Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પ્રથમ જૈન સાહિત્ય સમારેહ
૧૭
અને ખુદ્ધના ભેદ છે. જૈન ધર્મમાં આત્માના વિકાસ માટે ચૌદ ગુણુસ્થાનકાને વિચાર કરવામાં આવ્યો છે, તેમ ૌદ્ધ ધર્મમાં દસ સયેાજનાના વિચાર કરવામાં આવ્યા છે. જૈન ધર્મીમાં જેમ દસ યતિધર્મ છે તેમ બૌદ્ધધર્મમાં દસ પારમિતાઓ છે.
r
આમ છતાં આત્માના સ્વરૂપ વિશે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં પાયાનેા મતભેદ છે. જૈન ધર્મ આત્માને દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય માને છે. ત્યારે બૌદ્ધ ધર્મ આત્માને ક્ષણિક અને અનિત્ય માને છે. આ તાત્ત્વિક વિચારણા ઘણી ગહન અને જટિલ છે.”
બેઠકને અંતે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે આગમાના સંશાધન અંગે પેાતાના વિચારા રજૂ કર્યાં હતા. વિદ્યાલયના મંત્રી શ્રી જે. આર. શાહે તથા જૈન સાહિત્ય સમારાહના મંત્રી શ્રો અમર જરીવાલાએ આભારવિધિ કર્યાં હતા.
શ્રી મહુવા યાવૃદ્ધિ જૈન બાળાશ્રમે એના હીરક મહેાત્સવની ઉજવણીના એક ભાગરૂપે મહુવા ખાતે જૈન સાહિત્ય સમારાહ યેાજવા અગે નિમત્રણ આપ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org