________________
૨૨૬
જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ : ખંડ ૨ : પ્રકરણ ૨૯
નામ
પદ્યાંક
નામ
પદ્યાંક
૧૪.
જ
છે
૧૫.
૧૬.
૧૭.
ઇન્દ્રવજા ઉપજાતિ તોટક દોધક કુતવિલંબિત પ્રભા પ્રમિતાક્ષરા મહર્ષિણી ભુંજગપ્રયાત ભ્રમરવિલસિતા મન્દાક્રાન્તા માલિની રથોદ્ધતા
વંશસ્થ વાણિની શાર્દૂલવિક્રીડિત શાલિની શિખરિણી શુદ્ધવિરાટુ ‘સિંહોદ્ધતા સુવદના સ્ત્રગ્ધરા અગ્વિણી સ્વાગત હરિણી
?
ર.ર.
૧૧.
૨૧
૨૪.
૧૩.
૨૫.
૨૦
- ૩૬૬
સન્તલન-“શ્રીસોપારથી શરૂ થતું અને ઋષભદેવની સ્તુતિરૂપ જે સોપારકસ્તવન ૩૨ પદ્યોમાં કોઈકે રચ્યું છે તે પણ પ્રાયઃ ઉપર્યુક્ત જાતજાતના છંદોમાં છે પરંતુ એમાં એ છંદનાં નામ ઉપર મુજબ ગૂંથાયાં નથી. આ સ્તવનના પ્રથમ પદ્યનો છંદ “શુદ્ધવિરા’, નવમાનો મુખમોટનક, ચૌદમાનો મૃદંગક, ચોવીસમાનો મણિગુણનિકર, પચ્ચીસમાનો વાણિની, અઢાવીસમાનો શોભા, ઓગણત્રીસમાનો સુવદના અને ત્રીસમાનો ચન્દ્રલેખા છે.
(૨) “પાર્શ્વજિનસ્તવન (લ. વિ. સં. ૧૩૬૫)- આ નવ પદ્યનું સ્તવન પાદાન્તયમકથી અલંકૃત છે અને એ પણ જિનપ્રભસૂરિએ રચ્યું છે. “શ્રીપાર્થ”થી એની શરૂઆત કરાઈ છે.
(૩) પાર્શ્વજિન સ્તોત્ર (લ. વિ. સં. ૧૩૬૫)- આ પણ જિનપ્રભસૂરિની આઠ પદ્યોની રચના છે. એના પ્રત્યેક પદ્યનો આદ્ય અક્ષર એકસાથે વિચારતાં શ્રીનિનામસૂર: એવો શબ્દગુચ્છ બને છે અને એ કર્તાના નામનું સૂચન કરે છે.
૧. આને “મહામાલિની' પણ કહે છે. ૨. આનું બીજું નામ “વસન્તતિલકા' છે. ૩. આ જૈનસ્તોત્રસમુચ્ચય (પૃ. ૭-૧૪)માં છપાયું છે. એના ટિપ્પણ તરીકે પ્રત્યેક છંદનું લક્ષણ અપાયું છે. ૪. આ નામ માટે જુઓ ઉપરનો કોઠો. ૫. આ જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૨. પૃ. ૧૭૫)માં છપાયું છે. ૬. આ જૈનસ્તોત્રસન્દ્રોહ (ભા. ૨. પૃ. ૧૯૭)માં પ્રકાશિત કરાયું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org