Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૨૪૮
જૈન સાહિત્ય સમારાહ
આત્માએ પણુ આજે જૈન સઘમાં વિદ્યમાન છે. આજે અધ્યયન ચાલે પણ છે. શ્રી યશેાવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા–મહેસાણા તે અંગે આંશિક કાર્ય કરી રહેલ છે. પરંતુ તેમાં વધારે વેગ લાવી તેને ફરીથી વધુ સજીવન કરવાની ખાસ જરૂર છે. ગીતા પુરુષાની સલાહ અનુસાર તેને યેાગ્ય રીતે ચાલુ કરવામાં આવે તા માનવજગત ઉપર અત્યંત ઉપકાર થાય તેમ છે, શક્તિસંપન્ન આત્મા ચેાગ્ય પ્રયત્ન કરે એ જ અભ્ય`ના.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org