________________
૨૩૪
જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૯
[૪]
P. ૩૮૧
કોઠી
ક્રૂર દાલિ
કુઠવડી ,
મુકી
કઈરી
માંડી
સેવ
દહી
ખંડ
2ષાંડ
વડાં.
ડોડી
ચણા
કઈર
ખડબૂજાં પૂડા
- ૪ “આમલાં રાબડી આંબા ચૂરિમા
ઘારડી રાયણ
પાપડ ટીંડૂરાં ઢોકલાં સેલડી સાકર સાલેવડાં ડોડિકાં
બાકલા ખડહડી પાન ખસખસ સુખાવડી
૧૦ કેલા ફોફળ 'મતીરાં
પોલી કંકોડા પૂરણ દાડિમ જંબીર માંડા
ટીડમાં દાખ નારંગ
ચીભડાં ખારિક સીંઘોડા કર્મદા (?)
બા(?વા)લ સાચી
સાકુલી કાકડી
સૂરણ ખાજલા
સુહાલી કારેલા ખાંડમી ૧૧ લાડૂ ગોક્ષીર *ટોઠા
ભાજી ચારોલી ધાણી સાંગરી ખજૂર
બોરુ બાઉલિયા(?)|
પીલુ સ્વોપલ્લવૃત્તિ– આ કર્તાએ જાતે રચી છે. શ્રુતસાગરે આ વૃત્તિ-ટીકા રચ્યાનો જે ઉલ્લેખ જિ. ૨. કો. (વિ. ૧, પૃ. ૨૯૯)માં છે તે બ્રાન્ત જણાય છે.
ભોજ્યાદિનાગર્ભિત મહાવીર-જિન-સ્તવ“ત્યાધામરથી શરૂ થતા અને ૧૮ પદ્યોમાં રચાયેલા આ મહાવીરસ્વામીના સ્તવનના કર્તા કોઈ “માનતુંગ’ નામના મુનિ છે.
“માનતુંગ” નામના ત્રણ મુનિઓ થયા છે : (૧) ભક્તામર-સ્તોત્રના કર્તા, (૨) વિ. સં. ૧૨૬૦ના અરસામાં જયન્તી પ્રશ્નોત્તરસંગ્રહના પ્રણેતા અને (૩) વિ. સં. ૧૩૨૪માં સમરાદિત્યસંક્ષેપ રચનારા પ્રદ્યુમ્નસૂરિએ જેમની કૃતિનું સંશોધન કર્યું છે તે. આ પૈકી કોઈએ કે પછી કાલાંતરે ૧. આ તેમ જ ૨, ૩ એમ ૧૧ સુધીનાં અંકો શ્લોકોને અંગેના છે. ૨. મતીરું એટલે ચીભડું. ૩. અત્ર “પ' થી “ખ” સમજવાનો છે. આથી પાંડ એટલે ખાંડ. ૪. ઘઉંની એક વાનગી કે જે “આયંબિલ”માં વપરાય છે. ૫. આને બદલે આમ અને લાંગ હોય તો ના નહિ. ૬. જૈનસ્તોત્રસંગ્રહ' ભા. ૨ પૃ. ૧-૨૫માં આ પ્રકાશિત છે. જુઓ પૃ. ૩૭૯ ટિ. 2. ૭. આ કૃતિ ભક્તા સ્તોત્રત્રયની મારી આવૃત્તિમાં પૃ. ૨૪૦-૨૪૧માં છપાઈ છે. આની એક હાથપોથી વિ.
સં. ૧૭૪૨માં લખાયેલી છે.
- P ૩૮૨
Jain Education International
For Personal & Private Use Only
www.jalnelibrary.org