (ભા. ૧-૨) ૨૪-૨૫. સ્તુતિતરંગિણી (ભા. ૧-૨) ૧૨. દ્વાચિંશિકાત્રયી
૨૬. સ્તુતિસંગ્રહ ૧૩. પાર્શ્વનાથમહિમ્નસ્તોત્ર
૨૭-૨૮. સ્તોત્રરત્નાકર (ભા. ૧-૨) ૧૪. પ્રાચીન જૈન સ્તોત્રસંગ્રહ
૨૯-૩૦. સ્તોત્રસંગ્રહ (ભા. ૧-૨) દ્વિતીય પ્રકારને લગતા પ્રકાશનો નીચે મુજબ છે – ૧. આત્મકાન્તિપ્રકાશ
૭. પંચપ્રતિક્રમણ સૂત્રો ૨-૩. કાવ્યમાલા (ગુચ્છક ૭ ને ૧૪) ૮-૧૧. પ્રકરણરત્નાકર (ભા. ૧-૪) ૪. જિનેન્દ્રનમસ્કારાદિસંગ્રહ
૧૨-૧૩. રત્નસાર (ભા. ૧-૨) ૫. જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ હેરલ્ડ
૧૪. શોભન સ્તુત્યાદિ ૬. નિત્યસ્મરણજૈન
૧૫. સમયસુન્દરકૃતિકુસુમાંજલિ સ્તોત્રાદિસંગ્રહ
૧૬, સિદ્ધાન્તસારાદિસંગ્રહ ત્રણ અપ્રકાશિત રચનાઓ- આ રચનાઓ નીચે મુજબ છે :
P. 80 (૧) “તપા' ગચ્છના રત્નશેખરસૂરિના શિષ્ય હેમહંસગણિએ વિ. સં. ૧૫૦પમાં રચેલો જૈનસ્તોત્રસન્દ્રોહ. ૧. આ “આગમોદ્ધારક ગ્રંથમાલા'માં છપાયો છે. ભા. ૨-૩ હવે પછી. ૨. સ્તુિતિતરંગિણી ભા.૩ “લબ્ધિભુવન જૈન સાહિત્ય સદન” છાણીથી પ્રગટ થયો છે. સંપાદન આ.
ભદ્રંકરસૂરિ મ.એ કર્યું છે.]. ૩. આ ગુચ્છકમાં સાતમા ગુચ્છકની જેમ મોટે ભાગે સ્તોત્રો છે કે સર્વાંશે એ તો આ ગુચ્છક જોવા મળ્યું કહી
શકાય તેમ હોઇ આ કામચલાઉ ઉલ્લેખ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org