Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્ય સમારેહ
(૫) જૈન વિદ્યાના અધ્યયન-સંશાધનને ચાલુ રાખવા માટે બીજી પાયાની જરૂર છે પ્રાચીન લિપિને શુદ્ધ રૂપે વાંચી શકે અને પ્રાચીન ગ્રંથાની શુદ્ધ નકલેા કરી શકે એવા લિપિવાકેા અને લહિયાઓ તૈયાર થાય એ માટે ખાસ પ્રયત્ન કરવાની અને પૂરતું પ્રેત્સાહન આપવાની, કારણ કે આ વિષયમાં નિપુણતા ધરાવનારાએની સંખ્યા ઘટતી જાય છે અને એમનું સ્થાન લઈ શકે એવી નવી વ્યક્તિઓને તૈયાર કરવાની જરૂર તરફ હજી સુધી આપણું ધ્યાન ગયું નથી.
૧૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org