Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન સાહિત્યમાં સંશાધન : એક દૃષ્ટિ
કામ
વૃત્તિ-ટીકા એપમાંગી' સમેત સર્વ આગમાના શેષ શાસ્ત્રીય સપાદન અને પ્રકાશન માટે જિનાગમપ્રકાશની સંસદની સ્થાપના કરી હતી, પણ એ વિશટ ચેન્જના સોવશાત્ પૂરી થઈ શકી નહિ. પરન્તુ એના એક ભાગરૂપે મૂલ આગમાનાં, પ્રાચીનતમ ઉપલ ધ હસ્તપ્રતા ઉપર આધારિત, સપાદનેાની પ્રકાશન-યાજના શ્રી મહાવીર જૈન વિદ્યાલયે હાથ ધરી છે અને તેમાં મુનિશ્રી પુણ્યવિજયજીએ પોતે તૈયાર કરેલી કેટલીક સૂત્રવાચનાએ આ પહેલાં પ્રગટ થઈ છે. મુનિશ્રીના કાલધર્મ પછી તેઓના નિકટના કાર્યસાથી અને આગમગ્રન્થા તથા પ્રાચીન હસ્તપ્રતાના વિશિષ્ટ અભ્યાસી શ્રી, અમૃતલાલ પતિ તથા. મહાન મનીષી. અને અદ્ભુત મેધાવી મુનિશ્રી જ ધ્રુવિજયજી દ્વારા એકાય ઉત્તમ રીતે આગળ ચાલી રહ્યું છે એ સતાષની વાત છે.
નિર્યુક્તિઓ અને લાખ. અતિ સક્ષિપ્ત હોઈ મુખપ્રાત કરવા માટે ચાયાં છે એ પુરુષ્ટ છે. એમાં કથા આદિના પ્રસંગે પાત્ત નિર્દેશ એટલે સક્ષિપ્ત હેાય છે કે વિષયથી અપરિચિત હોય અને ભાગ્યે જ સમન પક્ષુ ચૂર્ણિએ મૂલ સૂત્રેા ઉપરનાં સર્વપ્રથમ વિસ્તૃત વિવરણ્ છે. બધી ચૂર્ણિએમાં પ્રણેતાઓને વિદેશ નથી, પણ સ્થવિર અગસ્ત્યસિડ, શિવન િવાય નિભદ્રગણિ ક્ષમ શ્રમણુ જિનદાસગણિ મહત્તર, ગેાપાલિક મહત્તરશિષ્ય – એટલા ચૂર્ણિ કાર આચાર્યાંનાં નામ મળે છે. રતલામની ઋષભદેવજી સરીમલજી શ્વેતાંબર સ'સ્થાએ કેટલીક ચૂર્ણિ પ્રગટ કરી છે; એનાં સ’પાદનેમાં શાસ્ત્રીયતાને અભાવ છે, પણ ચૂર્ણિએ સુલભ કરી આપવા માટે વિદ્યાજ્ગત એ સંસ્થાનું ઋણી રહેશે. છેદત્રે પૈકી ‘નિશીથ સૂત્ર' ઉપરની ચૂર્ણિની પાંચ ગ્રન્થામાં સાઇલેૉસ્ટાઇલ્ડ વાચના આચાર્ય વિજયપ્રેમસૂરિએ તૈયાર કરી હતી અને ત્યાર પછી ઉપા ધ્યાય અમરમુનિ અને મુનિ કનૈયાલાલજીએ સન્મતિ જ્ઞાનપીઠ, આગ્રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org