Page #1
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ
આ ગુચ્છ ૧
પ્રકાશક
શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ
અહેવાલો તેમજ અભ્યાસ-લેખે
અને વ્યાખ્યાનો
ગુચ્છ ૧
સંપાદક રમણલાલ ચી. શાહ કાન્તિલાલ ડી. કેરા પન્નાલાલ ૨. શાહ. ગુલાબ દેઢિયા
પ્રકાશક મહાવીર જૈન વિદ્યાલય ઑગસ્ટ ક્રાંતિ માર્ગ * મુબઈ-૪૦૦૦૩૬
Page #3
--------------------------------------------------------------------------
________________
Jain Sahitya Samaroh – (Reports & Essays, Part-I Published in February - 1985
Price : Rs. 30-00
- જૈન સાહિત્ય સમારેાહ - ગુચ્છ ૧ (અહેવાલે તેમજ અભ્યાસલેખા અને વ્યાખ્યાન)
પ્રથમ આવૃત્તિ : ફેબ્રુઆરી, ૧૯૮૫
નકલ ૧૦૦.
કિંમત: રૂ. ૩૦-૦૦
આવરણ-ચિત્ર જય ૫ચેલી
– પ્રકાશક
જય તીલાલ રતનચંદ શાહ
જગજીવન પી. શાહે
રમણલાલ ચી. શાહ મત્રીએ
શ્રી મહાવીર જૈન વિદ્યાલય
ઑગસ્ટ ક્રાંતિ મા,
મુંબઈ - ૪૦૦ ૦૩૬
-
મુદ્રક
ડૉ. શિવલાલ જેસલપુરા સ્વાતિ પ્રિન્ટિંગ પ્રેસ; રાજીની પાળ, શાહપુર ચકલા, અમદાવાદ - ૩૮૦૦૧
Page #4
--------------------------------------------------------------------------
________________
વાદ
ful
-
ર્ક
2 --
| | | નામ વિચ
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના આદ્યપ્રેરક સમયકશી સ્વ, આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ
Page #5
--------------------------------------------------------------------------
________________
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય
શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપનાના પ્રેરક પ. પૂ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીની તથા વિદ્યાલયના આદ્ય સ્થાપકસત્રી સ્વ. મેાતીચંદ્ર ગિરધરલાલ કાપડિયાની ભાવના સાહિત્ય માટે એક અલગ સસ્થા સ્થાપવાની હતી. એવી સ ંસ્થાના ઉપક્રમે પ્રતિવર્ષ જૈન સાહિત્યના અભ્યાસીઓનું સ ંમેલન યેાજવાની દૂર દેશી એમનામાં હતી. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે તેના આદ્ય સ્થાપકની આ જ્ઞાનાને સસ્થાની એક પ્રવૃત્તિલેખે સ્વીકારીતે, એવી પ્રવૃત્તિ હાથ ધરી, જૈન સાહિત્યના લેખન-પ્રકાશનમાં મહત્ત્વને ફાળે આપ્યો છે.
4
શ્રી મહાવીર જૈન વિદ્યાલયે ઈ. સ. ૧૯૬૦ના અરસામાં આપણા મૂળ આગમ થાતુ સશાધન કરી એના પ્રકાશનની યાજના હાથ ધરી, આગમગ્ર થાનાં સાધન, સ`પાદન અને પ્રકાશનની પ્રેરણા શ્રુતશીલવારિધિ માગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીએ આપી હતી. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં શ્રી નંદીસૂત્ર,’ શ્રી અનુયે ગદ્દાર', ‘ શ્રી પન્નવા ’ ૧-૨, -‘ ભગવતીસૂત્ર’૧–}, શ્રી આચારાંગસૂત્ર', • શ્રી દશવૈકાલિકસૂત્ર ', ' શ્રી ઉત્તરાયન સૂત્ર', શ્રી આવશ્યકસૂત્ર'; શ્રી સૂત્રકૃતાંગસૂત્ર ’, શ્રી વિયાહકૃત્તિસુત્ત'' ૧-૨-૩ મળી ૧૨ પ્રથા પારશિષ્ટ યાદસૂચિ, વિષયસૂચિ, ગુજરાતી પ્રસ્તાવના અને અંગ્રેજી અનુવાદ સાથે પ્રકાશિત થયેલ છે. ૫. પૂ. મુનિશ્રી જ ંબુવિજયજી મહારાજ-સ શાષિતસંપાદિત ‘શ્રી ઠાણાંગસૂત્ર' અને ‘શ્રી સમવાયોંગસૂત્ર'નું પ્રકાશન ટૂંક સમયમાં થશે.
"
•
E
3
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રી મોતીચંદ કાપડિયા ગ્રંથમાળામાં અત્યાર સુધીમાં મુનિ સુંદર-કૃત “અધ્યાત્મકલ્પદ્રુમ', જેની દષ્ટિએ ગ', “આનંદધનજીનાં પદ ૧-૨, “આનંદઘનજી ચોવીશી, મહેપાધ્યાય શ્રી વિનય-- વિજયભુત શાંત સુધારસ” ઇત્યાદિ ગ્રંથે પ્રગટ થયા છે. શ્રી મોતીચંદભાઈ કાપડિયાના વિસ્તૃત વિવેચનવાળા શ્રી ઉમાસ્વાતિ વાચકવિરચિત ધર્મગ્રંથ “પ્રશમરતિ'ના સંપાદન-પ્રકાશનનું કાર્ય ચાલી રહ્યું છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયે આ ઉપરાંત રજત જયંતી અને સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે પ્રગટ કરેલ છે અને આચાર્ય શ્રી વિજયવલભસુરીશ્વરજી મારક ગ્રંથ સંશોધનાત્મક સાહિત્યની વિપુલ સામગ્રી પૂરી પાડે છે. ઈ. સ. ૧૮૯૩માં ચિકાગોમાં ભરાયેલી વિશ્વધર્મ પરિષદમાં જૈનધર્મનું પ્રતિનિધિત્વ કરનાર સ્વ. વીરચંદ રાઘવજી ગાંધીનું હૈ. દીક્ષિત સંપાદન કરેલ “ધી સીસ સીસ્ટમ્સ ઓફ ઈન્ડિયન ફિલોસોફી” અને સ્વ. ડે. મોતીચંદ્ર અને ડેઉમાકાન્ત શાહ-કૃત “ન્યુ ડોકયુમૅર્સ ઓફ જૈન પછીરંગ' ઇત્યાદિ વિદ્યાલયનાં પ્રકાશનેએ દેશ-વિદેશમાં પ્રતિષ્ઠા વધારી છે.
વિદ્યાલયની જૈન ધર્મ અને સાહિત્યવિષયક આ પ્રવૃત્તિમાં યશકલગીરૂપે એક નવી પ્રવૃત્તિને ઈ. સ. ૧૯૭૭માં ઉમેરે થશે. વિદ્યાલયના હીરક મહેત્સવ નિમિતે વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં જિન સાહિત્ય, તત્વજ્ઞાન, ઇતિહાસ, શિલ્પ-સ્થાપત્ય, ચિત્રકલા, પત્રકારત્વ - આદિનું નિયમિત પરિશીલન-પરિમાર્જન થાય એ હેતુએ જેના સાહિત્ય સમારોહ યોજવાનું વિચારાયું. આ પ્રવૃત્તિને વિદ્વાને અને સમાજ તરફથી એવો ઉમળકાભર્યો સહકાર મળે છે કે આ પ્રવૃત્તિનું સાતત્ય જળવાઈ રહ્યું. પરિણામે મહુવા, સુરત, સેનગઢ (સૌરાષ્ટ્ર) અને માંડવી( કચ્છ)માં અનુક્રમે દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને પાંચમો જૈન સાહિત્ય સમારોહ યોજાયે હતે. હવે છો જેને સાહિત્ય
Page #8
--------------------------------------------------------------------------
________________
સમાશહ ખંભાતમાં ચૈાજાઈ રહ્યો. છે. સમાજની વિદ્યાપ્રીતિનુ આ સૂચક ઉદાહરણ છે.
વિવિધ સ્થળાએ આ રીતે ચેાજાયેલા જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલા કેટલાક નિબ ંધેનુ ગ્રૉંથરૂપે પ્રકાશન કરવાના વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ નિય કર્યાં અને તેના સપાદનની જવાબદારી ડૉ. રમણુલાલ ચી. શાહ, શ્રી કાન્તિલાલ ડાલ્રાભાઈ દ્વારા, શ્રી પન્નાલાલ ૨. શાહ અને પ્રા. ગુલાબ દેઢિયાને સોંપવામાં આવી. અમને જણાવતાં આનંદ થાય છે કે ખૂબ જ ટૂંકા સમયમાં સપાતાએ આ જવાબદારી પરિપૂર્ણ કરી છે. તે માટે અમે તેમના આભારી છીએ, આટલા ટૂંકા ગાળામાં સ્વાતિ પ્રિન્ટિંગ પ્રેસના માલિક્રાએ ચીવટપૂ ક મુકામ અને પ્રાયન કરી આપ્યું તે માટે અમે તેને પશુ આભાર માનીએ છીએ.
આશા છે કે વિદ્-જગતમાં આ પ્રકાશન આવકાય અને ઉપયાગી બનશે.
મુંબઈ,
તા. ૨૬-૧-૧૯૮૫ વસ તપ ચમી
બ
તીલાલ રતનચંદ્દે શાહ જગજીવન પી. શાહું
રમણલાલ ચી. શાહુ મત્રીઆ
Page #9
--------------------------------------------------------------------------
________________
સપાદકીય
.
જૈન સાહિત્ય સમારેહિ ' ( અહેવાલા તેમજ અભ્યાસલેખા અને વ્યાખ્યાના )-ગુચ્છ ૧ નામ આ ગ્રંથ પ્રગટ થાય છે એ અમા ની વાત છે..
મન અત્યંત
ઠ્ઠો જૈન સાહિત્ય-સમારાહ ખંભાતમાં યાજવાનું શ્રી મહાવીર. જૈન વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ ઠરાવ્યું, તેની સાથે સાથે અગાઉ યેાાયેલા પાંચ સમારેહના અહેવાલ તથા પસંદ કરેલા અભ્યાસલેખા-વ્યાખ્યાના પણુ, છઠ્ઠા સમારોહના પ્રસ ંગે ગ્રંથરૂપે પ્રગટ કરવાનું ઠરાવ્યું. એથી આ ગ્રંથનું પ્રકાશન શકય બન્યું છે. વધતા જતા કાગળના ભાવ અને મુદ્રણખ તેમજ આ પ્રકારનાં ગંભીર સંશોધનાત્મક-વિવેચનાત્મક લખાણાનાં પુસ્તકાના એછા વેચાણુને લક્ષમાં લેતાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયે એના પ્રકાશનની જવાબદારી ઉપાડી લીધી છે તે ખરેખર પ્રંશસાને પાત્ર છે.
જૈન તત્ત્વજ્ઞાન, સાહિત્ય, શિલ્પ-સ્થાપત્ય, ચિત્રકલા, ઇતિહાસ, પત્રકારત્વ ઇત્યાદિનું પરિશીલન કરવા માટે શાસ્રવિશારદ, સુપ્રસિદ્ધ જૈનાચાય સ્વ. વિજયધમ સૂરિ ( કાશીવાળા) એ ઈ. સ. ૧૯૪૧ના માર્ચ માસમાં જોધપુરમાં જૈન સાહિત્ય સમેલનનુ' આયેાજન કર્યુ હતું. આ સંમેલન ખૂબ સફળ રહ્યું હતું. જાઁનીથી ડા. હન જે ાખી તેમાં પધાર્યા હતા. પરંતુ ત્યારપછી એવા મેાટા પાયા ઉપર જૈન સાહિત્ય સમેલન યેકાયુ નહાતુ, અલબત્ત વખતેાવખત કાંક કયાંક નાનકડી નિંદ્-ગોષ્ઠિ ચેાજાઈ હતી. પર`તુ તે થાડા વિદ્વાને અને ઘેાડા ત્રૈાતાજના પૂરતી મર્યાદિત રહી હતી.
6
Page #10
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય માટે આવી જાહેર પ્રવૃત્તિ ફરી ચાલુ કરવાનું શ્રી મહાવીર જૈન વિદ્યાલયે એના હીરક મહોત્સવ પ્રસ ંગે નક્કી કર્યું અને તનુસાર ઈ. સ. ૧૯૭૭માં પ્રથમ જૈન સાહિત્ય સમારાહ મુંબઈમાં શ્રી કેશવરામ કા. શાસ્ત્રીના પ્રમુખપદે ચેાજવામાં આવ્યેા. એ સમારેાહની સફળતાથી પ્રેરાઈને એના સ`યેાજાને અને વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિને લાગ્યું કે આ પ્રવૃત્તિ સતત ચાલુ રાખવા જેવી છે. સદ્ભાગ્યે ભિન્ન ભિન્ન સસ્થાએનાં નિમ...ત્રણ દ્વારા ત્યારપછી અનુક્રમે મહુવા, સુરત, સેાનગઢ અને માંડવી(કચ્છ)માં બીજો, ત્રીજો, ચેાથેા અને પાંચમા સા{હત્ય સમારેહ યાન્નયે; અને હવે આ છઠ્ઠો સમારેાહ ખભાતમાં યેાજાયા છે. આમ, જૈન સાહિત્ય સમારેાહની પ્રવૃત્તિમાં વેગ અને વિસ્તાર સધાયા છે. વધુ અને વધુ વિદ્વાન આ સમારાહમાં સક્રિય ભાગ લેવા લાગ્યા છે. જૈન સાહિત્ય માટે એક પ્રકારની નગૃતિનું વાતાવરણ નિર્માતું
ય છે.
નદીના ઊગમસ્થાનનું સ`શાધન કરતાં જણાય છે કે પ્રારંભમાં છૂટાછવાયાં વહેણ, સ્રોત અને ધાધરૂપે પર્વતની હારમાળામાંથી વહેતા નીરને! આગળ જતાં સંગમ થાય અને ઊછળતા–કુદતા, અથડાતા કૂટાતા ઝરણામાંથી જેમ સરિતાનું સ્વરૂપ બધાય તેમ જૈન સાહિત્ય સમારેહનુ સ્વરૂપ બંધાવાની પ્રક્રિયા અત્યારસુધીના સમારાહ દરમિયાન ઘેાડી ઘેાડી થતી રહી છે.
સમારેાહની આ પ્રવૃત્તિમાં સાંપ્રદાયિક સંકુચિતતાને સ્થાન નથી; એવી સ`કુચિતતા ટકી શકે પણ નંહ. શ્રી ખંભાત તાલુકા સાનિક કેળવણી મંડળે છઠ્ઠો જૈન સાહિત્ય સમારાહ ખંભાતમાં યેાજવા આપેલા નિમ ત્રણૢ પરથી આ ભાભતની પ્રતીતિ થશે. ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં અગાઉ જૈન વિદ્યાને અલગ વિભાગ રહેતા હતા. તે છેલ્લાં કેટલાંક વર્ષોથી બંધ થયેા છે.
7
Page #11
--------------------------------------------------------------------------
________________
એવા વિભાગના નવસંસ્કરણરૂપે, સ્વતંત્રપણે સંપાદન-સંશોધન અને તુલનાત્મક અધ્યયન થાય એવી દૃષ્ટિ આ પ્રવૃત્તિ પાછળ રહેલી છે, કારણ કે જેન ભંડારેમાં સચવાયેલું સાહિત્ય તથા શિલ્પાદિ કલાકૃતિઓની સામગ્રી અત્યંત વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે.
' આવી ભૂમિકા છતાં જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થતા બધા લેખે પ્રગટ કરવા યોગ્ય જ છે એમ કહી શકાય નહીં. પ્રારંભમાં પ્રોત્સાહન આપવાની દૃષ્ટિથી પણ લેખને આવકારવામાં આવ્યા હોય એવું પણ બન્યું છે ખરું. વિદ્વાન અને જિજ્ઞાસુઓ આ નિમિત્ત નિકટ આવે અને પરસ્પર સંબંધ બંધાતાં ભવિષ્યમાં એનું સુપરિણામ આવે એવી સૂઝ પણ યેજ કોએ દાખવી હેય. આમ છતાં એવા પ્રયત્નોના પરિણામે કાળની દૃષ્ટિએ કાયમ ટકી શકે એવું કામ પણ આ સમારોહમાં રજૂ થયેલા લેખ દ્વારા વત્તેઓછે અંશે અવશ્ય થયું છે.
આ ગ્રંથમાં સમારેહના લેખમાંથી પસંદગી કરવા માટે કેટલીક બાબતો લક્ષમાં લેવી પડી છે. પાંચેય જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલા લેખે પૈકી કેટલાક લે અતિ વિસ્તૃત છે, તો કેટલાક લેખ અતિ સંક્ષિપ્ત–માત્ર નેધરૂપે જ જોવા મળ્યા છે. કોઈ કેટલાક વિષય ઉપર એક કરતાં વધુ લેખો છે. કેટલાક લેખે લેખકે પાસે જ રહી ગયા હોય અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય પાસે એની નકલ ઉપલબ્ધ ન હોય એવું યે બન્યું છે. સમારોહ બાદ કોઈ કોઈ લેખકોએ પોતાના લેખની નકલ પાછી મંગાવી લીધી હેાય એવું પણ બન્યું છે. બધા પ્રમુખ અને વિભાગીય પ્રમુખનાં વ્યાખ્યા ઉપલબ્ધ નથી, કેટલાકે મોખિક વક્તવ્ય રજૂ કર્યું હતું.
આ સંપાદનમાં એક લેખકની એક જ કૃતિ લેવાની મર્યાદા સંપાદકોએ સ્વીકારી છે. પ્રમુખ કે વિભાગીય પ્રમુખ તરીકે અપાયેલા વ્યાખ્યાનને તદુપરાંત સ્થાન આપવામાં આવ્યું છે. પૃષ્ઠસંખ્યા,
Page #12
--------------------------------------------------------------------------
________________
વિષષેનું વૈવિધ્ય અને ગુણવત્તાને લક્ષમાં રાખી શકય તેટલા વધુ લેખાના લેખોને સમાવવાના પ્રયાસ કર્યાં છે. આમ છતાં કેટલાક લેખાને આ ગ્રંથ-ગુચ્છમાં સમાવેશ કરી શકાયા નથી તે માટે દિલગીર છીએ.
હવે પછી ગુચ્છ-૨ પ્રગટ થાય ત્યારે આવા લેખાના સમાવેશ કરવાનુ" જરૂર વિચારી શકાશે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયે સપાદનની આ જવાબદારી અમને સોંપી તે માટે અમે તેના ઋણી છીએ.
આશા છે કે આ પુસ્તક વિદ્રાના અને ભાવને સાષ આપશે.
સપાકા
મુંબઈ,
તા. ૨૬–૧–૧૯૮૫
વસ તપ ચમી
જૈન સાહિત્ય સમારેાહ સમિતિ
૧ ડૉ. રમણલાલ ચી. શાહ (સચેાજક) ૨ શ્રી અમર જરીવાલા
કાન્તિલાલ ડાહ્યાભાઈ કારા
3
૪
૯
??
"7
77
૬ ડૉ. ધનવત તિ. શાહ
૭ શ્રી વસનજી લખમસી શાહ
શશિકાન્ત મહેતા
નાનાલાલ વસા
,,
પન્નાલાલ ૨. શાહ
નટવરલાલ એસ, શાહું
??
9
Page #13
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ ' અહેવાલ ૧ પ્રથમ જૈન સાહિત્ય સમારોહ
કૃષ્ણવીર દીક્ષિત ૨ દ્વિતીય જૈન સાહિત્ય સમારોહ
કૃષ્ણવીર દીક્ષિત ૩ તૃતીય જૈન સાહિત્ય સમારોહ
કૃષ્ણવીર દીક્ષિત ૪ ચતુર્થ જૈન સાહિત્ય સમારોહ
પન્નાલાલ ૨, શાહ ૫ પંચમ જૈન સાહિત્ય સમારોહ
પ-નાલાલ ૨શાહ અભ્યાસલેખો અને વ્યાખ્યાને ૧ આજની આપણી આવશ્યકતા : “શાસન-પ્રભાવના ” કે સાધના ?
પૂ. મુનિશ્રી અમરેન્દ્રવિજયજી ૨ જૈન સાહિત્ય
ચીમનલાલ ચકુભાઈ શાહ ૩ ભક્ત ત્રિમૂર્તિ આનંદઘનજી, યશોવિજયજી અને દેવચંદ્રજી ૯૬
ડ. ભગવાનદાસ મનઃખભાઈ મહેતા ૪ જ્ઞાન, કર્મ અને ભક્તિ
પ્રા. અમૃતલાલ ને પાણી
૧૦૩
10
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૨૩
૧૪૦
૫ આ૫ણ બાલવાબેધ
- ૧૦૯ પદ્મશ્રી શ્રી કે. કા. શાસ્ત્રી કે જેને સાહિત્યગત પ્રારંભિક નિષ્ઠા
૧૧૨ પં. દલસુખ માલવણિયા ૭ જૈન સાહિત્યના અધ્યયન અને સંશોધન માટે . કરવા જેવાં કેટલાંક કામ
રતિલાલ દીપચંદ દેસાઈ ૮ ભારતીય સંસ્કૃતિ અને જૈન અધ્યયન : કેટલીક ચર્ચા ૧૨૭
ડે. ભોગીલાલ જ. સાંડેસરા ૯ ગુજરાતનાં પ્રાચીન ઈતિહાસ અને સ્થાપત્યાદિ કલાઓમાં જૈન ધર્મનું પ્રદાન
3. હરિપ્રસાદ શાસ્ત્રી ૧૦ જૈન સાહિત્ય : દિશા અને કાર્યક્ષેત્ર
૧૫૪ ડો. રમણલાલ ચી. શાહ ૧૧ જપ-સાધના
૧૬૩ શશિકાન્ત મહેતા ૧૨ જૈન ગૂર્જર સાહિત્યનો મહામૂલો સંદર્ભગ્રંથ “જૈન ગૂર્જર કવિઓ .
" . " ૧૭૪ પ્રા. જયંત કોઠારી ૧૩ ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ
૧૯૫ ડો. કુમારપાળ દેસાઈ ૧૪ સમતા
પ્રા. તારાબહેન રમણલાલ શાહ ' ' . ૧૫ જૈન સાહિત્યમાં બુદ્ધિચાતુર્યના કથાઘટકે
રર૩ પન્નાલાલ ૨, શાહ
૨૧૪
Page #15
--------------------------------------------------------------------------
________________
૨૪૯
૨૫૧
૨૬૭
૨૮૮
૩૦૦
૧૬ શ્રી જિનાગમ અને જૈન સાહિત્ય
પં. કપુરચંદ રણછોડદાસ વારૈયા ૧૭ સૌરાષ્ટ્રની ગ્રામ પ્રજાનાં લોકગીતમાં જૈન તીર્થકર
ડો. હરિલાલ ગૌદાની ૧૮ જૈન દર્શન અને સંત તિરુવલ્લુવર
નેમચંદ એમ. ગાલા ૧૯ જૈન પત્રકારત્વ : એક ઝલક
ગુણવંત અ. શાહ ર૦ કચ્છમાં જૈન ધર્મ
પ્રા. ગુલાબ દેઢિયા ૨૧ જૈન દર્શન અને સમાધિ મરણ
ચીમનલાલ એમ. શાહ-કલાધર' ૨૨ જૈન સાહિત્યમાં સંશોધન : એક દષ્ટિ
ડો. ભેગીલાલ જ. સાંડેસરા ૨૩ સીતારામ ચેપાઈ
ઠે. રમણલાલ ચી. શાહ २४ भारतीय साहित्य को जैन साहित्य की देन
अगरचद नाहटा २५ नैतिक और धाभिक कर्तव्यता का स्वरूप
. સાસરમા સૈન २६ श्रीमद् यशोविजयजी-कृत 'समाधिशतक'- एक अध्ययन
છે. પરોણ તૈન Ro The Concept of Jain Penology
Dr. Ramesh C. Lalan
૩૦૮
૩૨૫
३६३
३६९
385
Page #16
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલયનાં ઉપયોગી માખ્ય પ્રકાશને
શ્રી મતીચંદ કાપડીઆ ગ્રંથમાળા (૧) શ્રી આનંદઘનજી પદ : ભાગ ૧ વિવેચનકર્તા : શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ સંપાદક : શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ
(ત્રીજી આવૃત્તિ) કિંમત રૂ. ૨૫ (૨) શ્રી આનંદઘનજી પદે : ભાગ ૨ વિવેચનકર્તા : શ્રી મતીચંદ ગિરધરલાલ કાપડીઆ સંપાદક : શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ
(બીજી આવૃત્તિ) કિંમત રૂ. ૩૦ (૩) જૈન દષ્ટિએ વેગ : શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડીઆ
(ત્રીજી આવૃત્તિ) કિંમત રૂ. ૪
૦
૩૦-૦૦
૦.
જૈન આગમ ગ્રંથમાળા
કિંમત રૂ. (૧) પ્રસ્થા ૨: જીયુક્ત જ ૪૦-૦૦ (२) प्रन्यांक ९: पण्णवणासुत्तं भाग १ ૩) પ્રથ ૧: પUાવIણુ માં ૨
૪૦૦૦ (४) ग्रन्थांक ४: वियाहपण्णत्तिसुत्तं भाग १
૪૦–૦૦. (૫) અથવા ૨ (૧): માયા તુરં :
૪૦-૦૦ (૬) અથવા ૧૦ઃ રવૈયારિયડુત્ત, સત્તરાય आवस्सयसुत्तंच
૫૦-૦૦ (૭) પ્રથા ૨ (૨) : સુહતુ
૪૦-૦૦, (૮) પ્રસ્થાન છે (ર) : વિજાપતિ માન ૨ (૯) ઇન્શાવે ૪ ()વિવાહપdorરિણુજ માં રૂ ૫૦-૦૦
13.
૦
૪૦-૦૦
Page #17
--------------------------------------------------------------------------
________________
અન્ય ઉપયોગી પ્રકાશને
કિંમત રૂ. (૧) કાવ્યાનુશાસન : કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્ય ૧૫-૦૦ (2) The Systems of Indian Philosophy":
Late Shri Virchand Raghavji Gandhi ૫-૦૦ (૩) સુવર્ણ મહોત્સવ ગ્રન્થ : (ભાગ ૧-૨) ૫૦-૦૦
સભ્ય અને સંસ્થાઓ માટે ૨૫-૦૦ (૪) New Documents of Jaina Painting :
Dr. Moti Chandra and Dr. U. P. Shab 924-00
: પ્રાપ્તિસ્થાન : શ્રી મહાવીર જૈન વિદ્યાલય ઑગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ - ૪૦૦ ૦૩૬
શ્રી મહાવીર જૈન વિદ્યાલય, પાલડી બસ સ્ટેન્ડ પાસે, અમદાવાદ- ૩૮૦ ૦૦૬
ld.
Page #18
--------------------------------------------------------------------------
________________
અહેવાલો
Page #19
--------------------------------------------------------------------------
________________
Page #20
--------------------------------------------------------------------------
________________
પ્રથમ જિન સાહિત્ય સમારોહ
અહેવાલઃ કૃષ્ણવીર દક્ષિત પ્રાસ્તાવિક
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના હીરક મહેત્સવની ઉજવણીના અંગરૂપે મુંબઈમાં ભારતીય વિદ્યાભવનના ગીતા મંદિર હોલમાં શુક્રવાર, શનિવાર અને રવિવારના રોજ અનુક્રમે તા. ૨૧, ૨૨ અને ૨૩, જાન્યુઆરી, ૧૯૭૭ના રોજ ચાર બેઠકમાં જાયે હતા. આ સમારોહના પ્રમુખ સ્થાને શ્રી કે. કા. શાસ્ત્રી હતા અને તેનું ઉદ્ઘાટન શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે કર્યું હતું. પરિષદને વિકલ્પ
જૈન સાહિત્ય સમારોહમાં ત્રણ વિભાગીય બેઠકે રાખવામાં આવી હતી. જૈન સાહિત્ય વિભાગના પ્રમુખ ડો. હરિવલ્લભ ચૂ. ભાયાણી, જૈન કલા વિભાગના પ્રમુખ ડો. ઉમાકાન્ત છે. શાહ અને જૈન તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ શ્રી દલસુખભાઈ માલવણિયા હતા.
સમારોહના મંત્રી તરીકે ડો. રમણલાલ ચી. શાહ, શ્રી અમર જરીવાલા અને શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કેરાએ સેવા આપી હતી, સંસ્કારધામ વિદ્યાલય
સમારોહના ઉદ્ઘાટન પ્રસંગે વિદ્યાલયના મંત્રી શ્રી જે. આર. શાહે જણાવ્યું હતું, કે “સદ્ગત આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની પ્રેરણાથી શરૂ થયેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલય એ કાઈ માત્ર હોસ્ટેલ નથી; પરંતુ સંસ્કારધામ છે અને તેથી જ જૈન
Page #21
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ સાહિત્ય પ્રત્યે અમે આગવો અભિગમ અપનાવી “આગમ પ્રકાશનની
જના પણ હાથ ધરી છે. જૈન સાહિત્ય વિપુલ પ્રમાણમાં છે અને મોટા ભાગનું સાહિત્ય અપ્રગટ છે; તેમાંથી ઘણું સાહિત્ય પ્રગટ થઈ શકે અને તેના કાયમી પ્રકાશનની વ્યવસ્થા પણ થઈ શકે.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે “જૈન સાહિત્યને અભ્યાસ જેનેની જેમ જેનોતરો પણ કરે છે. આ પદ્ધતિ અને પ્રવૃત્તિ વધારે વિકસે તેને વિદ્યાલય આવકારશે અને તેનાથી બનતી તમામ ઉપયોગી સેવા પૂરી પાડશે.
શ્રી જે. આર. શાહે વિશેષમાં ઘટસ્ફોટ કરતાં જણાવ્યું હતું કે “૬૩ વર્ષ પહેલાં ઈ. સ. ૧૯૧૩ના માર્ચ માસમાં જોધપુર ખાતે જૈન સાહિત્ય પરિષદ યોજાઈ હતી, જેમાં વિદેશી વિદ્વાન ડો. હર્મન જેકેબીએ ખાસ હાજરી આપી હતી. ૬૩-૬૩ વર્ષનાં વહાણાં વાઈ ગયાં પછી સૌ પ્રથમ વખત આ કાર્યની શરૂઆત થાય છે અને વિદ્યાલય હવે તે નિયમિત રૂપે પોતાની જૈન સાહિત્ય પ્રત્યેની ફરજ અદા કરશે.” સમારોહને ઉદ્દેશ
જૈન સાહિત્ય સમારોહ” જેવી કઈ પ્રવૃત્તિ હાથ ધરવી જોઈએ એ વિચાર વહેતા મૂકનાર ડો. રમણલાલ ચી. શાહે આ સમારોહના ઉદ્દેશની સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું, કે “આ એક સંશોધન અને વિકાસનું કાર્ય છે અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય એ કાર્ય સરળતાથી ઉપાડી શકે, કારણ કે વિવિધ સ્થળે પુસ્તકાલય, હસ્તપ્રતો તથા ઇતર સાધને ધરાવતી તેની શાખાઓ છે. જેને સાહિત્ય સમારોહની કાયમી કચેરી અને ભંડોળ એકઠું કરવાની તેની શક્તિ પણ છે.”
વધુમાં તેમણે આ સમારોહને સાહિત્યની ભૂમિકામાં બીજ
Page #22
--------------------------------------------------------------------------
________________
પ્રથમ જૈન સાહિત્ય સમારોહ સમાન ગણાવ્યું હતું અને તેનો હવે ક્રમશઃ વિકાસ થશે એમ એમણે "ઉમેર્યું હતું.
ડો. રમણલાલ ચી. શાહે એક સ્પષ્ટતા કરી હતી, કે “જૈન સાહિત્ય સમારોહ સાંપ્રદાયિક કે સંકુચિત દષ્ટિથી શરૂ નથી થત; પરંતુ જૈનો પાસે અઢળક સાહિત્ય અને કળાને વાર છે. તેને વ્યવસ્થિત કરવાનો અને પ્રકાશિત કરવાનો તથા તેના અભ્યાસીએને પ્રોત્સાહિત કરવાને આ વ્યવસ્થિત પ્રયાસ છે.”
ડે. રમણલાલ ચી. શાહે એક કરુણતા તરફ અંગુલિનિર્દેશ કરતાં જણાવ્યું હતું કે “ભારતમાંથી પ્રાધ્યાપકે જેનશાસ્ત્રનો અભ્યાસ કરવા જર્મની જાય છે અને ભારત કરતાં જર્મનીની યુનિવર્સિટીઓમાં જન ચેર વધારે છે ! જર્મની પાસે જે અલભ્ય હસ્તપ્રત છે તે આપણી પાસે નથી !! ”
ડૉ. રમણલાલ ચી. શાહે વધુમાં જણાવ્યું હતું કે અમેરિકા અને યુરોપમાં આજે જેનશાસ્ત્રના અભ્યાસની માંગ વધી છે અને -ત્યાં આ વિભાગના પ્રાધ્યાપકોની નિમણૂકે થાય છે; આપણે ત્યાં આપણે સમયસર જૈન સાહિત્ય, કલા અને દર્શન અંગે અભ્યાસ, સંશોધન અને તુલનાત્મક અભ્યાસ કરવાની જરૂર ઊભી થઈ છે. આ સાથે જ જૈન સાહિત્યને જૈનેતર સાહિત્ય સાથે તુલનાત્મક અભ્યાસ હાથ ધરવાનો સમય પણ પાકી ગયો છે અને આ જવાબદારી હવે નવી પેઢીએ ઉપાડી લેવી જોઈએ.” 'ઉઘાટકનું વક્તવ્ય
સમારોહનું ઉદ્ઘાટન કરતાં શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે જણાવ્યું હતું, કે “આ એક અત્યંત મંગળ પ્રસંગ છે અને આ કાર્ય હાથ ધરવા માટે શ્રી મહાવીર જન વિદ્યાલયના કાર્યકરો અભિનંદનને અધિકારી છે.”
Page #23
--------------------------------------------------------------------------
________________
જન સાહિત્ય સમારોહ શ્રી ચીમનભાઈએ વિનમ્રભાવે જણાવ્યું હતું, કે “આ સાહિત્ય સમારોહનું ઉદ્ઘાટન કરવા જેટલી વિદ્વતા કે ગહનતા મારામાં નથી. છતાં મારા પ્રત્યેના પ્રેમના કારણે આ કાર્ય મને સંપાયું છે.”
શ્રી ચીમનભાઈએ વિશેષમાં જણાવ્યું હતું, કે “ભગવાન મહાવીરની પચ્ચીસમી નિર્વાણ-શતાબ્દી પ્રસંગે પ્રગટ થયેલ અઢળક સાહિત્ય વાંચવાને મને મેક મળે છે. તેના ઉપરથી મને લાગ્યું છે કે જેને પાસે અઢળક સાહિત્યભંડાર પડે છે. આ સાહિત્ય એટલું બધું વિશાળ અને વિપુલ છે કે જ્ઞાનનો એવો કોઈ વિષય નથી કે જે જૈન સાહિત્યમાં ન હોય. ન્યાય, ખગોળ, ભૂગોળ વગેરે સર્વ વિષયો તેમાં આવરી લેવાયા છે.” - તેમણે એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો: “જૈન સાહિત્ય એટલે છે ?” જેનેએ લખેલું સાહિત્ય ? આને વાડા સાહિત્ય કહેવું ? સાહિત્યમાં વાડા દેતા નથી. જૈન સાહિત્ય એ ભારતીય સાહિત્યથી અલગ નથી. ભારતીય સંસ્કૃતિનું એ અંગ છે–તેનું વિશિષ્ટ અંગ છે. તેણે સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન કર્યું છે. જૈન દર્શનેએ અન્ય દર્શને એટલે જ ફાળો આપ્યો છે. વૈદિક, બૌદ્ધ અને જૈન દર્શને પરસ્પરથી સાવ અલગ નથી. એક દર્શને બીજાં દર્શન પર પ્રભાવ પાડો જ છે. આ બાબત વ્યવહારુ દષ્ટિએ વિચાર કરવાની આવશ્યતા છે.”
શ્રી ચીમનભાઈએ જણાવ્યું હતું કે “જૈનશા જોતાં એ સહજભાવે જણાશે કે તેમાં વ્યક્તિપૂજા ક્યાં ય નથી. બધે ગુણની જ પૂજા જોવા મળે છે. આ દષ્ટિએ જોઈએ તો આ સાહિત્ય ઉપનિષદની નજીક આવે છે. ઉપનિષદની જેમ જૈનશાસ્ત્રોમાં ક્ષત્રિયોનું મેટું પ્રદાન હતું.'
શ્રી ચીમનભાઈએ વિશેષમાં જણાવ્યું હતું, કે “શંકરાચાયાદિએ બૌદ્ધ અને જૈન ધર્મ પર ઉગ્ર પ્રહાર કર્યા હતા. તેમાં બૌદ્ધ ધર્મ
Page #24
--------------------------------------------------------------------------
________________
કરવું જોઈએ નહીં
હારમાં આ
આપણી
આપ
પ્રથમ જૈન સાહિત્ય સમારોહ નામશેષ થયે, પરંતુ જૈન ધર્મ ટકી રહ્યો. તેનું કારણ એ છે કે જૈન ધર્મ, હિન્દુ ધર્મ સાથે અવિરેધનું વલણ અપનાવ્યું અને વ્યવહારમાં લગભગ હિન્દુ જેવા જ રહ્યા ! કપડાં, નાત-જાત, લગ્નના રિવાજો અને મૃત્યુના રિવાજો અપનાવી લીધાં અને છતાં ય જૈન રહ્યા! શંકરાચાર્ય “સંન્યાસની પદ્ધતિ સ્વીકારી એ હિન્દુ ધર્મ પર જૈન તથા બૌદ્ધ ધર્મની અસરના કારણે જ !”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે “જેનેનું અનોખું પ્રદાન હોય તો તે અનેકાંતવાદનું છે. પણ આપણે એ વિચારવું જોઈએ કે આપણે આપણા જીવનમાં અને વ્યવહારમાં આ “અનેકાન્તવાદ ક્યાં સુધી ઉતાર્યો છે ? આપણું કઈ ટીકા કરે તો શાંત રહેવાતું નથી. આપણામાં પણ અંધશ્રદ્ધા ઓછી નથી. આપણે કોઈ ફેરફારો કરવા તૈયાર નથી. એટલું જ નહિ પરંતુ જે કેઈ નાનામાં નાની ભિન્ન વાત રજૂ કરે તે આપણે તેના પર તૂટી પડીએ છીએ !” સ્વતંત્ર વિચારની આવશ્યકતા
તેમણે એ વાત પર ભાર મૂક્યો હતા કે “ આગમે એ જ્ઞાનનો ભંડાર છે. જૈન ધર્મ, દર્શન અને શાસ્ત્ર – આમાંથી આપણે કેટલું સ્વીકાર્યું? તેને તલસ્પર્શી અભ્યાસ કેટલે થયો ? એને વર્તમાનમાં કેટલો અભ્યાસ થયે? મારે ખેદ સાથે એમ કહેવું પડે છે કે જેને “critical” કહી શકાય તેવું બહુ જ ઓછું લખાણ થયું છે. આપણે જેને સ્વતંત્ર ચિંતન અને મૂલ્યાંકન કહી શકીએ તેવો અભ્યાસ કરવાની તૈયારી છે ?
કઈ મહારાજ કે મહાસતી કહે તે અનેક પ્રકાશને થાય છે. આ પ્રકાશકે પણ એ પુસ્તક વાંચતા જ હોય એવું નથી. આમાં પણ કઈ નવી દષ્ટિએ મૂલ્યાંકન જેવા નહિ મળે. એકનું એક જ પ્રકાશન થાય એવું પણ ઘણું જોવા મળે છે. લાખો રૂપિયા ખર્ચાયા પછી ગુણવત્તા જેવું કંઈ જોવા મળે છે ખરું ?
Page #25
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ. જૈન સાહિત્ય સમારોહ જ્યારે નવી દષ્ટિથી આગળ ધપવા માગે છે ત્યારે કેવું સાહિત્ય પ્રગટ કરવું તેનો પણ વિચાર કરે જોઈએ. માત્ર હસ્તપ્રતોનું પ્રકાશન કરવાથી કંઈ ન વળે. કેટલીક હસ્તપ્રતો પ્રકાશિત કરવાની જરૂર ન લાગે તો તેની પાછળ વ્યર્થ ખર્ચ ન કરવો જોઈએ પરંતુ પ્રગટ થતી કૃતિ તુલનાત્મક અભ્યાસવાળી, ઊંડી સમજ આપનારી અને જ્ઞાનના માર્ગો ખેલનારી હેવી. જોઈએ. આજે સંશોધનના નામે જે ચાલી રહ્યું છે તેવું નહીં, પરંતુ, ખરેખર જેને “તુલનાત્મક” સંશાધન કહી શકાય તેવું કાર્ય થવું જોઈએ. આમ થાય તો તે વધારે ઉપયોગી થાય. અલબત્ત, આવા કાર્ય પાછળ જીવન સમર્પણ કરવાવાળા કેટલા એ એક પ્રશ્ન જ છે.”
તેમણે જણાવ્યું હતું કે “આપણાં શાસ્ત્રોમાં કેટલીક ખગોળ,. ભૂગોળની બાબત છે. આપણે જીવવિચાર (Biology) ગહનમાં ગહન છે. તેમાં અંતરદર્શન છે, પરંતુ જૈન જીવવિચાર અને વર્તમાન બાયોલોજી, એ પ્રમાણે જૈન તર્ક અને વર્તમાન તકે શાખાઓ, જેન માનસશાસ્ત્ર અને વર્તમાન માનસશાસ્ત્ર - આ અંગે ડેઈ તટસ્થ અભ્યાસ થયો છે ? આવો અભ્યાસ હાથ ધરવો જોઈએ.
“ભગવાન મહાવીરે પિતાના યુગ માં સંસ્કૃત છોડીને એકવખતની પ્રાકૃત ભાષામાં ઉપદેશ કર્યો. આપણે હજી પણ એ પ્રાકૃત જ ગાખીએ છીએ. પછી ભલે તેમાં કાંઈ સમજ ન પડે. આપણું બાળકોને પણ એ જ ચીલે ચલાવીએ છીએ. આજે વર્તમાન ભાષામાં. સાહિત્યપ્રદાન કરવાની આપણી તૈયારી કેટલી ?” પ્રમુખશ્રીનું વક્તવ્ય
જૈન સાહિત્ય સમારોહના પ્રમુખસ્થાનેથી ડો. કે. કા. શાસ્ત્રીએ જણાવ્યું હતું કે “જૈન સાહિત્ય વિશે કાંઈક કહેવાનું હોય તો તત્વજ્ઞાનમાં ચંચુપાત કરે પડે. એમાં ઊંડા ઊતરતાં “અનેકાન્તવાદ” જ સામે આવે. આવેદમાં નજર કરીએ તો આ અનેકાતવાદનાં.
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રથમ જૈન સાહિત્ય સમારોહ બીજ જોવા મળે છે. “નઅસાસિ-નસદાસી” જે જણાવ્યું છે તે જૈનેના અનેકાન્તવાદથી કંઈ દૂર નથી. આમ સમાંતર વિચારધારા અનેક પ્રકારે વિકસેલી છે અને તે સાથે સાથે ચાલે છે.”
તેમણે જણાવ્યું હતું કે “ધર્મના વિકાસ થવા તરફ ભિન્ન ભિન્ન માન્યતાઓ રહેલી છે. બૌદ્ધ અને જૈન ધર્મ એ વૈદિક ધર્મમાં એ વખતે વધેલી હિંસાના પ્રતિકારરૂપે ઉદ્ભવેલી અહિંસાત્મક બાબત છે. હિંસામય યજ્ઞો સામે “જ્ઞાનયજ્ઞમાં “જ્ઞાન, દર્શન અને ચારિત્ર'ની પ્રણાલી પડી. આ બાબત ગીતામાં પણ સ્પષ્ટ રીતે અન્ય સ્વરૂપે મુકાયેલી જ છે. જ્ઞાનમાર્ગના ઉદયમાં મોક્ષમાર્ગનો ઉદય છે એવું પણ વૈદિક ધર્મમાં કહ્યું છે. સાચવણીની પરિપાટી જેનેની જ
જૈન ધર્મ પાસે વિપુલ સાહિત્ય પડયું છે. પ્રાકૃત, સંસ્કૃત, અપભ્રંશ, મધ્યકાલીન ગુજરાતી કે અર્વાચીન ભાષા હોય, ઢગલાબંધ સાહિત્ય તેની પાસે પડયું છે. જે આ સાહિત્યની તુલના કરવી હોય તો હિન્દુ ધર્મના ગ્રંથે ઓછા પડે. હિન્દુઓએ શ્રુતિસાહિત્ય અનેકગણું લખ્યું હશે, પણ સાચવણની પરિપાટી જૈન ધર્મના ભંડારોએ કેળવી તે હિન્દુઓ પાસે સંપૂર્ણ રીતે ન હતી, તેથી બહુધા નાશ પામી.
“જૈન ભંડારે ઉપર પણ આક્રમણે થયાં છે. છતાં અઢળક સાહિત્ય ભંડારોમાં હજુ તે હાથ લગાડયા વગર પણ પડ્યું હશે. ઇતિહાસ તથા તેના અભ્યાસને હમેશાં પ્રમાણે જોઈએ-મૂળ જોઈએ. જૈન સાહિત્ય-ધર્મ પાસે, સાચવણુની પરિપાટીના હિસાબે આવાં સબળ પ્રમાણે પડેલાં છે.”
તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે “આપણે આ ગ્રંથમાં ઊંડા ઊતરવું પડશે, તેની જાળવણી કરવી પડશે અને કઈ અણઘડ હાથે
Page #27
--------------------------------------------------------------------------
________________
પ્રવક્તા
જૈન સાહિત્ય સમારેલ એ આડાઅવળા ન જાય કે દરિયામાં પધરાવાઈ ન જાય તેની કાળજી લેવી પડશે અને જમાનાને અનુરૂપ વ્યાપક દષ્ટિ કેળવવી પડશે. આજના જમાનામાં સાંપ્રદાયિતાથી પર જવું પડશે.” વિભાગી બેઠકો
(૧) જૈન સાહિત્ય: તા. ૨૨–૧–૧૯૭૭ને શનિવારના રોજ સવારના ૯-૦૦ કલાકે જૈન સાહિત્ય સમારોહની પ્રથમ કાર્યવાહી અંગે “સાહિત્યનું પરિમાર્જન કરવામાં આવ્યું હતું. ડો. હરિવલ્લભ ભાયાણીએ સાહિત્ય વિભાગનું સંચાલન કર્યું હતું.
આ વિભાગમાં નીચે જણાવેલ નિબંધે રજૂ થયા હતા?
વિષય નલાયન’
ડો. રમણલાલ ચી. શાહ, અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, મુંબઈ વિશ્વ
વિદ્યાલય પૃથ્વીચંદ્રચરિત્ર છે. ડે. બિપિન ઝવેરી, આસ અને
સાયન્સ કોલેજ, ધોળકા ફાગુ
ડો. કનુભાઈ શેડ, યુરેટર, લા. દ.
ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર જૈન કથાસાહિાયમાં બુદ્ધિચાતુર્યના કથાટકે શ્રી પન્નાલાલ રસિકલાલ શાહ ડૉ. હરિવલ્લભ ભાયાણીનું વકતવ્ય
છે. હરિવલ્લભ ભાયાણીએ જણાવ્યું હતું કે “આપણે જ્યારે જૈન સાહિત્ય વિશે વાત કરીએ ત્યારે મર્યાદાને કઈ રીતે લેખવી ? ભારતીય પરંપરા, સાહિત્ય અને સંસ્કૃતિના વિવિધ પ્રવાહના તત્ત્વ તરીકે જ વાત કરવી જોઈએ.”
તેમણે વધુમાં જણાવ્યું હતું કે “જૈન સાહિત્યને ૨૫૦૦
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રથમ જૈન સાહિત્ય સમારોહ
વર્ષને ગાળો છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી, મરાઠી, હિંદી, તામિલ, કન્નડમાં જૈન સાહિત્ય છે. વિશ્વમાં પણ વૈવિધ્યભરપૂર છે, અને ધાર્મિક ઉપરાંત જેને આપણે સાંપ્રદાયિકતાથી પર કહી શકીએ તેવું વિપુલ સાહિત્ય પડેલું છે. પ્રાકૃત સાહિત્યના ઈતિહાસમાં મટે ફાળે જૈન સાહિત્યને છે અને અપભ્રંશમાં માત્ર જૈન સાહિત્યની કૃતિઓ મળે છે.
વ્યાકરણ કે ગુજરાતીમાં ભાષાનું મૂળ સ્વરૂપ કયું હતું તે પ્રમાણે જે ભાષાને ઇતિહાસ આપવો હોય તો આ ગ્રંથને જ આધાર લેવો પડે. ત્રીજી શતાબ્દીથી દશમી શતાબ્દીને સાંસ્કૃતિક ઇતિહાસ રચવ હેય તો એના માટેના આધારગ્રંથે જેનો પાસેથી જ મળે છે.”
તેમણે જણાવ્યું હતું કે “આપણી પાસે લાખો પ્રતે છે. તેની નોંધ નથી. મને ભય છે કે કેટલીક વેચાઈ ગઈ છે. આ સાહિત્યસર્જકે એ સાહિત્યનિર્માણ માટે જે શ્રમ કર્યો તેની જાળવણી માટે પણ આપણે શ્રમ લેતા નથી. અને આ જૈનોએ કરવાની જ બાબત નથી; આ જ્ઞાન છે અને તે સમગ્ર ભારતનો વારસો છે. આવી જાળવણમાં કેન્દ્ર તથા રાજાએ પણ મદદ જોઈએ.”
તેમણે કહ્યું હતું કે “અભ્યાસ ત્રણ રીતે થઈ શકેઃ જેનો પૂરત, ભારતીય દષ્ટિએ અને ભારત-જૈન નહિ-પ્રાંત બહારના– આધ્યાત્મિક માનવીને રસ પડે તે રીતે. આપણી પાસેના સાહિત્યમાં જે કેટલુંક પડ્યું છે તે સમય બહારનું થઈ ગયું છે તેને તારવવું જોઈએ અને કેટલુંક અત્યારના માણસની બૌદ્ધિક જરૂરિયાત માટે ઘણું કામનું છે.”
ડો. ભાયાણુએ વિશેષમાં જણાવ્યું હતું કે “મૂળ ગ્રંથે તો છે, પણ તેને ભારતીય ભાષામાં અનુવાદ જરૂરી છે. ગ્રીક તથા
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૦
જૈન સાહિત્ય સમારોહ લેટિનમાંથી અંગ્રેજીમાં સાહિત્ય ઉતારવામાં આવ્યું તેમ આપણે પણ આવું કાંઈક કરવું જોઈએ. જે ટ્રાન્સલેશન ઇન્સ્ટિટયૂટ ઊભી કરવામાં આવશે તે જ આ જ્ઞાન જીવંત રહેશે, નહિ તો જીવતા માણસના જીવનના ભાગરૂપે એ નહિ રહે.” * નલાયન 9 મહાકાવ્ય પ્રકાશિત છતાં લુપ્ત હોવાની માન્યતા
નલાયન” મહાકાવ્ય વિશે પિતાને નિબંધ વાંચતાં મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડે. રમણલાલ ચી. શાહે જણાવ્યું હતું કે “જેના ઉપરથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કવિ નયસુંદરે ‘નળદમયંતી રાસ'ની રચના કરી છે એ માણિજ્યદેવરિત “નલાયન” મહાકાવ્ય, એ લુપ્ત થઈ ગયેલો ગ્રંથ છે એમ. ઘણું વર્ષો પૂર્વે મનાતું હતું, પરંતુ સદ્દભાગ્યે જેસલમેર અને બીજા ભંડારમાંથી એની ચાર હસ્તપ્રતો મળી આવેલી છે અને શ્રી વિજય સેનસૂરિએ એનું સંશોધન કરી. ઈ. સ. ૧૯૩૮માં ભાવનગરની શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા તરફથી પ્રતાકારે આ ગ્રંથ પ્રગટ કર્યો છે. આમ આ ગ્રંથ પ્રગટ થયો હોવા છતાં એને જોઈએ તેટલી. પ્રસિદ્ધિ મળી નથી. એટલે ગુજરાતી સાહિત્યના ઈતિહાસમાં અને અન્યત્ર એ લુપ્ત થઈ ગયેલે ગ્રંથ છે એ પ્રકારને નિર્દેશ હજુ થયા કરે છે, જે ખેદની વાત છે. મહાભારત અને જૈન નવલક્થાની પરંપરાને સુભગ સમન્વય
“વિક્રમના ચૌદમા શતકમાં થઈ ગયેલા પંચનાટક, “યશોધરચરિત્ર” વગેરે ગ્રંથના કર્તા કવિ ભાણિજ્યદેવસૂરિએ દસ કંધના નવ્વાણું સર્ગમાં આ મહાકાવ્યની સંસ્કૃત ભાષામાં રચના કરી છે. ચાર હજાર કરતાં યે વધુ શ્લોકમાં આ મહાકાવ્યની રચના કવિએ સંસ્કૃત મહાકાવ્યની પ્રણાલી અનુસાર કરી છે. નળ-દયમંતી વિશે
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રથમ જૈન સાહિત્ય સમારાહ
૧૧.
લખાયેલી તમામ રચનામાં સૌથી મેાટી રચના આ નલાયન’ મહાકાવ્ય છે. આ મહાકાવ્યની ખીજી એક વિશિષ્ટતા એ છે કે કવિએ મહાભારતની નલકથાની પરપરા અને જૈન નલકથાની પર’પરા—બન્નેતા સુભગ સમન્વય સાધ્યા છે, જે આ કવિ પૂર્વેની કાઈ કૃતિમાં જોવા મળતા નથી. આ મહાકાવ્ય ઉપર શ્રી હર્ષીકૃત. નૈષધીયચરિત' અને ત્રિવિક્રમસ્કૃત ‘નલચપૂની કથાંક કેટલીક અસર પડી છે અતે તેમ બનવું સ્વાભાવિક છે. છતાં કવિની પેાતાની સ્વતંત્ર મૌલિક પ્રતિભાનું દર્શીન પ્રત્યેક સ્ક ંધના પ્રત્યેક સમાં આપણને થાય છે. વળી નલકથા વિશેની એ એ સુપ્રસિદ્ધ કૃતિ કરતાં આ મહાકાવ્યની વિશિષ્ટતા એ છે કે અન્ય કૃતિએમાં દમચ'તીના સ્વયંવર અને કર્મના પ્રસંગ સુધીનું નિરૂપણ થયું નથી,. જ્યારે ‘ નલાયન’મહાકાવ્યમાં સમગ્ર કથાનું નિરૂપણ થયું છે.
આપણા સંસ્કૃત સાહિત્યમાં એછું જાણીતું રહેલું આ મહાકાવ્ય આપણાં ઉત્તમ મહાકાવ્યાની હરાળમાં બેસાડી શકાય એવું છે. કાવ્યની દૃષ્ટિએ તેમજ નલકથાના વિકાસમાં એણે આપેલા ફાળાની દષ્ટિએ આ મહાકાવ્ય એક વિરલ અને અદ્વિતીય કૃતિ છે. એમ કહી શકાય.”
66
(ર) જૈન કળા : શનિવાર, તા. ૨૨-૧-૧૯૭૭ના રાજ ખપેરના ૩ કલાકે જૈન કળા વિભાગની બેઠક મળી હતી. બેઠકના. પ્રમુખસ્થાને ડૉ. ઉમાકાન્ત પી. શાહ ભરાયા હતા. આ વિભાગમાં. નીચે મુજબ નિબધા રજૂ થયા હતાઃ
વિષય
જૈન કળા
ડૉ. ઉમાકાન્ત પી. શાહ
જૈન શિલ્પકૃતિએ (સ્લાઈડ્ઝ સાથે) ડૉ. સદાશિવ ગરક્ષકર ગુજરાતનાં જૈન શિલ્પ-સ્થાપત્યેા
ડૉ. હરિલાલ આર. ગૌદાની
વક્તા
Page #31
--------------------------------------------------------------------------
________________
જેને સાહિત્ય સમારોહ ડે. ઉમાકાન્તભાઈનું વકતવ્ય
ડે. ઉમાકાન્તભાઈએ એમનો નિબંધ રજૂ કરતાં જૈન કળાને જૈનાશ્રિત કળા” તરીકે ઓળખાવી હતી. વાસ્તવિક રીતે એ સર્વ - ભારતીય કળાનાં સર્જનો છે અને ૨૫૦૦ વર્ષથી વિવિધ ક્ષેત્રે જે કળા નિર્માણ થઈ છે તેમાં જે ધર્માચાર્યોએ ધર્મના નામે વિરોધ કર્યો હોત તે આ સર્જન થઈ શક્યું ન હેત.
તેમણે જણાવ્યું હતું કે કેટલીક કલાકૃતિ વિદેશમાં પગ કરી ગઈ છે પરંતુ હવે જૈન ભંડારમાંથી અને જૈન મંદિરમાંથી ઊપડી જતી આ વિરલ કૃતિઓને બચાવી લેવા માટે સમગ્ર સમાજે સતત -જાગ્રત રહેવું ઘટે અને ભૂતકાળનો બેધપાઠ લઈ ભવિષ્યમાં તમામ જૈન કૃતિઓના ફોટા પડાવી તેમાં કેટલોગ તૈયાર કરવાં જોઈએ. આ સમગ્ર સાહિત્યકૃતિઓ અભ્યાસીઓ માટે ઉપલબ્ધ હોવી જ જોઈએ.”
તેમણે એવી ટકોર કરી હતી કે “નવાં મંદિરો બાંધવા પાછળ જેટલી ધગશ હેાય છે તેટલી જૂનાં મંદિરો જાળવી રાખવા પાછળ હોવી જોઈએ સાધુમહારાજે પણ પોતાના અભ્યાસ માટે રાખવા. માં આવેલી પ્રતો પણ કાળક્રમે બિનવારસ ન થાય તે માટે કાળજી રાખે અને સુરક્ષિત ભંડારો કે અભ્યાસ-સંસ્થાઓને તે સોંપે એ જરૂરી છે.”
તેમણે વિશેષમાં જણાવ્યું હતું કે “કૃતિઓ રાખનારા અને તેનું ગૌરવ લેનારાઓએ એ ખ્યાલ રાખવો જોઈશે કે આ સમગ્ર પ્રાચીન સાંસ્કૃતિક વારસો જૈન સંઘની માલિકીને અને તેની વ્યવ-સ્થા હેઠળ છે, એટલું જ નહિ પરંતુ સમગ્ર ભારતીય સંસ્કૃતિને વારસો છે અને જૈનેતર ભારતીય સમાજને વ્યવસ્થા સૂચવવાને, વ્યવસ્થા રહે છે કે કેમ તે જોવાનો હકક છે.” :
Page #32
--------------------------------------------------------------------------
________________
પ્રથમ જૈન સાહિત્ય સમારોહ
૧૩. તેમણે વધુમાં જણાવ્યું હતું કે “બુદ્ધ ભગવાને તેમની પ્રતિ-- કૃતિઓની પૂજા કરવાની જેમ મનાઈ ફરમાવી હતી તેમ શ્રી મહાવીર ભગવાને એવું કાંઈ કહ્યું હોય તેવી હકીકત મળતી નથી. શ્રી મહાવીર સ્વામીના સમકાલીન કેઈ મંદિરની ચોક્કસ માહિતી મળતી નથી. ભગવાન મહાવીર અને તેમનાં માતા-પિતા પાર્શ્વનાથનાં ઉપાસક હતાં. તેઓ કઈ મંદિરમાં ગયા હોવાના ઉલ્લેખો મળતા નથી, પણ ભગવાન મહાવીરના સમયની જીવંત સ્વામીની એક કાષ્ઠપ્રતિમા મળી છે.”
આ ઉપરાંત તેમણે ભગવાન મહાવીરની પ્રતિમા, નગ્ન પ્રતિમા એ, લાંછનો, અષ્ટમંગળ, સ્તભ વગેરે અંગે અભ્યાસપૂર્ણ–પ્રમાણ-- ભૂત માહિતી પૂરી પાડી હતી.
“ગુજરાતનાં જૈન શિલ્પ-સ્થાપત્ય” અંગે ડે. હરિલાલ આર.. ગૌદાનીને અભ્યાસનિબંધ શ્રી મનસુખલાલ કલ્યાણજી શાહે વાંચી. સંભળાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે “જૂનાગઢની બાવા પ્યારાની ગુફાઓને બાદ કરતાં ગુજરાતમાં જૈન સ્થાપત્ય કરવાની શરૂઆત વિક્રમ સંવતના પહેલા સૈકામાં થઈ હશે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે “ગુજરાતમાં જૈન ધર્મનો પ્રચાર ઈ. સ. પૂર્વેના ત્રણથી ચાર રૉક અગાઉથી થયે હતો. એ હકીક્ત પુરવાર થઈ છે.”
મુંબઈના પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમના ડિરેક્ટર ડે. ગેરક્ષાકરે સ્લાઈડે દ્વારા જૈન મૂર્તિઓ અને તેની વિશેષતાઓ ઉપર પ્રકાશ. પાડ્યો હતો.
(૩) જૈન તત્વજ્ઞાન : રવિવાર, તા. ૨૩-૧-૧૯૭૭ના રોજ સવારના ૯-૦ કલાકે જેને તત્ત્વજ્ઞાન વિભાગની બેઠક મળી હતી. બેઠકનું પ્રમુખસ્થાન શ્રી દલસુખભાઈ માલવણિયાએ લીધું હતું. આ વિભાગમાં નીચે મુજબ નિબંધે રજૂ થયા હતા.
Page #33
--------------------------------------------------------------------------
________________
૧૪
જૈન સાહિત્ય સમારોહ
વિષય
જિન ધર્મ અને બૌદ્ધ ધર્મ
ડે. રમણલાલ ચી. શાહ Doctrine of Karma Omniscience પ્રા. ઝેડ. વિ. કોઠારી Role of Jainism in Modern India ડૉ. બિપિનચંદ્ર હી. કાપડિયા શ્રી દલસુખભાઈનું વકતવ્ય
શ્રી દલસુખભાઈએ જણાવ્યું હતું કે “જૈન ધર્મના સાહિત્યને સ્ત્રોત જેન આગમે છે અને અત્યારે જે “આગમ સાહિત્ય આપણી પાસે ઉપલબ્ધ છે તે બધું જ ભગવાન મહાવીરકાલીન છે એમ કહી શકાય તેમ નથી. તેમાં પણ કાલદષ્ટિએ અનેક સ્તરો છે, પરંતુ આપણી પાસે જે આગમ સાહિત્ય છે તે વલ્લભીમાં દેવર્ધિગણીએ લખેલ કે લખાવેલ છે અને વલભીમાં જે લેખન થયું તે વલ્લભીવાચનાનુસારી નથી પણ માથુરીવાચનાનુસારી છે.”
શ્રી દલસુખભાઈએ જણાવ્યું હતું કે “વિદ્વાન એવા સામાન્ય નિર્ણય પર આવ્યા છે કે આગામોમાં સૌથી પ્રાચીન આચારાંગ પ્રથમ શ્રુત સ્કંધ છે અને તે પછી સૂત્રકૃતાંગ પ્રથમ સ્થાન આવે છે.”
તેમણે જણાવ્યું હતું કે “આચારાંગમાં ષડજીવનિકાયની પ્રરૂપણ મુખ્ય ભાગ ભજવે છે, જ્યારે તત્વાર્થમાં પંચાસ્તિકાય કે ષડકવિચારણું સપષ્ટ છે. આથી એમ માનવું જોઈએ કે તે કાળે બદ્રવ્યો વિશે ખાસ કાઈ વિચારણા નહીં થઈ હોય, અને કાળક્રમે જેનદર્શનમાં તે ઊતરી આવી હશે.”
જૈન દર્શનમાં જગત જીવથી વ્યાપ્ત છે એ માન્યતા છે પરંતુ અજીવન ઉલ્લેખ નથી. આથ્રી એમ માની શકાય કે આચારાંગને બધું આવરૂપ જ માન્ય છે. જીવને બંધ થામ છે અને તે કર્મથી મુક્ત થવાનો અને મોક્ષ પામવાને ઉલેખ છે. ઉપરાંત આત્માને પુનર્જન્મ છે તેને પણ ઉલ્લેખ છે.”
Page #34
--------------------------------------------------------------------------
________________
૧૫
પ્રથમ જૈન સાહિત્ય સમારોહ
તેમણે જણાવ્યું હતું કે “આચારાંગના કાળે ક્રિયાવાદ અને અક્રિયાવાદ એમ બે પક્ષે હતા. એમાં ભગવાન મહાવીરે પિતાને પક્ષ ક્રિયાવાદ તરીકે સ્પષ્ટ રજૂ કર્યો હતો. આચારાંગમાં આત્મા અને તેના સ્વરૂપ વિશે પણ જાણવા મળે છે. આમ, મોક્ષ અને નિર્વાણની કલ્પના પણ તેમાં છે, પરંતુ મુક્ત જીવોના સ્થાન વિશેની કઈ કલ્પના નથી.”
શ્રી દલસુખભાઈએ જણાવ્યું હતું કે “સૂત્રકૃતાંગના પ્રથમ શ્રત સ્ક ધ જોતાં પણ હજી જૈનદર્શનની પોતીકી પરિભાષા સ્થિર થઈ નથી એટલે માનવું પડે કે અહીં પણ જૈનદર્શન તેની પ્રાથમિક ભૂમિકામાં છે. આ સૃષ્ટિ કોણે નિર્માણ કરી તે વિશેના નાના મતોનું નિરાકરણ પણ સૂત્રકૃતાંગમાં છે.” જૈન અને બૌદ્ધધર્મ: એક તુલના
“જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ–એક તુલના” એ વિશે પિતાને નિબંધ વાંચતાં ડો. રમણલાલ . શાહે જણાવ્યું હતું કે “ભારતીય સંસ્કૃતિની ધર્મની દષ્ટિએ બે પરંપરા ચાલી આવે છે : બ્રાહ્મણ પરંપરા અને શ્રમણ પરંપરા. એમાં શ્રમણ પરંપરામાં બે મુખ્ય ધર્મો છે–જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ. જૈન ધર્મ, વૈદિક ધર્મની જેમ પ્રાચીન છે, જ્યારે બૌદ્ધ ધર્મ, ભગવાન બુદ્ધના સમયથી ચાલુ થાય છે. ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીરના ઉત્તર-સમકાલીન હતા અને બંને મગધમાં વિર્યા હતા. છતાં એ આશ્ચર્યની વાત છે કે આ એ મહા વિભૂતિઓ એકબીજીને મળી હેાય એ ક્યાં ય નિદેશ મળતો નથી.
ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ, બંને ક્ષત્રિય રાજકુમારે હતા અને બંનેએ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ તરત જ તેઓ સંન્યાસના માર્ગે વળ્યા હતા. બંનેએ યજ્ઞમાં હોમાતાં માઓની બાબતમાં વિરોધ કર્યો હતો, વર્ણભેદ અને અંતિભેદને
Page #35
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ તિલાંજલિ આપી હતી અને બંનેએ લોકભાષામાં પિતાને ઉપદેશ આપ્યો હતો.
“જૈન ધર્મમાં પંચમહાવ્રતાને ઉપદેશ છે તેમ બૌદ્ધધર્મમાં પંચશીલને ઉપદેશ છે. બંને ધર્મોમાં અહિંસા, સત્ય, અસત્ય, બ્રહ્મચર્ય વગેરે વ્રતને સ્વીકારવામાં આવ્યાં છે. જૈનધર્મમાં જેમ સાધુ અને ગૃહસ્થનાં વતેમાં થોડે ફરક કરવામાં આવ્યા છે, તેવી રીતે બૌદ્ધ ધર્મમાં પણ ભિક્ષુ અને ઉપાસકનાં વ્રતમાં અને એના પાલનમાં ફરક કરવામાં આવ્યો છે. જૈન ધર્મમાં મૈત્રી, પ્રમોદ, કરુણું, અને મધ્યસ્થ – એ ચાર ભાવનાઓ છે તેમ બૌદ્ધ ધર્મમાં પણ છે. જૈન ધર્મમાં જેમ પૌષધનું વ્રત છે તેમ બોદ્ધ ધર્મમાં ઉપોસથનું બત છે. જૈન ધર્મમાં જેમ વિહાર, ચાતુ સ અને પર્યુષણ પર્વ છે તે જ પ્રમાણે બૌદ્ધ ધર્મમાં છે, માત્ર નામ જુદાં છે – ચારિકા, વર્ષાવાસ અને પ્રવારણ. જૈન ધર્મમાં આલેચના છે તેવી બૌદ્ધ ધર્મમાં પ્રતિ મેક્ષ છે. જૈન ધર્મમાં ચાર શરણ – અરિહંત, સિદ્ધ, સાધુ, અને ધર્મ-છે તેમ બૌદ્ધ ધર્મમાં ત્રણ શરણ- બુદ્ધ, ધર્મ અને સંઘ – છે. જૈન ધર્મમાં જેમ સમ્યગદર્શન, સમ્યગૂજ્ઞાન અને સમ્યગચારિત્ર એ રત્નત્રયી મેક્ષને માટે આવશ્યક મનાય છે, તેમ બૌદ્ધ ધર્મમાં શીલ, સમાધિ અને પ્રજ્ઞા, જેમાં આ અષ્ટાંગિક માર્ગ આવી જાય છે તે નિર્વાણ માટે આવશ્યક મનાય છે. જૈન ધર્મમાં જેમ શુભ અને અશુભ ધ્યાનના પ્રકાર છે, તેમ બૌદ્ધ ધર્મમાં અકુશલ સમાધિ અને કુશલ સમાધિ છે. ધ્યાનની સાથે જૈન ધર્મમાં જેમ વેશ્યાને વિચાર કરવામાં આવ્યો છે, તેમ બૌદ્ધ ધર્મમાં પણ તેને વિચાર કરવામાં આવ્યો છે અને તેને અભિજાતિ કહેવામાં આવે છે.
“જેન ધર્મ અને બૌદ્ધ ધર્મ જગતના કર્તા તરીકે ઈશ્વરમાં ભાનતા નથી. કર્મ અને પુનર્જન્મ તેમજ મેક્ષમાં બંને માને છે. જૈન ધર્મમાં તીર્થકર અને સિદ્ધના ભેદ છે તેમ બૌદ્ધ ધર્મમાં અહંત
Page #36
--------------------------------------------------------------------------
________________
પ્રથમ જૈન સાહિત્ય સમારેહ
૧૭
અને ખુદ્ધના ભેદ છે. જૈન ધર્મમાં આત્માના વિકાસ માટે ચૌદ ગુણુસ્થાનકાને વિચાર કરવામાં આવ્યો છે, તેમ ૌદ્ધ ધર્મમાં દસ સયેાજનાના વિચાર કરવામાં આવ્યા છે. જૈન ધર્મીમાં જેમ દસ યતિધર્મ છે તેમ બૌદ્ધધર્મમાં દસ પારમિતાઓ છે.
r
આમ છતાં આત્માના સ્વરૂપ વિશે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મમાં પાયાનેા મતભેદ છે. જૈન ધર્મ આત્માને દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય માને છે. ત્યારે બૌદ્ધ ધર્મ આત્માને ક્ષણિક અને અનિત્ય માને છે. આ તાત્ત્વિક વિચારણા ઘણી ગહન અને જટિલ છે.”
બેઠકને અંતે શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે આગમાના સંશાધન અંગે પેાતાના વિચારા રજૂ કર્યાં હતા. વિદ્યાલયના મંત્રી શ્રી જે. આર. શાહે તથા જૈન સાહિત્ય સમારાહના મંત્રી શ્રો અમર જરીવાલાએ આભારવિધિ કર્યાં હતા.
શ્રી મહુવા યાવૃદ્ધિ જૈન બાળાશ્રમે એના હીરક મહેાત્સવની ઉજવણીના એક ભાગરૂપે મહુવા ખાતે જૈન સાહિત્ય સમારાહ યેાજવા અગે નિમત્રણ આપ્યું હતું.
Page #37
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય જૈન સાહિત્ય સમારોહ
અહેવાલ : કૃષ્ણવીર દીક્ષિત મહુવામાં તા ૨, ૩ અને ૪ ફેબ્રુઆરી, ૧૯૭૯ ઃ આ ત્રણ દિવસ એ નિત્યલીલાછમ અને મને તારી પ્રદેશની સાંસ્કૃતિક તવારીખના મહત્વના અંશ લેખે ત્યાંની પ્રજાની સ્મૃતિમાંથી સહેજે લુપ્ત નહિ થાય. એ ત્રણ દિવસ મહુવાની આરોગ્યપ્રદ આબેહવામાં સાહિત્ય અને શિક્ષણ આ દ્રિવિધ ક્ષેત્રને વરેલા સારસ્વતાની ઉદાત્ત ભાવનાનો જે મઘમઘાટ પ્રસર્યો તેની મહેક ત્યાંની પ્રજાના હૃદયમાં ચિરકાળ સુધી વ્યાપ્ત રહેશે આ સુખદ સ્થિત્યંતર એ ત્રણ દિવસ દરમિયાન ત્યાંની પ્રમુખ શિક્ષણસંસ્થા શ્રી મહુવા યશોવૃદ્ધિ જૈન બાલાશ્રમને હીરક મહોત્સવ ઉજવાયો તથા જૈન સાહિત્ય સમારોહ
જાયે, અને આ સાંસ્કૃતિક ઘટનાની સ્મૃતિ ચિરંજીવ રહે તે ભાવનાથી મહુવાની અસ્મિતા'નું હીરક મહોત્સવ ગ્રંથલે બે પ્રકાશન થયું તેને આભારી હતું.
સૌરાષ્ટ્રના દક્ષિણ તટે આવેલું મહુવા, ભાવનગર જિલ્લામાં, ભાવનગરને બાદ કરતાં મોટામાં મોટું ગામ અને બંદર છે. પરંતુ આ ભોગેલિક હકીકત મહુવાને જે મહિમા બક્ષતી હશે તેનાથી
ક્યાં ય અધિક મહત્ત્વની હકીક્ત તે એની ઠામ ઠામ વિલસી રહેલી, માઈલના વિસ્તારમાં છવાયેલી, સ્વકીય રમણીયતાથી પ્રભાવિત કરતી મનોહારી અને નયનરંજક એવી એકેકને ભુલાવતી વનરાજિની અખૂટ સમૃદ્ધિ છે. વનદેવતાના આધુનિક વૈભવી આવાસ સમી આ વનરાજિ, ખેતરોથી શોભતી સી અને ગામથી ઝાઝું દૂર નહિ
Page #38
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય જૈન સાહિત્ય સમારાહ
૧૯
તેમ ગામની સેડમાં ય નહિ એટલે અંતરે આસપાસ સર્વત્ર વિસ્તરેલા રેતીના ઢગાની ઉપર થઈને ઊપસી આવતું, અફાટ સાગર અને અનંત આભની પૃષ્ઠભૂત જાણે આધાર કરીને રહેલું ભગાનીનું મંદિર તથા કુંવારી ભૂમિ સમા સાગરને સ્વચ્છ અને વિહરવાને આમંત્રણ આપતા વિશાલ તટ આ બધું મહુવાને અત્યંત આકર્ષક રમ્યતા અક્ષે છે. તપસ્વી અને જ્ઞાની શાસનસમ્રાટ આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી, શાસ્ત્રવિશારદ જૈનાચાર્યશ્રી વિજયષક્રૂર, આચાર્ય શ્રી વિજ્રયદર્શનસૂ રિ, શત્રુજયેાદ્વારક જાવડશા-ભાવડશા પરમ ત મહારાજા કુમારપાળના સમકાલીન જગડુશા, ઈ. સ. ૧૮૯૩ની યિકાગા વિશ્વધર્મ પરિષદમાં જૈન ધર્મના પ્રતિનિધિ અને સ્વામી વિવેકાનંદના સમકાલીન શ્રી વીરચંદ રાઘવજી ગાંધી, અને એમની સાથે રસાયા તરીકે જનાર જાદુગર નથ્થુ મચ્છા, સ્વામીનારાયણ સંપ્રદાયના શ્રો પ્રાગજી ભગત, સાહિત્યક્ષેત્રે મસ્તકવિ ત્રિભુવન પ્રેમશ કર તથા હરગાવિંદ પ્રેમશ’કર, ભાષા, સાહિત્ય અને વ્યાકરણના અસાધારણ વિદ્વાન ડૅા. હરિવલ્લભ ભાયાણી, ડૉ. હિરલાલ ગૌદાની—આ સહુ
આ ભૂમિનાં તેજસ્વી સતાનેથી સવિશેષ મહિમાવાન બનેલું મહુવા સંભવતઃ ‘દશકુમારચરિત'નું મધુમતી છે, જે એની અતિ પ્રાચીનતાનું દ્યોતક લેખાય. કહેવાય છે તેમ શ્રીકૃષ્ણે રુક્િમણીનું અપહરણ આ પ્રદેશમાં કર્યું" હતું.
અનેક ષ્ટિએ મહિમાત્રાન એવા મહુવા(જિ. ભાવનગર)માં શુક્રવાર, તારીખ ૨, ફેબ્રુઆરી ૧૯૭૯ના રાજ સંધ્યાકાળ પછી બાળાશ્રમના પટાંગણમાં જૈન દર્શન અને સાહિત્યના અધ્યયન, અધ્યાપન તથા સંશાધનને પેાતાનું જીવન અ`ણ કરી ચૂકેલા સમ વિદ્વાન શ્રી દલસુખભ ઈ માલવણિયાના પ્રમુખપદે જૈન સાહિત્ય સરાહને શ્રી તી દામિની જરીવાલાના સ્તુતિગાનથી આરભ થયે હતા. જૈન સાહિત્ય પરિષદનું અધિવેશન આજથી ૬૬ વર્ષ પૂર્વે
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૦
જૈન સાહિત્ય સમારોહ જોધપુરમાં ભરાયું હતું, જેમાં વિદેશી વિદ્વાન ડો. હર્મન જેકેબીએ ખાસ હાજરી આપી હતી. તે પછી મુંબઈમાં ૧૯૭૭ના જાન્યુઆરીની તા. ૨૧, ૨૨ અને ૨૩ મીએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના હીરક મહત્સવની ઉજવણીના અંગરૂપે ભારતીય વિદ્યાભવનમાં ડો. કે. કા. શાસ્ત્રીના પ્રમુખપદે જૈન સાહિત્ય સમારોહ યોજાયો હતો. કોઈ સાંપ્રદાયિક કે સંકુચિત દષ્ટિથી નહિ પરંતુ જેનો પાસે સાહિત્ય અને કળાને જે અઢળક વારસો છે તે વ્યવસ્થિત કરવાના અને તેને પ્રકાશિત કરવાના તથા વિદ્વાને તેમજ અભ્યાસીઓને તેને અભિમુખ કરવાના પ્રયાસલેખે આવો સાહિત્ય સમારોહ યોજવાને વિચાર . રમણલાલ ચી. શાહને સૂર્યો હતો. તેનું અનુસંધાન તે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સહકારથી મહુવામાં યોજાયેલ જૈન સાહિત્ય સમારોહ અને તેનું ઉદ્દઘાટન ડો. હરિવલ્લભ ભાયાણીએ કર્યું હતું. સ્વાગત પ્રવચન
સુરત, વડાદરા, અમદાવાદ, બીકાનેર, ભાવનગર, મુંબઈ એમ અનેક સ્થળોએથી આવેલા અનેક વિદ્વાનું તથા મહુવાના સમસ્ત જૈન સમાજનું સ્વાગત કરતાં મહુવાની નગરપાલિકાના પ્રમુખ શ્રી ચંપકલાલ બાલચંદ વગડાએ મહુવાના સાંસ્કૃતિક વારસાને ઉલેખ
ક્ય પછી જૈન સાહિત્યની વિશાળતાને ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું, કે “ગુજરાતી સાહિત્યની અર્ધ ગંગોત્રી જૈન સાહિત્ય છે, એટલું જ નહિ પણ જૈન સાહિત્યની એ વિશેષતા રહી છે કે તે તત્કાલીન સામાન્ય જનભાષામાં લખાયું છે. તેમણે ગ્રંથભંડારમાં સચવાયેલા પ્રાચીન જૈન સાહિત્યનું સંશોધન અને સંપાદન કરીને તેને પ્રકાશમાં લાવવાને વિદ્વાનોને અનુરોધ કર્યો હતો. . આ પ્રસંગે આવેલા સંદેશાઓનું શ્રી અમર જરીવાલાએ. વાંચન કર્યા બાદ જૈન સાહિત્ય સમારોહના મંત્રી ડો. રમણલાલ ચી.
Page #40
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય જૈન સાહિત્ય સમારેલ શાહે આ જૈન સાહિત્ય સમારે કોઈ સાંપ્રદાયિક કે સંકુચિતતાને સૂચક નથી. એમ સ્પષ્ટ કરીને કહ્યું હતું કે જૈન શબ્દ પણ કોઈ સંકુચિતતાને વાચક નથી. ભગવાન મહાવીર ક્ષત્રિય હતા, ગૌતમ
સ્વામી બ્રાહ્મણ હતા તથા વસ્તુપાલ-તેજપાલે કેટલાંયે શિવમંદિરે બંધાવ્યાં હતા વગેરે હકીકત દ્વારા જૈનવ કેવી વિશાળતાનું દ્યોતક છે તે દર્શાવ્યું હતું. સાહિત્ય સમારોહનું ઉદ્દઘાટન
સાહિત્ય સમારોહનું ઉદ્ધાટન કરતાં ડો. હરિવલ્લભ ભાયાણીએ સમારે બીજી વાર યોજવા બદલ પ્રથમ સમારોહના મંત્રીઓને અભિનંદન આપી તથા બાલાશ્રમના વ્યવસ્થાપકોને નિમંત્રવા બદલ આભાર માનીને કહ્યું હતું, કે “યુનિવર્સિટીઓએ અને અનેક વિદ્વાનોએ જૈન પ્રાકૃત સાહિત્યનું મહત્વ સહુના ધ્યાન ઉપર લાવવાના અનેક પ્રયાસ કરી તેનું ગૌરવ કર્યું છે. છતાં ન સમજાય એવી ખેદની વાત એ છે કે આપણે જેન અને પ્રાકૃત સાહિત્યનું જ્ઞાન લઈ શકે એવા વિદ્યાથીએ મેળવી શક્તા નથી. જ્યારે વિસ્મયની વાત એ છે અનેક અગવડો વેઠીને છેક જાપાન, જર્મની અને અમેરિકાથી વિદ્યાર્થીઓ અહીં આવીને આ જ્ઞાન ઉત્સાહપૂર્વક મેળવે છે. આપણે, આપણે ત્યાંથી વિદ્યાથીઓ મેળવવા કંઈક આયોજન કરવું ઘટે. પ્રાકૃત ભાષાના વિકાસનું બળ જેમાં અનુભવી શકાય છે તે “વસુદેવહિ ડી.” “કુવલયમાળા' જેવા જગતના અજોડ કથાગ્રંથ અને બીજા સંસ્કૃત તથા પ્રાકૃત ગ્રંથો જે ભારતીય સંસ્કૃતિના વારસારૂપ છે તેમને અભ્યાસ થવો જોઈએ.” વધુમાં તેમણે ઉમેર્યું હતું, કે “અત્યારનું જીવન જીવતા માણસોને આ સાહિત્ય સાથે સંબંધ છે. એ સાહિત્યમાંનું ઘણું એવું છે જે અત્યારે જિવાતા જીવન સાથે સંબંધ ધરાવે છે. આ સાહિત્યને જગતની ભાષાઓમાં અનુવાદ થવો જોઈએ અને બહુજન સમાજ સુધી તે પહોંચવો જોઈએ.”
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૨
જૈન સાહિત્ય સમારોહ ગુજરાત રાજ્યના ધારાસભ્ય શ્રી જશવંતભાઈ મહેતા, શ્રી છબીલદાસ મહેતા તથા રાજ્યસભાના સભ્ય શ્રી ઈબ્રાહીમ કલાણીઆનાં પ્રાસંગિક વક્તવ્ય બાદ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી શ્રી જગજીવન પી. શાહે સંસ્થા તરફથી અપાતી સગવડોને તથા આગમપ્રકાશનની કાર્યવાહીને ખ્યાલ આપ્યો હતો. શ્રી ડોલરભાઈ વસાવડા એ જૈન દર્શન અંગે યુનિવર્સિટીમાં “ચેર રાખવાની તથા જૈન સંસ્કૃતિનાં તમામ પાસાંના અભ્યાસ અથે કેઈ કાયમી વ્યવસ્થા કરવાની જરૂર દર્શાવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી આર. એસ. ત્રિવેદીએ શિક્ષણક્ષેત્રે પ્રવેશેલી યાંત્રિકતા, શિક્ષણનું વ્યાવસાયીકરણ તથા માનવ મૂલ્યોને હાસ વગેરે પરિસ્થિતિ અંગે ખેદ વ્યક્ત કરીને વ્યવસાયે પરત્વે શૈક્ષણિક અભિગમ અપનાવવાની હિમાયત કરી હતી. જેને સંસ્કૃતિનું રખોપું કરવા તથા જૈન સાહિત્યનું સંશોધન કરવા શું શું થઈ શકે તે વિચારવાની જરૂર દર્શાવી હતી. જાણીતા પત્રકાર શ્રી હરિન શાહે આપણા દેશના લેખકે જે કંઈ ઉત્તમ લખે છે તે દૂર સુધી પહોંચતું નથી તેના કારણરૂપે આપણા જીવનની બાંધણીમાં જ કઈ માટી ઊણપ હોવાનું જણાવ્યું હતું. જૈન સાહિત્યગત નિષ્ઠા
પ્રમુખપદેથી પં. શ્રી દલસુખભાઈ માલવણિયાએ સાહિત્ય સમારોહ યોજવા બદલ સંચાલકોને ધન્યવાદ આપી તથા પિતાને પ્રમુખપદે આરૂઢ કરવા બદલ આભાર માની કહ્યું હતું કે “જૈન સાહિત્ય અન્ય વૈદિક સાહિત્યથી જુદું છે તેનું મુખ્ય કારણ અન્ય સાહિત્ય, વિશેષતઃ ધાર્મિક સાહિત્ય, વેદમૂલક છે એટલે કે વેદને પ્રમાણ માનીને રચાયું છે તે છે. જ્યારે જેને જૈન સાહિત્ય કહીએ છીએ તેને પ્રારંભ જ વેદના પ્રામાણ્યને વિરોધને કારણે થયેલ છે. આ વિરોધ પ્રારંભમાં બે કારણે પ્રગટ થાય છે. એક તો ભાષાને કારણે અને બીજે પ્રતિપાદ્ય વસ્તુને કારણે. વૈદિક સાહિત્યની ભાષા શિષ્ટ,
Page #42
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય જૈન સાહિત્ય સમારેહ મન્ય સંસ્કૃત હતી, ત્યારે જૈન સાહિત્યને પ્રારંભ પ્રાકૃત એટલે કે લોકભાષાથી થયો. વેદોએ અને તેની ભાષ એ મંત્રપદ પ્રાપ્ત કર્યું હતું. તેના ઉચ્ચારણ આદિમાં કશો ભેદ થવો ન જોઈએ. તેના વિવિપૂર્વક ઉચ્ચારણ માત્રથી કાર્યસિદ્ધિ થવાની ધારણું વૈદિકે માં બંધાઈ હતી. આના વિરોધમાં જૈન સાહિત્ય પિતાની ભાષા પ્રાકૃત સ્વીકારી. પણ ગુપ્તકાળમાં ભાષા અને વૈદિક ધર્મનું પુનરુત્થાન થવા લાગ્યું ત્યારે જેનોએ પણ પિતાને સાહિત્ય માટે પ્રાકૃત ઉપરાંત સંસ્કૃત ભાષા અપનાવી, એટલે સુધી કે મૂળ જૈન આગમોની ટીકાઓ ગઇ કે પદ્યમાં, પ્રાકૃતમાં લખાતી હતી તેને બદલે ઈસુની આઠમી સદીના પ્રારંભથી સંસ્કૃતમાં પણ લખાવા લાગી. જૈન તત્ત્વજ્ઞાનની વિશેષતા
આ વિશ્વની ઉત્પત્તિની વિચારણા વૈદિક સાહિત્યમાં થઈ હતી અને ઈશ્વર જેવા અલૌકિક તત્ત્વની પ્રતિષ્ઠા વિદિકે કરી હતી. તેને સ્થાને આ વિશ્વ અનાદિ કાળથી વિદ્યમાન છે અને અનાગતમાં રહેવાનું છે, એટલું જ નહિ પણ જ્યારે આમ છે ત્યારે અધિનાયક ઈશ્વર તત્વને પણ અસ્વીકાર એ જૈન તત્ત્વજ્ઞાનની વિશેષતા છે. કર્મની પ્રતિષ્ઠા યaરૂપે મુખ્યત્વે વૈદિકામાં હતી. યજ્ઞકર્મની પ્રતિષ્ઠા ઉપનિષદમાં ઘટાડવામાં આવી પણ કર્મવિચારણા આગવી રીતે જૈન સાહિત્યમાં દેખાય છે. તેમાં પ્રથમ તો એ કે આત્માની વિશુદ્ધિ માટે કે આત્મસાક્ષાત્કાર માટે માત્ર જ્ઞાનનું જ મહત્વ નથી, જ્ઞાન અને ક્રિયા એટલે સતકર્મ અથવા સચરણ અભિપ્રેત છે. ઉપનિષદોએ જ્ઞાનમાર્ગની પ્રતિષ્ઠા કરવા પ્રયત્ન કર્યો પણ સદાચાર શું તેનું જોઈએ તેવું સ્પષ્ટીકરણ તે સાહિત્યમાં દેખાતું નથી. આથી જ પરિગ્રડના પાપ કે હિંસાના પાપ વિશે ઉપનિષદો આપણને માર્ગદર્શક બની શકતાં નથી. સદાચારનાં ધોરણે જે જૈન સાહિત્યમાં સ્થાપવામાં આવેલાં તે વૈદિક સાહિત્ય
Page #43
--------------------------------------------------------------------------
________________
૨૪
જૈન સાહિત્ય સમારોહ જે ઉપનિષદ સુધી વિકસ્યું હતું તેમાં એ ધોરણેની કેઈ વિશેષ ચર્ચા જોવા મળતી નથી. જ્યારે જૈન સાહિત્યમાં તો એ ધોરણેની જ મુખ્ય ચર્ચા તેના પ્રારંભિક સાહિત્યમાં જોવા મળે છે અને જે ધોરણે સ્થપાયાં તેની જ પુષ્ટિ અર્થે સમગ્ર જૈન ધાર્મિક સાહિત્ય પ્રયત્નશીલ રહ્યું છે અને તેની છાપ ઉપનિષદ પછીના વૈદિક વાડમયમાં પણ જોવા મળે છે. કર્મવિચારણા
“કર્મવિચારણામાં જૈન સાહિત્યની આગવી વિશેષતા તે કર્મ, કરનારને તેનું ફળ એ કર્મ જ આપે છે એ સિદ્ધાન્ત છે. વૈદિક મતે યજ્ઞકર્મમાં તેનું ફળ વાસ્તવિક દેવતાને નહિ પણ મંત્રને આધીન રહ્યું. આથી મંત્રના જ્ઞાતાનું મહત્વ વધ્યું અને તેઓ જ સર્વશક્તિસંપન મનાવા લાગ્યા. આ પરિસ્થિતિનો સામને જૈન સાહિત્યમાં થયો; તેમાં કર્મને સિદ્ધાંત સ્થિર થયે એટલે સ્વયં મનુષ્ય જ શક્તિસંપન્ન રહ્યો. માત્ર મનુષ્ય જ નહિ પણ સંસારના સમગ્ર જી પિતાને કર્મને માટે સ્વતંત્ર થયા. આમ, જીવને તેના સ્વાતંત્રયની ઓળખાણ સર્વપ્રથમ જૈન સાહિત્યમાં જોવા મળે છે.
જૈનેનું પ્રાચીનતમ પુસ્તક “શ્રી આચારાંગસૂત્ર” છે. એમાં કર્મ વિહીન કેમ થવું જેથી સંસારપરિભ્રમણ ટળે અને પરમસુખની નિર્વાણ અવસ્થા પ્રાપ્ત થાય તે સમજાવવામાં આવ્યું છે.
જૈન સાહિત્યમાં અનશન આદિતપસ્યાને વિશેષ મહત્વ અપાય છે. તપસ્યા તો પૂર્વે પણ હતી, પણ તે તપસ્યામાં બીજા ના દુઃખનો વિચાર ન હતો. અગ્નિ આદિમાં જીવ છે એને તો વિચાર સરખો પણ જૈન સાહિત્ય પૂર્વે થયો નથી. આથી જ શ્રી આચારાંગમાં સર્વપ્રથમ તો પનિકાયનું સ્વરૂપ બતાવ્યું. ભારતીય સાહિત્યમાં અજોડ એવું કથાસાહિત્ય જૈન આચાર્યોએ આપ્યું છે. જેન આચારને પા જે સામાયિક છે તે જૈન વિચાર અથવા દર્શનનો
Page #44
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય જૈન સાહિત્ય સમારાહ
૫
પાયે નયવાદથી ભિન્ન અનેકાંતવાદ છે. ભારતીય દર્શીનેામાં વિવાદ નહિ પણ સંવાદ લાવવાના મહાન પ્રયત્ન જૈન ક્રાનિકાએ કર્યાં છે, જે અભૂતપૂર્વ છે. ધાર્મિક અને દાર્શનિક ઉપરાંત વ્યાકરણ, અલ ́કાર, નાટક, સંગીત, નૃત્ય આદિ વિવિધ સાહિત્યમાં પણ જૈતાનું પ્રદાન નજીવું નથી.” સાહિત્ય વિભાગની બેઠક
66
',
46
શનિવાર, તા. ત્રીજીએ સવારે બાલાશ્રમના એક ખડમાં સાહિત્ય વિભાગની બેઠકને આરંભ પ્રíસદ્ધ વિદ્વાન સંશાધક ડૉ. ભોગીલાલ જે. સાંડેસરાના પ્રમુખપદે થયા હતા. ડૅા. ભોગીલાલ સાંડેસરાએ જૈન સાહિત્ય એટલે માત્ર જૈન ધાર્મિક સાહિત્ય જ નહિ, પણ જૈનેા દ્વારા ખેડાયેલું સાહિત્ય ” એવી સ્પષ્ટતા કરીને કહ્યું હતું, કે પ્રાકૃત ભાષા દ્વારા ખેડાયેલું સાહિત્ય એ જૈન સાહિત્યને વિશેષ છે પ્રાચીનતમ જૈન સાહિત્ય તે આગમ છે.” એમ કહીને ડૉ. સાંડેસરાએ આગમવાચનાના જે વિદ્યાકીય પુરુષાર્થા પશ્ચિમ ભારતમાં-ગુજરાતમાં થઈ રહ્યા છે તેને નિર્દેશ કર્યો હતા અને આગમે! ઉપરનાં સહુથી પ્રાચીન વિવેચનેામાં - તેની ટીકાએમાં જેનેની શી દિષ્ટ રહી છે તેને ખ્યાલ શ્રી સાગરાનન્દસૂરિ, મુનિશ્રી પુણ્યવિજયજી વગેરે વિદ્વાન આચાર્યાએ કરેલી ટીકાઓના નિર્દે શથી આપ્યા હતા. આગમા ઉપરની પ્રાકૃત ટીકાઓ જે ચૂર્ણિ એ તરીકે ઓળખાય છે તેની વાત મુનિ શ્રી પુણ્યવિજયજી-સંપાદિત ચૂર્ણિના ઉલ્લેખ કરીને કરી હતી અને તે ચૂર્ણિ`ઉત્તમ હોવાનું જણાવ્યુ હતું. વક્તાએ શ્રી દલસુખભાઈ માલવણ્યિા-સપાદિત નિશાચૂર્ણિ, નદીચૂર્ણિ, સૂત્રકૃતાંગચૂર્ણિ, આચારાંગચૂર્ણિ વગેરેના વિસ્તારથી નિર્દેશ કર્યાં હતા.
-
સમગ્ર ભારતીય કથાસાહિત્ય એક જ છે એમ કહીને ડૅા. સાંડેસરાએ મૅક્સમૂલર-કૃત ‘માઈગ્રેશન ઑફ ફેબલ્સ ઍન્ડ હામ ફાર આન', ગુણુાઢચરચિત અને દલક્ષી કથાઓના
મહાસાગર'
Page #45
--------------------------------------------------------------------------
________________
૨૬
જૈન સાહત્ય સમારોહ
સમી ‘બૃત્યુદ્ કથા', તેનું સૌથી જૂનું વર્ણન વસુદેવર્ષિ'ડી,' ભેજનું ‘સરસ્વતી કઠામરણ', ‘ગાથા સપ્તશતી', વાપન ભટ્ટકૃત મૃત્ કથામ જરી,” બૃહદ્કથાનાં ઉપલબ્ધ ત્રણ રૂપાંતરા, ભારતીય કથાસાહિત્યના ઇતિહાસમાં સીમાચિહ્ન લેખાતા કથાસાહિત્યને અમર ગ્રંથ ‘પંચત ંત્ર' ( જે ઈ. સ. ૧૦૦ અને ૫૦૦ ની વચ્ચે કારેક લખાયેલે પણ જે મૂળ સ્વરૂપે તેા લુપ્ત થઈ ચૂકયો છે ), એના નૂતન સ`વિધાનરૂપ ગ્રંથ પચતંત્ર રિકન્સ્ટ્રક્ટેડ'' તેની અત્યારે પ્રાપ્ત થતી જુદી જુદી પાઠયપરપરા જેમ કે દક્ષિણ ભારતીય પંચતંત્ર', તેપાલી પોંચતંત્ર', પશ્ચિમ ભારતીય પહેંચતંત્ર' (એ નિશ્ચિત રીતે જૈન કૃતિ છે) વગેરે અનેક ગ્રંથાની કયાંક વિસ્તારથી તા કાંક સ ંક્ષેપમાં વાત કરી, જૈન કથાસાહિત્યની અદ્દભુત સમૃદ્ધિતે ચિતાર આપ્યા હતા.
પ્રાચીન કાળમાં પણ સશેાધન થયું હતું તેને ખ્યાલ વક્તાએ પ્’ચાખ્યાન ઉદ્ધાર’, ‘પિશલના પ્રાકૃત વ્યાકરણ'ના હિન્દી અનુવાદમાંની હેમચંદ્રની ટીકા વગેરેની વાત કરી ભારતીય કથાસાહિત્યમાં જૈન સાહિત્યનું કેવું મહત્ત્વનું સ્થાન હતું તે દર્શાવ્યું હતું. વક્તાએ તે પછી જૈનાના સમૃદ્ધ ગ્રંથભડારેની વાત કરી દ્ર મહાલયમાંની એક પૂતળી નાયિકા ‘કપૂરમ જરી'ના ઉલ્લેખ ચોક્કસ ગ્રંથસ'દ'માં કર્યાં. પછી જૈન સાહિત્ય ભારતીય સાહિત્યનું કેવું અવિનાભાવિ અંગ છે તે દર્શાવ્યું હતું.
નિષ્ઠ વાંચન
શ્રી અગરચંદ નાહટાએ ‘ભારતીય સાહિત્યકે જૈન સાહિત્યકી દેન' એ નિબંધનું સારતત્ત્વ રજૂ કર્યું હતું. તેમણે એ નિબધમાં જૈન સાહિત્યનું મહત્ત્વ, કયા એવા ગ્રન્થ છે જે જૈન સાહિત્યમાં જ પ્રાપ્ત થાય છે, જૈન સાહિત્યમાં ઇતિહાસવિષયમાં શું શું થયું છે અને હવે શું શું કરવું ટે, એમ વિવિધ મુદ્દાઓની છણાવટ
Page #46
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય જૈન સાહિત્ય સમારેાહ
કરી હતી. લે કરુચિ ઘડતા લાકસાહિત્યની દષ્ટિએ જૈન સાહિત્ય જેટલું કામ આપી શકે છે તેટલું અન્ય કાઈ સાહિત્ય આપી શકતું નથી, લેાકગીત, રાસગ્ર થા, ચેાપાઈ, સજઝાય વગેરેને લગતા ગ્રંથે અદ્વિતીય છે. ઉત્તરા રા થી અને હજારા લેાકગીતાથી જૈન લેાકસાહિત્ય સમૃદ્ધ છે. અગના દર્શનમાત્રથી ફલાદેશ કહી શકાય. એવી પૂજ્ય પુણ્યવિજયજીસંપાદિત ‘અંગવિદ્યા', ‘ઉપમિતિભવ પ્રપચ થા', એક જ શ્લેાકમાંથી સાત કથા પ્રગટતી સપ્ત સધાન', ‘સંગીતા પનિષદ’, ‘મૃગપક્ષીશાસ્ત્ર', ચેાનિ પાહુડ’ ( પ્રાભૂત ), ‘જ્યાતિષ સારગ્રંથ', ઠક્કર ફેરુકૃત ‘દ્રવ્યપરીક્ષા', ‘જૈન સંસ્કૃત સાહિત્યને ઇતિહાસ,’ મધ્યકાલીન સમાજજીવનનું ચિત્ર આલેખતી ‘કુવલયમાલા', આમ સંખ્યાબંધ પ્રથાની વાતને પ્રત્યેકના વસ્તુસંદર્ભે કરીને શ્રી. અગરચ’જી નાહટાએ જૈન સાહિત્યના વિકાસ અને પ્રચાર કઈ રીતે. થઈ શકે તે વિશે વિચારવાના અનુરાધ કર્યાં હતા.
•
ડી. કનુભાઈ શેઠે ગુજરાતના હસ્તપ્રતગ્રંથભ`ડારા' એ વિશે.. ના પેાતાના નિબધમાં ગુજરાતના ગ્રન્થલડારેની હાલની સ્થિતિ. વિશે તથા સાહિત્ય અને સાધનની કેટલીક પ્રમુખ સંસ્થાઓ વિશે તેમાંની હસ્તપ્રતાના સંદર્ભમાં કહ્યું હતું. તેમણે એલ. ડી. ઇન્સ્ટિ ટયૂટ, ગુજરાત વિદ્યાસભા, ભેા, જે, વિદ્યાભવન, ચુનીલાલ ગંધી વિદ્યાભવન, ડાહીલક્ષ્મી લાયબ્રેરી, એશિયાટિક સેાસાયટી, ભારતીય વિદ્યાભવન, મહાવીર જૈન વિદ્યાલય વગેરે સસ્થાઓમાં જૈન પ્રાકૃત સાહિત્યની કેટકેટલી હસ્તપ્રતા છે તેનેા ઉલ્લેખ કરી અમદાવાદ,પાટણ, વડાદરા, ખંભાત, ડભાઈ, ઈડર, લીમડી, વીરમગામ, જામનગર, પાલીતાણા તથા ભાવનગર આ સર્વ સ્થળેએ આવેલા જૈન ગ્રંથ-ભંડારાની સ્થિતિનું સર્વેક્ષણુ અને ચાર તબક્કામાં સમાવી લેતી.. યાદી તૈયાર કરવાનું સૂચવ્યું હતું.
ૐા. ઇન્દિરાબહેન શાહે (સુરત) ગીતા અને જૈન ધર્મ' એ
,
Page #47
--------------------------------------------------------------------------
________________
૨૮
જૈન સાહિત્ય સમારોહ વિશેના પિતાના નિબંધમાં જૈન ધર્મવિચારક મુનિ શ્રી સંતબાલે ગીતા અને જૈન ધર્મમાં તુલનાત્મક દૃષ્ટિએ તારવેલા સાયાંશની -વાત કરી હતી
- ડો. શેખરચંદ્ર જેને “ભક્તામર સ્તોત્ર મેં ભક્તિ એવ સાહિત્ય વિશે નિબંધ વાંચ્યા પછી આ બેઠક મુલતવી રહી હતી. કલા વિભાગની બેઠક
સાંજે ચાર વાગે ડે. ગૌદાનીની વાડીમાં નાળિયેરીનાં વૃક્ષો નીચે સાહિત્ય વિભાગની બેઠકનું અનુસંધાન થયું હતું. તે પૂવે શરૂઆતમાં જૈન કલા વિભાગના પ્રમુખ ડો. જાતીન્દ્ર જેને “જૈન કળાના ઇતિહાસના મુખ્ય પ્રવાહો” એ વિશેને પિતાને અભ્યાસપૂર્ણ નિબંધ વાંચ્યો હતો. તેમાં તેમણે જૈન કળાના અભ્યાસ અને તેને સહાયક નીવડેલાં સંશોધનકાર્યોમાં કાળે આપનાર અત્રત્ય તથા પાશ્ચાત્ય વિદ્વાનેના પ્રદાનની વાત કરતાં આપણે ત્યાંના કુમારસ્વામી, બી. સી. ભટ્ટાચાર્ય, મોતીચંદ્ર, કાલે ખંડાલાવાળા, સારાભાઈ નવાબ, એ. એન. ઉપાયે, દલસુખભાઈ માલવણિયા તથા ઉમાકાંત શાહ એ સહુના સંશોધનની જૈન કળાના અભ્યાસ ઉપર પ્રત્યક્ષ અને પરોક્ષ અસર કેવી પડી છે તેનો નિર્દેશ કર્યો હતો. તેમણે કહ્યું હતું : “ડો. ઉમાકાંત શાહના ગ્ર દ્વારા જૈન કળાના ઈતિહાસની નિર્મિતિ થઈ શકી. શ્રી. બી. સી. ભટ્ટાચાર્યે પોતાના ગ્રંથ “જૈન આઈકોનોગ્રાફીમાં પહેલી જ વાર તીર્થકરે, યક્ષપક્ષીઓ, વિદ્યાદેવીઓ વગેરેનાં મૂર્તિવિધાન ઉપર પ્રકાશ પાડો. ડો.મેતીચન્દ્ર જૈન ચિત્રકળા અને પશ્ચિમ ભારતની શૈલીની - લાક્ષણિકતાઓને પ્રથમ વૈજ્ઞાનિક અભ્યાસ રજૂ કર્યો. કુમારસ્વામીએ
ધ નોટ્સ એન જૈન આર્ટમાં પહેલી જ વાર જેન ચિત્રકળા વિશે લખતાં જણાવ્યું કે આ ચિત્રકળાની શૈલી ભારતની કોઈ પણ જૂની શૈલી જેટલી અથવા એથી વધુ મહત્વની છે અને આપણે
Page #48
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય જૈન સાહિત્ય સમારાહ
૨૯
જાણતાં હ।ઈએ તેવી કેાઈ જૂનામાં જૂની રાજપૂત શૈલી કરતાં ૧૫૦ થી ૨૦૦ વર્ષ પહેલાંની છે.”
ડા. જયેાતીન્દ્ર જૈને જૈન ઇમેજ ઑફ દેવગઢ'ને એક જ સ્થાનમાં પ્રાપ્ત થતી વિવિધ તબક્કાઓની અસંખ્ય મૂર્તિ એનું વ્યવસ્થિત વગી કરણ કેવી રીતે કરવું, ટાઇપેાલેાજી કેવી રીતે ઊભી કરવી, પૃથક્કરણ કેવી રીતે કરવું, સપૂર્ણ ડાકયુમેન્ટેશન કઈ રીતે કરવું તે બધી બાબતે માટે આ ગ્રંથ એક અનુકરણીય મૅડેલ હાવાનું જણાવ્યું હતું.
’
ૐા. હરિલાલ ગૌદાનીએ. • જૈન મંદિરા : દેવગઢ ' એ વિશે તથા સૌરાષ્ટ્રની ગ્રામપ્રજાનાં લેાકગીતામાં જૈન તીર્થંકરા વિશે, એમ એ લઘુ નિબધા વાંચતાં પ્રથમ સૌરાષ્ટ્રની ગ્રામ પ્રજાનાં લેાકગીતા તેના મૂળ ઢાળમાં ગાઈ બતાવી, આહીર તથા ખારવા કામની શત્રુ...-- જયના આદીશ્વર ભગવાનમાં રહેલી આસ્થાના ખ્યાલ આપ્યા હતા. તેમણે ત્રણ પ્રદેશથી ઘેરાયેલા, દેવગઢની ડુંગરમાળમાં આવેલા દેવગઢના મદિરમાંની મૂર્તિ એની તથા ત્યાં એકસાથે આવેલાં ૩૫ મદિરાની શૈલીની વાત કરી હતી. તેમના કહેવા મુજબ બારમા સૈકાનું આ મંદિર શિખરવિહાણું અને બે માળના મકાન જેવું છે.
6
C
'
ડૉ. બિપિન ઝવેરીએ · તેમિનાથ નવરસ’, પ્રે, અરુણ શા. જોશીએ સિરિ સિરિવાલ-કથામાં સિદ્ધચક્રનું માહાત્મ્ય ' તથા • સમયસાર'માં · મેાક્ષચિંતન ' એ નિબધા સંક્ષેપમાં વાંચ્યા હતા. પ્રા. તારાખેન શાહે ‘ અગૂઠે અમૃત વસે ’ એ નિબધમાં ગૌતમ-સ્વામી વિશે લખાયેલ અષ્ટકની ૫ક્તિએમાંથી વસ્તુ સ્ફુટ કરીને તેમ. ઉલ્લેખાયેલાં અષ્ટપદતા રહસ્યાર્થ પ્રગટ કર્યાં હતા. ડૉ. રમણલ્લાલ ચી. શાકે સમયસુંદરકૃત - સીતારામ ચેાપાઈ' એ વિશેના નિબંધમાં સમયસુંદરની વીસથી પણ અધિક રાસકૃતિમાં આ સહુથી મહત્ત્વની કૃતિના સ્વરૂપના ખ્યાલ આપ્યા હતા. બાકી રહેલા
Page #49
--------------------------------------------------------------------------
________________
30
જૈન સાહિત્ય સમારાહ
નિબધા બીજે દિવસે રવિવારે સવારે વાંચવાનું ઠરાવાયું હતું. પરંતુ ભવાનીમાતાની મુલાકાત સાથે ગેાઠવાયેલી આ બેઠક માટે પૂરતા સમય રહ્યો ન હતા એટલે તે બેઠકમાં ફક્ત શ્રીમતી સુમનબહેન -શહ જ પેાતાના નિબ ંધ ‘ ઉત્તરાધ્યયનસૂત્ર દ્રુમ પત્રક ઃ એક સમીક્ષા ટૂંકમાં વાંચી શકયાં હતાં. અ.મ, મહુવાના શ્રી યશાવૃદ્ધિ જૈન બાલાશ્રમના હીરક મહેાત્સવના અંગરૂપે ચેાાયેલે આ દ્વિતીય જૈન સાહિત્ય સમારેહ તેમાં પધારલા નામાંકિત વિદ્યાનેાની ઉપસ્થિતિને કારણે તથા તેમાં પ્રમુખ અને વિભાગીય પ્રમુખાનાં થયેલાં
વ્યાખ્યાને ઉપરાંત વહેંચાયેલા સ ંખ્યાબંધ નિબધાને કારણે, કુદરતના રમ્ય વાતાવરણુમાં યે।જાયેલી તેની કેટલીક બેઠકોને કારણે તથા બાલાશ્રમના સગવડભર્યા સુંદર આતિથ્યને કારણે સફળ અને સ્મરણીય અની રહ્યો.
આ દ્વિતીય સમારેહિના મંત્રીએ તરીકે ડૅા. રમણુલાલ ચી. શાહ, શ્રી અમર જરીવાલા, શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કારા, શ્રી સેવંતીલાલ ચીમનલાલ શાહ અને શ્રી પન્નાલાલ ર. શાહે રોવા અપી હતી.
.
Page #50
--------------------------------------------------------------------------
________________
તૃતીય જૈન સાહિત્ય સમારોહ
અહેવાલઃ કૃષ્ણવીર દીક્ષિત તા. ૧૯, ૨૦ અને ૨૧ મી ડિસેમ્બર ૧૮૮૦, આ ત્રણ દિવસ સુરતમાં શ્રી શત્રુંજય વિહાર ધર્મશાળા ટ્રસ્ટના રજત જયંતી ઉત્સવ નિમિત્તે શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી ટ્રસ્ટના ઉપક્રમે અને આપણા એક સમર્થ અને સુપ્રસિદ્ધ પુરાતત્વવિદ, ભાષાશાસ્ત્રી તથા વિદ્વાન સંશોધક ડો. ભોગીલાલ સાંડેસરાના પ્રમુખપદે તૃતીય જૈન સાહિત્ય સમારોહ યોજાયો હતો.
તા. ૧૯મીએ સાંજે ૬-૩૦ વાગ્યે ગાંધી સ્મૃતિ ભવન (નાન પરા-સુરત)માં મુંબઈ, અમદાવાદ, વડોદરા, રાજકેટ, ભાવનગર, પાટણ તથા અન્ય સ્થળોએથી સારી એવી સંખ્યામાં આવેલા પ્રતિનિધિઓ, સુરત શહેરમાં વસતા અગ્રણું સાહિત્યકારો અને પ્રજાના સાહિત્યિરસિક વર્ગની ઉપસ્થિતિમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી કે. એસ. શાસ્ત્રીને હસ્ત સમારોહનું ઉદ્દઘાટન થયું હતું. પરિષદને અભ - પરિષદને આરંભ શ્રીમતી રમાબહેન ઝવેરીની પ્રાર્થનાથી થયો હતા. શ્રી ભાગભાઈ લાકડાવાળાએ શુભેચ્છા સંદેશાઓ વાંચ્યા પછી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બાબુભાઈ જરીવાળા તથા જૈન સાહિત્ય સમારોહના મંત્રી શ્રી અમર જરીવાળાએ સહુનું હાર્દિક સ્વાગત કર્યું હતું.
Page #51
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ સ્વાગત
શ્રી અમર જરીવાળાના સ્વાગત પ્રવચનમાં બે વાત ધ્યાનાહ હતી, જેમ કે ધર્મસહિષ્ણુતાને કારણે સુરતમાં સારી એવી સંખ્યામાં ખ્રિસ્તી દેવળો છે, પારસી અગિયારીઓ છે, સુવિખ્યાત મસ્જિદ છે અને હિન્દુ દેવસ્થાને છે. શહેરમાં ૮૦ ઉપરાંત જૈન મંદિરે છે. શહેરના જ્ઞાનભંડારોમાં હજારો હસ્તલિખિત પ્રતો જળવાઈ રહી છે. દુર્ગારામ મહેતાજી, નવલરામ પંડયા, નંદશંકર મહેતા અને કવિ નર્મદ તથા પંડિત પરંપરાના મહા વિદ્વાન છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી તેમજ અન્ય અનેક વિદ્વાન સાહિત્યકારોને કારણે સુરત સાહિત્યના નકશા ઉપર ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. સને ૧૯૫૪માં શ્રી શત્રુંજય વિહાર ટ્રસ્ટ સ્થપાયું હતું. ટ્રસ્ટ દ્વારા શત્રુંજય તીર્થમાં એક વિશાળ ધર્મશાળા ખરીદવામાં આવી હતી. ૧૯૭૧માં તેના ચગાનમાં તેના એક ભાગરૂપે એક નવી ધર્મશાળા બંધાવવામાં આવી હતી. સમારોહની ભૂમિકા
જૈન સાહિત્ય સમારોહના મંત્રી અને મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડા તથા વિદ્વાન સાહિત્યકાર છે. રમણલાલ ચી. શાહે જૈન સાહિત્ય સમારોહની ભૂમિકા સમજાવી હતી. તેમણે કહ્યું હતું : “પ્રથમ સમારોહ મુંબઈમાં, દ્વિતીય મહુવામાં અને તૃતીય સુરતમાં, એમ દર બે વર્ષે જુદી જુદી જગ્યાએ યોજાતો રહ્યો છે. આ જૈન સાહિત્ય સમારોહ પાછળ કઈ સંકુચિત કે સાંપ્રદાયિક દષ્ટિ નથી. આમે ય જૈન દર્શન અત્યંત વ્યાપક અને સમન્વયશીલ છે. વર્ણાશ્રમ વગેરેમાં કશો ભેદભાવ નથી. કુમારપાળે જૈન ધર્મ અંગીકાર કર્યો હતો. જેનેતર કામમાં પણ પોતાની દાનપ્રવૃત્તિ વિસ્તારીને તેઓ મહાશ્રાવકની કેટિએ પહોંચ્યા હતા. આ સમારોહ પિતાને સ્વતંત્ર આકાર ધારણ કરી શકે એ માટે હાલ તેનું કોઈ બંધારણ
Page #52
--------------------------------------------------------------------------
________________
તૃતીય જૈન સાહિત્ય સમારોહ
પણ રાખવામાં આવ્યું નથી. પ્રથમ સમારોહનું પ્રમુખસ્થાને જૈન નહિ એવા મહા વિદ્વાન શ્રી કે. કા. શાસ્ત્રીએ ભાવ્યું હતું. સમારોહ
જવા પાછળનો ઉદ્દેશ જ્ઞાનની ઉપાસના અને ધર્મ તથા તત્વદર્શનની પ્રવૃત્તિને વેગ પ્રાપ્ત થાય એ છે.”
ડૉ. રમણભાઈએ શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો એક સંસ્કારવંત સાહિત્યિક સંસ્થા લેખે મહિમા કર્યા પછી કહ્યું: “વર્ષો સુધી ગુજરાતી સાહિત્ય પરિષદમાં એક જૈન સાહિત્યનો વિભાગ રહેતા. કેટલાંક વર્ષોથી હવે એ વિભાગ નથી. જૈન સાહિત્યને તેની વિશિષ્ટતા છે. તેની સમૃદ્ધિ અખૂટ છે અને તે અમૂલ્ય છે. સુરત, વડોદરા. અમદાવાદ, લીંબડી, ખંભાત, પાટણ, જેસલમેર અને અન્ય સ્થાને જૈન સાહિત્યની વીસ લાખ કરતાં વધુ હસ્તપ્રતો છે. તેનું સંશોધન હાથ ધરાય તો પાંચ વર્ષ સુધી ચાલી શકે એટલું કામ છે. કમનસીબે આ સંશોધનકાર્ય કરનાર વિદ્વાનો અલ્પસંખ્ય છે. આવા સાહિત્ય સમારેહથી પ્રેરાઈને કોઈને રસ પડે તે રાસ, ફાગુ, પ્રબંધ, સ્તવન, સજઝાય વગેરેમાંથી કોઈ પણ એક સાહિત્યપ્રકાર ઉપર સંશોધન કરી શકે એટલી અઢળક સામગ્રી છે. અલગ જૈન સાહિત્ય સમારોહ યજવા પાછળ સંશોધન અને વિદ્યાવિસ્તારનું જ લય છે. આ સમારોહ પૂરો થયા પછી પણ આ પ્રવૃત્તિ ચાલુ રહે અને વિકસે એવી અભિલાષા છે.” શ્રી મહાવીર જૈન વિદ્યાલય ,
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના મંત્રી શ્રી રતિલાલ કે ઠારીએ કહ્યુંઃ “મહાવીર જૈન વિદ્યાલય ૬૫ વર્ષ ઉપર કેવળ પંદર વિદ્યાથી. એથી શરૂ થયું હતું. આજે તેમાં ૭૫૦ વિદ્યાથીઓ છે. આ સંસ્થામાંથી છ હજાર વિદ્યાર્થીઓએ દુનિયામાં અને જીવનમાં સુયશ પ્રાપ્ત કર્યો છે. આજે સંસ્થાની સાત શાખા છે. સમાજેમાં ને દેશમાં તેની સારી પ્રતિષ્ઠા છે. હસ્તલિખિત પ્રતો અને વીસ
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૪
જૈન સાહિત્ય સમારોહ હજાર પુસ્તક ધરાવતું તેનું ગ્રંથાલય છે. સમાજના કઈ પણ ગ્રેજ્યએટ ભાઈ-બહેન જૈન સાહિત્ય કે તત્ત્વજ્ઞાનમાં પીએચ. ડી.ને કે એમ.એ.ને અભ્યાસ કરવા તૈયાર હોય તે તેને આકર્ષક સહાય કરવા મહાવીર જૈન વિદ્યાલય તૈયાર છે. જ્ઞાનોપાસક કોઈને પણ સહકાર અને સહાય આપવા વિદ્યાલય તૈયાર છે.” જૈન ધર્મ અને અહિંસા - દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શિક્ષણ વિભાગના વડા ડો. ગુણવંતભાઈ શાહે કહ્યું: “જૈન ધર્મ પ્રત્યે મને ખાસ આકર્ષણ એ કારણસર છે કે એ ધમે અહિંસાને કેન્દ્રીય સ્વીકૃતિ આપી છે. અહિંસાને હવે કેવળ આદર્શરૂપે રાખવી પોસાય એમ નથી. તેને સ્થૂલ કક્ષાએ પણ આચરવી રહેશે." સાઈબીરિયાનાં ઘાસનાં વિશાળ મેદાનમાં વિચરતી ખાસ જાતની કડીઓ હણવા ઉપર મુકાયેલા પ્રતિબંધને ઉલ્લેખ કરી મનુષ્ય નામનું પ્રાણી સ્વાર્થથી પ્રેરાઈને
કોલેજ” પર્યાવરણને વિક્ષિપ્ત કરે છે તે આજના વિજ્ઞાનયુગના એક અનિષ્ટ પ્રત્યે ધ્યાન ખેંચીને તેમણે ભગવાન તથાગતનું દષ્ટાંત રજૂ ક્યું હતું અને જીવનનાં તમામ ક્ષેત્રોમાં “અવેરનેસનો મહિમા કર્યો હતો. તેમણે વિશ્વ આજે જ્યારે ફેટક પરિસ્થિતિમાં મુકાઘેલું છે ત્યારે અહિંસાને વ્યવહારુ સ્તર ઉપર લાવવાનો પ્રયાસ કરવાને અનુરોધ કર્યો હતે.
પ્રા. સૂર્યકાન્ત શાહે જૈન સાહિત્યની બે લાક્ષણિકતા – એક ધ્યેયલક્ષિતા અને બીજી ગાંભીર્ય પ્રત્યે ધ્યાન ખેંચીને તે સાહિત્યની સ્વરૂપગત અને વિષયગત પરિવર્તનશીલતાને નિર્દેશ કર્યો હતો. અઢી હજાર વર્ષ પૂર્વેને સોક્રેટિસ અને તેના શિષ્ય સાથેના સવાદની સાથે શ્રમણ ભગવાન મહાવીર અને ગૌતમ (બ્રાહ્મણ હતા) વચ્ચેના સંવાદોની તુલના કરતાં પ્રો. શાહે સેક્રેટિસના સંવાદને સામાજિક, જ્યારે મહાવીરના સંવાદોને અશ્વર્યપૂર્ણ લેખવ્યા હતા.
Page #54
--------------------------------------------------------------------------
________________
તૃતીય જૈન સાહિત્ય સમારોહ
૩૫ તેમણે જૈન સાહિત્યની સ્વયં શિસ્તને પ્રશંસી હતી, અને જૈન સાહિત્ય સમગ્ર સમાજને ઉપકારક બની રહે એવા પ્રયત્નો કરવાની હિમાયત કરી હતી. ધંરિષદનું ઉદઘાટન - દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ શ્રી કે. એસ શાસ્ત્રીએ પરિષદનું ઉદ્દઘાટન કરતાં કહ્યું હતું : “વિદ્યાર્થી અવસ્થાથી જૈન સાહિત્ય અને જૈન સમાજનો મને અનુભવ થતો રહ્યો છે. પર્યટન ગોઠવ્યું હોય અને જૈન તીર્થસ્થાનોમાં જવાનું હોય તે મુશ્કેલી ન વડે. સગવડ જે જૈન સમાજના શાણપણનું અંગ છે તેને લાભ મળે જ મળે. ક્યારેક વિચાર આવે છે કે તપ જે સ્થળે કેન્દ્રસ્થાને હેય ત્યાં સગવડ પણ હોય તે વિરોધાત્મક પરિસ્થિતિ ન લેખાય ? તપને અગવડ, મુશ્કેલી કે હાડમારીના સંદર્ભમાં પણ સમજવામાં આવે છે. ભજન હોય અને તંદુરસ્તી પણ હોય છતાં ભોજન ન કરવું તે તપ છે. તપ અને આધ્યાત્મિક વિકાસ એ વ્યક્તિને પ્રશ્ન છે. જૈન સમાજમાં વ્યક્તિ અને સમાજ બંનેના સમન્વયને ખ્યાલ રણો છે, કારણ કે તેમાં કેન્દ્રસ્થાને માનવ છે. વ્યક્તિવાદ ઉપર ભાર મુકાય ત્યારે ઉદ્દભવતાં વલણ ધર્મના પાયામાં રહેલી સમન્વયદષ્ટિની સયિ સુસંગત થાય નહિ વ્યક્તિગત તપ અને સામાજિક સગવડે આ તીર્થ સ્થાનની વ્યવસ્થા પરત્વેને એક અનુભવ છે. બીજે અનુભવ તે વ્યક્તિગત અનુભવ છે. એમ. એ.માં હતો ત્યારે પ્રાકૃતઅર્ધમાગધીનાં પાઠયપુસ્તકો મળે નહિ. વિદ્યાર્થીઓએ પુસ્તકેની હાથે જ નકલ ઉતારી લેવાની. તેમાં તમને ખ્યાલ હશે મને પણ તની તાલીમ મળી. પરંતુ વ્યક્તિને સામાજિક સગવડને અભાવે તપ કરવું પડે એવી પરિસ્થિતિ તેને માટે અથવા વિદ્યાર્થી માટે ન હેવી જોઈએ.”
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૬
જન સાહિત્ય સમારોહ યુનિવર્સિટીમાં ચેર
શ્રી શાસ્ત્રીએ જૈન સાહિત્યની સમૃદ્ધિ સુરતમાં અખૂટ છે એની વિસ્તૃત માહિતી રજૂ કરી તેને ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ઇતિહાસને મહત્ત્વના અગલે બે મહિમા કર્યા હતા અને કહ્યું હતું કે “જૈન સમાજ સમૃદ્ધ છે. અનેક અર્થોમાં સમૃદ્ધ છે. તે બધા અર્થોને સમન્વય કરીને એક વ્યવસ્થા એવી વિચારવી જોઈએ જે સાહિત્ય, જૈન સમાજ અને બૃહદ્ સમાજની દષ્ટિએ ઉપકારક નીવડે. જૈન સાહિત્યની સમૃદ્ધિ અંગે આયોજન કરવું હોય તો સંગ્રહસ્થાન જોઈએ. યુનિવર્સિટીમાં સાહિત્યની “ચેરીની યોજના પણ વિચારી શકાય. દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જૈન સાહિત્ય માટે ચેર (સંશાધન વિભાગ) સ્થાપવાનું વિચારાય તે યુનિવરિંટી તે અંગે ભૌતિક સાધનોની સગવડ આપવા તૈયાર છે.” પરિષદના પ્રમુખનું વ્યાખ્યાન
પ્રમુખપદેથી ડે. ભેગીલાલ સાંડેસરાએ વ્યાખ્યાનારંભે સદ્દગત આગમપ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજી, મહામાનવ મુનિશ્રી જિનવિજયજી તથા ઋષિસમા પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી જેવી મહાન મનીષી અને અપરિગ્રહી જ્ઞાનતપસ્વીઓની ચરણસેવાનું સાદર સ્મરણ કરીને કહ્યું: “સુરત કેવળ ગુજરાતનું જ નહિ, પશ્ચિમ ભારતનું એક અદ્ભુત શહેર છે. આ શહેરે જોયા છે એવા વારાફેરા બહુ ઓછાં શહેરેએ જોયાં હશે.” સુરતને નર્મદનગરી તરીકે ઓળખાવીને ડે. સાંડેસરાએ
તાપી દક્ષિણ તટે, સુરત મુજ ઘાયલ ભૂમિઃ
મને ઘણું અભિમાન, ભેય તારી મેં ચૂમી.. કવિ નર્મદની એ કાવ્યપંક્તિ ઉદૂગારી એ વીર નરને સંભાર્યો હતે. “નંદશંકર જીવનચરિત્ર” સંદર્ભે શ્રી નંદશંકર મહેતાને યાદ કર્યા હતા અને કહ્યું હતું કે “જમીન એ પ્રદેશ પ્રદેશ વચ્ચે ભેદ પાડે છે ત્યારે પાણી દેશ અને પરદેશને જોડે છે. જગતભરમાં મહાસાગર વાહન
Page #56
--------------------------------------------------------------------------
________________
તૃતીય જૈન સાહિત્ય સમારાહ
૩૭
વ્યવહાર માટે જબરદસ્ત અવકાશ નિર્માણ કરે છે. સુરત એ પશ્ચિમ ભારતનું, અરબસ્તાન અને યુરાપ સાથે જોડનારુ શહેર છે. સુરત એ દક્ષિણ ગુજરાતનું કાશી છે. સુરત અને તેની આસપાસનાં નગરામાંના પારસી વિદ્યાનાએ પારસી ધર્માંત્ર થાના જૂની ગુજરાતી અને સંસ્કૃતમાં અનુવાદ કર્યાં છે. સાણ બંદરે પારસીએ ઊતર્યાં. તેમણે ઈરાન સુધી સંસ્કૃત વિદ્યાને પ્રચાર કર્યાં. સુરત અને રાંદેરમાં સંસ્કૃત, પ્રાકૃત તથા જૂની ગુજરાતીમાં ત્ર'થા રચાયા છે. અર્વાચીન કાળમાં જૈન આગમાની વાચના થઈ છે, તેમાં સુરતનું ઘણું માટું પ્રદાન છે. મૂળ કપડવંજના વતની મડ઼ાન વિદ્વાન આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે સુરતને પોતાની કભૂમિ બનાવી આગમનાં નવ ગા ઉપર ટીકા લખી. આગમવાચનાનું પ્રચંડ કા તેમણે એકલે હાથે કર્યું. અને તે કાર્ય સુરતમાં વસીને કર્યું. '
''
જૈન સાહિત્ય
ૐા. સાંડેસરાએ તે પછી જૈન સાહિત્ય વિશે એક સ્પષ્ટતા કરતાં કહ્યું : “ જૈન સાહિત્ય એટલે જૈન વિદ્યાનાએ કેવળ ધાર્મિક વિષય પર જ નહિ, કેાઈ પણ વિષય પર લખેલું સાહિત્ય, જૈન સાહિત્ય એટલે જૈન આગમ, જૈન સૂત્રેા. જ્ઞાનના જેટલા જેટલા વિષયા ખેડાયા છે જેમાં આયુર્વેદ અને જ્યેાતિષને પણ સમાવેશ થાય છે. તેમાંના એક પણ વિષય એવા નથી જે જૈનાને હાથે ન ખેડાયે। ઢાય. દુનિયાભરમાં જ્યાં જયાં ધર્મસ્થાન છે, ત્યાં વૈદક અને જ્યાતિષ ઉપર ભાર મુકાયા છે. જૈતા દ્વારા ન ખેડાયેા હાય – પ્રાકૃતમાં અને સસ્કૃતમાં -એવા કાઈ જ વિષય નથી. (ૐ), સાંડે સરાએ આ હકીકતનું અશ્વવેષનાં નાટકોના નિર્દેશથી સમર્થન કર્યું... હતું.) જૈન સાહિત્ય રચનારા બધા જ કાંઈ જૈન સાધુએ ન હતા. જૈન આગમ એ પરપરાધી વિકસેલી વીતરાગની વાણી છે. જૈન આગમમાં બધું એક સાથે અષિલેખારૂઢ થયું છે.’
Page #57
--------------------------------------------------------------------------
________________
૩૮
જન સાહિત્ય સમારોહ મહત્ત્વનાં સૂચન
ડૉ. સાંડેસરાએ એક કાળે અપરિગ્રહની વિભાવના ગ્રંથને પણ આવરી લેતી હતી તે હકીકતને ઉલેખ કરીને જણાવ્યું કે “જ્ઞાનની સાધના માટે સમય જતાં આવશ્યક લેખાતાં પુસ્તકો લખાવા માંડયાં અને સંઘરાવા લાગ્યાં. જૈન સમાજમાં ગ્રંથનું જ્ઞાનલેખે મૂલ્ય એટલું બધું છે કે છાપેલા અક્ષરોવાળાં છાપાં ઉપર પગ પણ ન મુકાય”
પાટણમાં આગમપ્રભાકર શ્રી પુણ્યવિજયજીએ કરેલા કામને તથા ટીકારૂપે લખાયેલી ચૂર્ણિની ખીચડિયા ભાષાના જ્ઞાનના ક્ષેત્રે અતિહાસિક સાતત્યના સંદર્ભમાં ઉલ્લેખ કરીને તથા વલભીથી માંડીને પાટણ, સુરત અને આજે મહાવીર જૈન વિદ્યાલયમાં થઈ રહેલા સંશોધનકાર્યને તેમજ શ્રી ચીમનલાલ દલાલે પાટણના ભંડારેમાંના ગ્રંથોનું જે સંશોધનકાર્ય કર્યું છે તેને તેમણે વિગતે નિર્દેશ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે “શ્રી દલાલે કર્યું છે તેવું કામ સુરતના જેન ભંડારોમાંના ગ્રંથેના સંશોધનનું કામ હાથ ધરાવું જોઈએ. બીજે
ક્યાં ય ન મળતા પ્રાચીન જૈન ભંડારોમાંના જૈનેતર ગ્રંથનું પ્રકાશન પણ થવું જોઈએ. ડાક પણ એવા વિદ્યાર્થીઓ ઊભા થવા જોઈએ જેઓ પોતાના પુરોગામી વિદ્રાનેને ખભે ઊભા રહી તેમના સંશોધનકાર્યને આગળ ચલાવે, આ કામ ભક્તિપૂર્વક અને નિષ્ઠાથી થવું જોઈએ.”
વિદ્વાનનું પુષ્પહારથી સન્માન અને આભારદર્શનથી જેને સાહિત્ય સમારોહનું ઉદ્દઘાટન સમારંભ સમાપ્ત થયા. તે દિવસે રાત્રે સુરત વિશા શ્રીમાળી જૈન જ્ઞાતિ મહિલા મંડળ તરફથી મનરંજન કાર્યક્રમ યોજાયો હતો. વિભાગીય બેઠકો
સમારેહપ્રસંગે યોજવામાં આવેલી પ્રથમ અને બીજી વિભાગીય
Page #58
--------------------------------------------------------------------------
________________
તૃતીય જૈન સાહિત્ય સમારોહ
૩૯ બેઠક તા. ૨૦ મી ડિસેમ્બરે સવારે અને બપોરે અખિલ હિંદ મહિલા પરિષદ સભાગૃહમાં યોજાઈ હતી. પ્રથમ બેઠકનો વિષય હતો જૈન તત્વજ્ઞાન'. તેના અધ્યક્ષપદે હતા બનારસ હિંદુ યુનિવર્સિટીમાંના દર્શનશાસ્ત્ર વિભાગના વડા ડો. સાગરમલજી એન. બીજી બેઠકને વિષય હતા જૈન ઇતિહાસ અને કળા'. તેના અધ્યક્ષપદે હતા. ઇતિહાસ, સ્થાપત્ય અને સંશોધનક્ષેત્રના ભારતભરમાંના એક અગ્રણી વિદ્વાન હૈ. હરિપ્રસાદ શાસ્ત્રી, ત્રીજી બેઠક રવિવારે સવારે “સમૃદ્ધિ (નાનપરાઃ સુરત)માં મળી હતી. તેનો વિષય હતે “જૈન સાહિત્ય, તેના અધ્યક્ષપદે હતા અસાધારણ વિદ્યાવ્યાસંગી વિદ્વાન શ્રી અગરચંદજી નાહટા. તેમણે અત્યારસુધીમાં પાંચ હજારથી પણ વધુ લેખો લખ્યા છે. તેમની સ્મૃતિ અદ્ભુત રીતે સતેજ છે.
પરિસંવાદમાં રજૂ કરવા માટે ઘણું નિબંધ આવ્યા હતા. તેમાંના સોળ નિબંધ સંક્ષેપમાં વંચાયા હતા. જે ચાર નિબંધકારે અનુપસ્થિત હતા તેમના નિબંધોને વસ્તુસાર ડો. રમણલાલ શાહ સંક્ષેપમાં રજૂ કર્યો હતેા. પરિવારની પ્રથમ બેઠક
પરિસંવાદની પ્રથમ બેઠકના આરંભે વિદ્વાન ચિંતક અને લેખક શ્રી દલસુખભાઈ માલવણિયાએ ડે. સાગરમલ જૈનને પરિચય કરાવ્યો. હતો. ડો. સાગરમલ જૈન બનારસ હિંદુ વિદ્યાપીઠમાં પ્રજ્ઞાચક્ષુ પડિત સુખલાલજીસ્થાપિત દર્શન-સંશોધન વિભાગના વડા છે અને તત્વજ્ઞાનના અધ્યાપક છે. તેઓ દાનશાસ્ત્રના પીએચ. ડી. છે. જૈન તત્વજ્ઞાન
- ડે. સાગરમલ જૈને પિતાના વ્યાખ્યાનમાં કહ્યું હતું કે “દર્શનના ક્ષેત્રમાં ધ્યાનમાં આવતી પહેલી વાત એ છે કે આપણે ત્યાં દર્શનનું અધ્યયન અધ્યાત્મને અનુલક્ષીને પરંપરાગત સ્વરૂપમાં થતું આવ્યું
Page #59
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ છે. જૈન દર્શનનો પણ અભ્યાસ એ રીતે થતો હતો. ખરું જોતાં, જેમ કોઈ પણ દર્શન તેમ જૈન દર્શનનો અભ્યાસ પણ અન્ય દશનેના પરિપ્રેક્ષ્યમાં થવો જોઈએ, કારણ કે કોઈ પણ દર્શન શૂન્યમાંથી પ્રગટ થતું નથી. દર્શનને અભ્યાસ કરતી વેળા કયા ક્રમમાં તેને વિકાસ થયો તે પણ જેવું–તપાસવું જોઈએ. એ ખરું કે એકને જાણે છે તે સર્વને જાણે છે. આત્માને જાણે છે તે પરમાત્માને જાણે છે. લેભ, મેહ, માયા ઇત્યાદિ કષાયો પૈકી કોઈ એક કષાયને અભ્યાસ કરો તે બીજા કષાયોને ખ્યાલ આવે. જૈન આગમોને ઈતિહાસના સંદર્ભમાં જેવાં ઘટે.” આત્મા શુ છે?
સાગરમલ જેને વધુમાં કહ્યું હતું: “ભગવતીસૂત્રમાં ગૌતમસ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો કે “આત્મા શું છે?” ભગવાન મહાવીરે જવાબ આપ્યો કે “આમા સામાયિક છે. આત્માનું લક્ષ્ય સામાયિકને પ્રાપ્ત કરવાનું છે” આજની વિજ્ઞાનની દષ્ટિથી જોઈએ તો આત્મા શું છે? આત્મા સ્વતંત્ર વસ્તુ છે. આપણે જે કંઈ છીએ તે જડચેતનને સંગરૂપ છીએ. એ એક વિશિષ્ટ અવસ્થા છે. ચેતના શું છે? જે “મની'(પસા)ની પરિભાષા છે કે “મની ઈઝ વૉટ મની ડઝ.” તેમ ચેતનાનું લક્ષણ એ છે કે એ જે કરે છે તે જ એનું લક્ષણ છે– કોલ્યુસનેસ ઈઝ વોટ કાશ્યસનેસ ડઝ. દરેક વસ્તુ સમતુલન પ્રાપ્ત કરવા ઇચ્છે છે. મન શું કરે છે? મન તેનાથી મુક્ત રહીને શાંતિ તરફ જવા ઈચ્છે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય એ ચેતનાનાં લક્ષણ છે. સમ્યક જ્ઞાન, સમ્યફ દર્શન અને સમ્યફ ચારિત્ર્ય દ્વારા ચેતનેનું સમતુલન જળવાઈ રહેવું જોઈએ નેત્ર છે તો વસ્તુનું સ્વરૂપ જોઈ શકીએ છીએ. પદાર્થનું સ્વરૂપ જોતાં ઠેષનો વિક્ષેપ આવે તો સમતુલા ડગી જાય. આથી દષ્ટિ સંપૂર્ણપણે અથવા અશેષપણે રાગદ્વેષવિવર્જિત એવી નિર્મળ જોઈએ.
Page #60
--------------------------------------------------------------------------
________________
તૃતીય જૈન સાહિત્ય સમારોહ
“દર્શનનું અધ્યયન આધુનિક સમાજના ઉપયોગની દષ્ટિએ આધુનિક દર્શનના પરિપ્રેક્ષયમાં થવું જોઈએ. બીજી રીતે કહીએ તે દર્શનને આધુનિક સંદર્ભમાં, સમાજના સંદર્ભમાં જોવું જોઈએ. કારણ, સામાજિક દષ્ટિએ દર્શનની કશીક ઉપયોગિતા છે. દર્શનની અવધારણાને જીવન સાથે સંબંધ હોવો જોઈએ આથી દાર્શનિક અવધારણાનું જીવનના અને સામાજિક સંદર્ભમાં મૂલ્યાંકન થવું જોઇએ. જેન દાર્શનિક સિદ્ધાંતને આધુનિક સંદર્ભમાં મૂલવવા જોઈએ.” આત્માને શી રીતે જાણવો?
ડો. જેને વિશેષમાં કહ્યું : “આત્માને શી રીતે જાણું ? આ આત્માની પિછાન એ એક સુદી જ્ઞાનયાત્રા છે. આત્માને સીધેસધો કઈ જાણી શકતો નથી. ઇન્દ્રિય કે મન દ્વારા તે પકડાતો નથી. તો હવે “સજેટને “એન્સેટ' બનાવવાની જરૂર છે. આત્માને ન જાણી શકાય તો યે અનામને તો જાણી શકાય છે. જે પ્રજ્ઞાથી પર–અલગ થઈ જાય તો શેષ જે રહેશે તે આત્મા હશે. આપણે આપણું એકેએક મર્યાદા, નિર્બળતા, ભાવના તથા વૃદ્ધિના દ્રષ્ટા થવું જોઈએ. આ પણે આપણી જાતના સાક્ષી થવાની જરૂર છે. આપણને ક્રોધ થતો હોય તે કૅધ પ્રત્યે જાગ્રત થવું જોઈએ. કૈધ પ્રત્યે જાગ્રત થવું અને ક્રોધ કરે એ બે એકસાથે બની શકશે નહિ.. આપણે આપણી જાતને દ્રષ્ટાભાવથી એટલે કે સાક્ષીભાવથી જેવી જોઈએ. દર્શકની સ્થિતિમાં રહીને સંસારનો અનુભવ કરવો જોઈએ. અર્થાત્ સંસારના અનુભવ અનાસક્તભાવથી કરવો જોઈએ અથવા અનાસક્ત રહીને સંસાર અનુભવો જોઈએ, ભગવો જોઈએ.”
ડો. સાગરમલજી જૈનના વ્યાખ્યાન પછી નિબંધોનું વાચન થયું હતું. જૈન આગમામાં જ્ઞાન–પ્રમાણના સમન્વયને પ્રશ્ન
પ્રો. કાનજીભાઈ પટેલે (પાટણ) જૈન આગમાં જ્ઞાન-પ્રમાણુના
Page #61
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ સમન્વયને પ્રશ્ન એ વિશેના નિબંધમાં સહુ પ્રથમ આગમમાં જ્ઞાનવિચારના વિકાસની ત્રણ ભૂમિકાઓ-પ્રથમ આમિક અને બાકીની બે તાર્કિક સમજાવી હતી. તે પછી તેમણે આગમિક અને તાર્કિક એમ બંને પદ્ધતિએ સમગ્ર જ્ઞાનવૃત્તિનું નિરૂપણ થયેલું હોવા છતાં ક્યાંય એ બે પદ્ધતિઓનો પરસ્પર સમન્વય કરાયેલો જણાતો નથી એમ કહીને જ્ઞાન અને પ્રમાણના સમન્વયના પ્રશ્નની વિચારણા કરી હતી. તેમણે સુખદુઃખાદિને વિષય કરનાર માનસજ્ઞાન તે પ્રત્યક્ષ, અને અનુમાન ઉપમાન આદિ માનસશાન તે પરોક્ષ – આ બંનેને પૂર્ણ સમન્વય કેવી રીતે થઈ શકે તેની વિચારણા કરી હતી. ઉપરાંત મતિજ્ઞાન તરીકે વર્ણવતું ઇન્દ્રિયજન્ય જ્ઞાન જે પ્રત્યક્ષ કહેવાયું છે તથા મતિ અને શ્રુત જે બંનેને પરાક્ષ જ્ઞાન કહેવાયું છે, તે બેને સમન્વય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ અને દિગમ્બર આચાર્યોમાં ભકારક અકલંકે કઈ રીતે કરી બતાવ્યો છે અને તે સમન્વય કેટલો બધે અસંદિગ્ધ છે તે સમજાવ્યું હતું. ડશાસ્ત્ર અને જૈન ધર્મગ્રંથ
ડો. રમેશ સી. લાલને (મુંબઈ) “ધ કન્સેપ્ટ ઑફ જૈન પાનોલોજી, એઝ પેપાઉન્ટેડ ઈન ધ થિસિસ પીલજી એન્ડ જેન ક્રિશ્ચર્સ' એ શીર્ષક હેઠળ લખેલો નિબંધ વાંચતાં જૈન ધર્મગ્રંથમાં વિજ્ઞાનની શી વિભાવના છે તેની વિસ્તારથી વિચારણા રજૂ કરી હતી. તેમના વક્તવ્યને સાર એ કે “દડાશાસ્ત્ર એ અપરાધવિજ્ઞાનનું એક અંગ છે અને ગુનાઓ શાથી થાય છે તથા તે કઈ રીતે અટકાવી શકાય એ સમસ્યા સાથે તેને સંબંધ છે. જૈન દ શાસ્ત્રમાં કર્મ સામેના સંઘર્ષમાં અપનાવવા ઘટતા યૂહ અથવા ફૂટ નીતિ તરીકે તેની વિચારણા થઈ છે. જૈન ધર્મગ્રંથ પ્રમાણે દડશાનું મૂળ અને ઉદ્દભવ સપ્ત દંડનીતિમાં હ્યાં છે” વક્તાએ એ ખાસ જાણવા જેવું એ કહ્યું કે જૈન દડવિજ્ઞાન અથવા દંડશાસ્ત્રની
Page #62
--------------------------------------------------------------------------
________________
તૃતીય જૈન સાહિત્ય સમારોહ
૪૩
વ્યાખ્યામાં શિક્ષાની ભાવનાને જ સદંતર લેપ કરવામાં આવ્યા છે. જૈનદર્શનમાં કઈ પણ વ્યક્તિને તેના કોઈ પણ અપરાધ યા દુષ્કૃત્ય માટે કઈ પણ પ્રકારની સજાને નિર્દેશ નથી ને તેનું કારણ હૃદય પરિવર્તનની અમર આશા અને શ્રદ્ધામાં રહ્યું છે ગમે તેવા ભયંકરમાં ભયંકર અપરાધીને શિક્ષા નહિ પણ ક્ષમાની હિમાયત કરવામાં આવી છે. કર્મનું જે ફળ આવવાનું હોય તે ધર્મથી ટાળી. શકાય છે એવી એક માન્યતા છે. તે સાથે જૈન દંડશાસ્ત્રમાં સંવર અને આશ્રવ થકી વ્યક્તિની ગુનાખેર વૃત્તિ અને વલણ અટકાવ-- વાની કેશિશ કરવાનું સૂચવ્યું છે. આ વસ્તુનું ભાવાત્મક દૃષ્ટિએ સામાજિક મહત્ત્વ ઘણું બધું સ્વીકારાયું છે. જૈન ધર્મમાં સ્યાદ્વાદ
શ્રી જયેન્દ્ર શાહ (મુંબઈ) જૈન ધર્મમાં સ્યાસ્વાદ એ વિશેનો. પિતાને અભ્યાસ પૂર્ણ નિબંધ વાંચતાં સ્યાદવાદ કે અનેકાન્તવાદની વ્યાપક દષ્ટિ જનદર્શનમાં ક્યાં ક્યાં સ્પશે છે અને વ્યવહાર તથા અધ્યાત્મમાં આ દષ્ટિનું શું મહત્ત્વ છે તે તપાસવા ઉપક્રમ રાખે. હતો. ભિન્ન ભિન્ન દષ્ટિબિન્દુથી વસ્તુને અવલોકવાની પદ્ધતિને અનેકાન્તવાદ અથવા સ્યાદ્દવાદ કહે છે એ મ વ્યાખ્યા કરીને વક્તાએ “સ્યાદ્વાદ એ સંશયવાદ નથી પરંતુ તે વસ્તુદર્શનની વ્યાપક કળા આપણને શીખવે છે” એ આચાર્ય આનંદશંકર ધ્રુવનું મંતવ્ય ટાંકીને ઉત્પત્તિ, સ્થિતિ અને લય-પદાર્થના આ ત્રણ ધર્મોની આત્માને સંદર્ભે સમજ આપી હતી. તેમણે કહ્યું કે “આત્મા મૂળ દ્રવ્યરૂપ.. નિત્ય છે. કિન્તુ અવસ્થાભેદે તે અનિત્ય છે. માણસ મૃત્યુ પામે
એટલે એ દેવ થયો એમ કહીએ છીએ. મૃત્યુ પામતાં તેના મનુષ્ય પર્યાયને નાશ થયો અને દેવ પર્યાયની ઉત્પત્તિ થઈ. આમ જન દર્શનમાં આત્માને નિત્ય અને પરિણામી. માનવામાં આવ્યો છે.” એમ કહ્યા પછી વક્તાએ, જૈન દર્શનમાં જેને “સપ્તભંગી' (જુદી જુદી
Page #63
--------------------------------------------------------------------------
________________
૪૪
જૈન સાહિત્ય સમારેહ
સાત કથનરીતિ ) કહેવામાં આવે છે તે પાંચ સમવાય કારણે! કાળ, સ્વભાવ, પૂર્ણાંક, ઉદ્યમ અને નિયંત્તિ-નિશ્ચયદૃષ્ટિ અને વ્યવહાર. દૃષ્ટિ, પાંચ પ્રમાણ અને સાત નય વગેરે વિશે વિસ્તારથી કહ્યું હતું. સ્યાદ્વાદવિષયક સાહિત્ય વિશે વાત કર્યાં પછી વક્તાએ અન્ય દનેમાં પણ સ્યાદ્વાદને મળતી આવતી પદ્ધતિની વાત કરીને અંતમાં સ્યાદ્વાદની જીવનમાં મેટામાં મેટી ઉપકારકતા શી છે તેનેા પરિચય આપ્યા હતા.
સાધનાકે નયા આયામ
ૐા. શેખરચન્દ્ર જેતે સાધનાકે યા આયામ' એ વિશેના પોતાના નિબધમાં સાધનાપથની યાત્રા - સામાયિક બહિર્જગતથી આંતરજગતની યાત્રા – કઇ રીતે કરવી ઘટે તે, સ્ત્યને તત્ત્વની બારીમાંથી ( પર ંપરાની ખારીમાંથી નહિ ) વિલેાકવા ઉપર ભાર મૂકીને નિરપેક્ષ વૃત્તિ અને નિવિચારયાગના મહિમા કર્યાં હતા.
અપરિગ્રહ અને પરિગ્રહ પરિમાણ
પ્રા.તારાબહેન શાહે અપરિગ્રહ અને પરિગ્રહ પરિમાણ' એ વિષય પને પેાતાને નિષધ વાંચતાં સર્વપ્રથમ અપરિગ્રહ અને અહિંસા બંને પરસ્પર પૂરક હાવાનું જણાવીને, અપરિગ્રહને અહિંસાની આધારશિલા તરીકે મહિમા કર્યાં હતા. જૈન શાસ્ત્રાનુસાર પરિગ્રહના મુખ્ય સંબંધ મનની વૃત્તિ સાથે હોવાનું જણાવીને વક્તાએ તેને પાપના મૂળ તરીકે એળખાવી તેનાં અનિષ્ટા વર્ણવ્યાં હતાં. ધનપ્રાપ્તિ સંબંધમાં જૈન ધર્મ સૂચવેલા નિયમાના નિર્દેશ કરીને વક્તાએ ઉપનિષદે અને ગીતાએ તથા ભગવાન મહાવીર, બુદ્ધ અને ગાંધીજી વગેરે વિભૂતિઓએ તપ તથા સયમ ઉપર મૂકેલા ભારનુ હત્ત્વ દર્શાવ્યું હતું. ધન સંબધમાં ગાંધીજીની ટ્રસ્ટીશિપની વનાને દઢાવી હતી, ક!રણ કે ધન ઉપર સ્વામીત્વ રાખવામાં શીલ
Page #64
--------------------------------------------------------------------------
________________
તૃતીય જૈન સાહિત્ય સમારોહ
૪૫ નથી, તપ નથી અને સંયમ નથી. કાર્લ માસે પણ ભગવાન. મહાવીરની “સ્વામીત્વના ઉમૂલન'ની ભાવનાને અનુરૂપ કરેલા ઉોધનને વક્તાએ ઉલ્લેખ કર્યો હતો. ભગવાન મહાવીરે મર્યાદિત પરિગ્રહના અતિચારને પણ જે વિચાર કર્યો હતો તેનો પરિચય કરાવી. વક્તાએ આચારશુદ્ધિ અને મર્યાદિત પરિગ્રહ માટે દર્શાવેલાં ત્રણ વ્રતોઃ (૧) ઈચ્છા પરિમાણ વ્રત, (૨) દિશા પરિમાણ વ્રત તથા. (૩) ભગપગ પરિમાણ વ્રત–ની સમજણ આપી પરિગ્રહના આંતરબાહ્ય પ્રકાર વર્ણવ્યા હતા. તેમણે કહ્યું: “ધનધાન્ય, જમીનજાગીર, ઝવેરાત વગેરેને સંગ્રહ તે બાહ્ય પરિગ્રહ છે. ક્રોધ, લોભ, મેહ, અહંકાર, આ બધા માનવમનના દુર્ભા, તથા તૃષ્ણા ઇત્યાદિ. વિકારી ભાવે તે સૂકમ પરિગ્રહ છે. મારું તે જ સાચું” એવો સ્વમતાગ્રહ અને જેટલું સાચું તેટલું મારું' એવે વૈચારિક પરિગ્રહ. તથા સાંપ્રદાયિકતા, રાષ્ટ્રીયતા, શરીરબળ, સત્તાકાંક્ષા અને ધનવાનની ખુશામત આ સર્વ પણ સૂક્ષ્મ પરિગ્રહે જ છે.” વધારે પડતું કમાઈને દાન કરવું તે કીચડમાં પગ મૂકીને ઘેવા સરખું છે એ આચાર્ય હરિભદ્રસૂરિનું મંતવ્ય રજૂ કરીને વક્તાએ દાન કરતાં પણ ત્યાગ અને એ રીતે અપરિગ્રહને મહિમા કર્યો હતે. જૈન ઇતિહાસ અને કળા
બપોરે મળેલી બીજી બેઠકને વિષય હતો જૈન ઈતિહાસ અને કળા.” સમારોહના પ્રમુખ ડો. ભોગીલાલ સાંડેસરાએ બેઠકના વિભાગીય અધ્યક્ષ ડો. હરિપ્રસાદ શાસ્ત્રીને પરિચય કરાવ્યો હતો.. ડો. હરિપ્રસાદ શાસ્ત્રીએ “ગુજર તનાં પ્રાચીન ઇતિહાસ, સ્થાપ ય શિ૯૫ આદિ કલાઓમાં જૈન ધર્મનું પ્રદાન એ વિષય ઉપરના પિતાના ઊંડા અભ્યાસપૂર્ણ વ્યાખ્યાનમાં કહ્યું હતું કે “પ્રાગૈતિહાસિક પાષણયુગીન સંસ્કૃતિમાં જૈન સંપ્રદાય જેવા સંપ્રદાય હેવાનું જાણવા મળ્યું નથી. પુરાતત્વીય સ્થળતપાસમાં તથા ઉખનને દ્વારા આદ્ય
Page #65
--------------------------------------------------------------------------
________________
જેન સાહિત્ય સમારોહ ઐતિહાસિક સંસ્કૃતિને દર્શનમાં પણ જૈન અને બૌદ્ધ સંપ્રદાયોનાં વિશિષ્ટ લક્ષણ નિશ્ચિત સ્વરૂપે ભાગ્યે જ દેખા દે છે.”
ગુજરાતને પ્રમાણિત ઇતિહાસ મૌર્ય કાળથી શરૂ થાય છે એમ કહીને વક્તાએ મૌર્ય રાજ અશોકના પત્ર સંપ્રતિએ ગુજરાતમાં શત્રુંજય ઉપર, ભૃગુકચછમાં તથા ગિરનાર ઉપર જિનાલય બંધાવ્યાં હોવાને જૈન અનુશ્રુતિમાં ઉલ્લેખ હોવાનું જણાવ્યું હતું. તે સાથે તેમણે વધુમાં કહ્યું હતું : “એમ છતાં સ્થાપત્યની અનિહાસિક દષ્ટિએ એટલાં જ પ્રાચીન ગણાય એવાં કાઈ મંદિર હજી મળ્યાં નથી.”
“ગુજરાતના ઈતિહાસના સુદીર્ધ પ્રાચીનકાળ ક્ષત્રપાલમાં ક્ષહરાત કુલના પ્રસિદ્ધ રાજ નહપાનના સિક્કા રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં મળ્યા હોવાનું તથા મહારાષ્ટ્રમાં એના સમયના અભિલેખ મળ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું. પાલીતાણા, ભરૂચ, ઢાંક, સ્તંભનક (હાલનું થાણે), શંખપુર વગેરે સ્થળે આ કાળ દરમિયાન જૈન તીર્થો તરીકે ખ્યાતિ ધરાવતા હોવાનું કહ્યા પછી એમ પણ કહ્યું હતું, કે એ કાલનું સ્થાપત્યસ્વરૂપ ધરાવતાં ચણતરી જિનાલય મળ્યાં નથી જૂનાગઢ પાસેની બાવાપ્યારા ગુફાઓ જૈન સંપ્રદાયની હોય એ સંભવિત ખરું, છે જ એમ નિશ્ચિત નહી કહેવાય. પરંતુ ઢાંક જિ. રાજકેટ)ની ગુફાઓમાં આદિનાથ શાંતિનાથ, પાર્શ્વનાથ તથા મહાવીર સ્વામી વગેરેની પ્રતિમાઓ કંડારેલી હાઈ એ ગુફાઓ -જૈન સાધુઓ માટે નિર્મા) હોવાનું નિશ્ચિત છે. આકે.ટા(વડોદરા) માં મળેલી ઊભા આદિનાથની ખંડિત ધાતુપ્રતિમા સવા તીર્થકરની સહુથી જૂની જ્ઞાતી પ્રતિમા છે.
વલભીને નાશ થવાનું જાણતાં ત્યાંના જૈન સંઘના ચિંતાયક વર્ધમાનસૂરિની સૂચનાથી ત્યાંની જૈન પ્રતિમાઓ અન્યત્ર ખસેડાઈ એમ કહ્યા પછી વક્તાએ મૈત્રકકાનું સ્થાપત્યસ્વરૂપ ધરાવતું કોઈ જિનાલય હજી ગુજરાતમાં મળ્યુંભથી, પરંતુ આકોટામાં આ કાળની
Page #66
--------------------------------------------------------------------------
________________
તૃતીય જૈન સાહિત્ય સમારેહ
૪૭
અનેક ધાતુ પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે એમ જણાવ્યું હતું. કનૈાજના રાજા નાગભટ રાજાએ અહિલપુર, મેાઢેરા વગેરે સ્થળાએ જિનાલય બધાવ્યાં હત', એમ જણાવ્યા પછી વક્તાએ સાલકી કાળમાં ગુજરાતમાં જૈન ધર્મના ઘણા અભ્યુદય થયેા હેવાનું જણાવીને અર્બુદગિરિ ઉપર દંડનાયક વિમલે આદિનાથ ચૈત્ય બંધાવ્યું હેાવાનું કહ્યું હતું.
સિદ્ધરાજ જયસિંહનાં પ્રેરણા અને પ્રેસાહનથી હેમચન્દ્રાચાયે તૈયાર કરેલું સિદ્ધહેમ શબ્દાનુશાસન' તથા 'હૂઁચાશ્રય'માં સાલકી રાજાઓના થયેલા ચરિત્રનિરૂપણને ઉલ્લેખ કર્યા પછી કુમારપાળે જૈન ધર્માંતા અંગીકાર કર્યાં તથા પ્રભાસના સામનાથને જીર્ણોદ્વાર કર્યાં એ હકીકત કહીને વક્તાએ વધુમાં જણાવ્યું હતું કે ભીમદેવ રાજાના સમયમાં જૈન ધર્મના પરમ ઉપાસક વસ્તુપાલે શત્રુંજય ઉપર ઋષભદેવની આગળ ઇન્દ્ર મંડળ અને તેની ભંતે બાજુએ પાર્શ્વનાથ તથા પુંડરિકની નવી મૂર્તિ આ કડારાવી હતી. તેજપાલે આબુ ઉપર દેરાસર ખ"ધાવ્યું તે તથા મદિરના સ્ત`ભેા, ગૂઢ મંડપના મુખ્ય દરવાજાની બે બાજુએ સુ ંદર નકશીવાળા એ ગેાખલા વગેરેમાં વર્તાતા મનેાહારી શિલ્પસોદિયા નિ દે શ કરી ૐા. શાસ્ત્રીએ ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં તેમજ સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રકલામાં જૈન ધર્મના અનુયાયીઓ, પ્રભાવ, તથા પ્રોત્સાહકાએ કેવુ ગણનાપાત્ર પ્રદાન કર્યું છે તે જણાવ્યું હતું.
ન લાભન્ન
6
શ્રી નમાલાલ વસા(મુંબઈ)એ જૈન લાવૈભવ વિશેના માતાને નિબધ વાંચતાં પ્રત્યેક ભારતીય નાગરિક ગૌરવ લઈ શકે એવે1 વિરાટ કલાવૈભવ જેનેએ નિર્માણ કર્યાં હવાનું તથા જૈન ધર્મની કલાકૃતિઓના ઇતિહાસ છ હાર વર્ષ જૂને હેવાનું જણામીતે જૈન કલાની ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ઝાંખી કરાવી હતી.
.
Page #67
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારાડ
વક્તાએ જૈન કલા તથા સ્થાપત્યની ઝાંખી કરાવતી ખ'ડિગિર તથા ઉદયગિરિની ગુફ઼ા, મથુરાના કંકાલી ટીબા અને ત્યાંની શિલ્પસમૃદ્ધિ, મથુરામાંના ગાંધારછાપની જૈન કલાના અવશેષો તથા બિહાર, ઉત્તરપ્રદેશ, ગુજરાત વગેરે પ્રદેશામાં પ્રાપ્ત થયેલા જૈન કાંસ્યકલાના અસ`ખ્ય નમૂનાઓ વગેરેને વિગતે ઉલ્લેખ કરીને આજી, કુંભારિયા, અચલગઢ, રાજસ્થાન, રાણકપુર વગેરે વિસ્તારામાંનાં દેરાસરાની શિલ્પસમૃદ્ધિ, કર્ણાટકની બાહુબલિની વિરાટ પ્રતિમા, ચિતાના કીતિ સ્તંભ, શત્રુજય અને ગિરનાર ઉપરનાં દેરાસર વગેરે કલાવૈભવને ખ્યાલ આપીને વક્તાએ જૈન કલાવૈભવની રક્ષા અથે કેટલાંક વ્યવહારુ સૂચને કર્યાં હતાં.
૪૮
શ્રી અગરચંદજી નાહટાએ (ખીકાનેર) મહાભારત ભગવાન મહાવીરના સમયમાં ઇતિહાસરૂપ હતું, તેમ મહાભારતમાં મળે છે તે નિર્દેશે। જૈન ગ્રંથામાં પણ મળે છે વગેરે કહીને ઇતિહાસને સંપ્રદાયના દષ્ટિક્રાણુ છેાડી વિશાળ દષ્ટિથી જોવાની હિમાયત કરી હતી.
શ્રી નટવરલાલ શાહે ( મુંબઈ ) પેાતાના નિખ ધમાં જૈન ધર્મોનાં સ્તાત્રામાંની મગલ ભાવના તથા જૈતાનાં તપવ્રતા અને ધાર્મિક દૃષ્ટિની દિનચર્યાંના રહસ્યની જાણ કરી હતી.
દ્વિતીય બેઠક સમાપ્ત થયા પછી સાંજે સુરતના મેયર શ્રી નવીનભાઈ ભરતિયા તરફથી કાર્પારેશન હૉલમાં સન્માનસમારંભ યેાજાયા હતા તથા રાત્રે બ્યુટી વિધાઉટ *અલ્ટી' તરફથી ફિલ્મ બતાવવામાં આવી હતી, તે ઉપરાંત જૈન તીર્થાની ફિલ્મા પણ ખતાવવામાં આવી હતી. જૈન તીર્થોની ફિલ્માનું આયેાજન તૃતીય જૈન સાહિત્ય સમારેાહની સમિતિએ કર્યુ હતું. તે આયેાજન માટે શ્રી ચંદ્રકાન્ત પી. દોશીને સહકાર મળ્યા હતા.
જૈન સાહિત્ય
તા. ૨૧ મી ડિસેમ્બરે સવારે ચિંતામણિ પાર્શ્વનાથ મદિર
Page #68
--------------------------------------------------------------------------
________________
તૃતીય જૈન સાહિત્ય સમારોહ (શાહપોર) તથા જૈનાનંદ પુસ્તકાલય અને જ્ઞાનમંદિર (પીપુરા)ની મુલાકાત બાદ “સમૃદ્ધિ(નાનપરા)માં સમારેહની ત્રીજી બેઠક શ્રી અગરચંદજી નાહટાના અધ્યક્ષપદે મળી હતી. પરિસંવાદને વિષય હતા જૈન સાહિત્ય.”
આરંભમાં શ્રી ચીમનલાલ એમ. શાહે (“કલાધર) જૈન દર્શનમાં સ્વાદુવાદી વિશે તથા પ્રો. કુમારી ઉ૫લા મોદીએ “ઈશ્વર વિશે જૈન દર્શન” એ વિશે પોતાના નિબંધે વાંચ્યા હતા. પ્ર. ઉ૫લા મેદીએ વેદાંત, શાંકર અને પાતંજલ દર્શનનો ઈશ્વરના સંદર્ભમાં સંક્ષેપમાં ઉલ્લેખ કર્યા પછી જૈન દર્શન ઈશ્વરસંદર્ભે અન્ય સર્વ દર્શનેથી કઈ રીતે જુદું પડે છે તે વિસ્તારથી કહ્યું હતું તેમના વક્તવ્યનો સાર એ હતો કે આ જગત એ ઈશ્વરની રચના નથી. ઈશ્વરમાં જે ગુણોનું આરોપણ થાય છે તે ગુણે પણ તક આગળ ટકી શક્તા નથી. શાંકર મત પણ ટકી શકે એવો નથી. જગતની વ્યવસ્થા ચલાવવા માટે એક કે અનેક ઈશ્વરના અસ્તિત્વની જરૂર નથી. વક્તાએ ઈશ્વર સંબંધમાં જૈનશાસ્ત્રના સિદ્ધાંતોને ધ્યાનાર્હ લેખાવ્યા હતા. તેમણે કહ્યું હતું : “જૈન દર્શન પ્રમાણે મુક્ત જીવ એ જ ઈશ્વર છે. તીર્થકર સાક્ષાત ભગવાન અથવા પ્રત્યક્ષ ઈશ્વર છે.” જૈન સાહિત્યની વિશિષ્ટતાઓ
શ્રી અગરચંદ નાહટાએ પોતાના અધ્યક્ષીય વ્યાખ્યાનમાં કહ્યું હતું : “છેલ્લાં બાવન વર્ષથી જૈન સાહિત્યના સમુદ્રનું મંથન કરતો આવ્યો છું. તેમ કરતાં મને પ્રતીત ક્યું છે, કે જૈન સાહિત્ય અત્યંત વિશાળ છે અને વૈવિધ્યપૂર્ણ છે. જૈન સાહિત્ય વિશે લોકોની જાણકારી ઘણું ઓછી છે. જૈન ધર્મની જૈન સાહિત્ય ઉપર પ્રગાઢ અસર છે. જૈન સાહિત્યને આરંભ જૈન તીર્થકરોની વાણુથી થયો છે. તીર્થકરોએ પોતાની વાણુને પ્રચાર લેાકભાષામાં કર્યો હતો અને તેથી જેન સાહિત્ય એ લેકમેગ્ય સાહિત્ય છે. સંસ્કૃત, પ્રાકૃત અને
Page #69
--------------------------------------------------------------------------
________________
પ0
જૈન સાહિત્ય સમારોહ અપભ્રંશમાં લખાયેલું જૈન સાહિત્ય જીવંત સાહિત્ય છે. તેનામાં પ્રજાને પ્રેરણા આપવાની શક્તિ છે. તે સંતસાહિત્યનું નિર્માણ છે અને તેથી મનુષ્યને જીવનનું ઉત્થાન કરવાનું તેમાં સામર્થ્ય છે. .
જૈન સાહિત્યની વિશેષતા તેની કથાઓ, કહેવતો અને મહાવરાઓમાં વરતાય છે. ઐતિહાસિક દૃષ્ટિએ જોઈએ તો પહેલાં ક્યાસાહિત્ય અને પછી અતિહાસિક સાહિત્ય પ્રગટ થયું.” કણ કણ આચાર્યો થઈ ગયા અને તે દરેકનું શું શું અર્પણ છે તે સર્વ સંક્ષેપમાં કહ્યા પછી શ્રી અગરચંદ નાહટાએ જૈન સાહિત્યની જે અનેક વિશિષ્ટતાઓ છે તે કેટલાક ગ્રંથેના દાખલા આપીને દર્શાવી હતી. શ્રી નાહટાએ સુરતમાં જૈન સાહિત્ય વિપુલ પ્રમાણમાં લેવાનું જણાવીને તેને સંશોધનાથે ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતે. કરવા જેવાં કેટલાંક કામ
શ્રી અગરચંદજી નાહટાના વ્યાખ્યાન પછી શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ (અમદાવાદ) જૈન સાહિત્યના અધ્યયન અને સંશોધન માટે કરવા જેવાં કેટલાંક કામ સૂચવ્યાં હતાં. જેમ કે, તેમણે કહ્યું : શ્રી મેહનલાલ દલીચંદ દેસાઈએ તૈયાર કરેલો માહિતીસભર જૈન સાહિત્યને સ ક્ષિપ્ત ઇતિહાસ, જે હાલ અનુપલબ્ધ છે તે જરૂરી સુધારાવધારા સાથે અથવા મૂળ રૂપે ફરી છપાવવું જોઈએ. તે જ પ્રમાણે જૈન ગુર્જર કવિઓ'ના ચાર ખંડમાં ત્રણ ખડાનું પુનર્મુદ્રણ થવું જોઈએ. પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજીએ સ ખ્યાબંધ ગ્રંથમાં સંપાદકીય નિવેદને તથા પ્રસ્તાવનારૂપ કરેલાં લખાણે. તેમ તેમના સ્વતંત્ર લેખ ગ્રંથસ્થ કરવાં ઘટે. વિદેશમાં જૈન વિદ્યાના અધ્યયન-સંશોધન અંગે થયેલા કામની તથા આપણા દેશમાં વિદ્વાનોએ આ દિશામાં કરેલા કામની માહિતી ગ્રંથસ્થ કરવી જોઈએ. પ્રાકૃત ભાષાને અભ્યાસ શ્રમણ વર્ગમાં ઘટી રહ્યો છે. પ્રાકૃત તથા અર્ધમાગધી ભાષાને અભ્યાસ આગળ વધે તે માટે કશીક વ્યવસ્થા
Page #70
--------------------------------------------------------------------------
________________
૫૧
તૃતીય જૈન સાહિત્ય સમારોહ થવી જોઈએ. લહિયાએ હવે ઓછા થતા જાય છે તે વધુ ને વધુ સંખ્યામાં તૈયાર કરવા જોઈએ. તેમ નહીં થાય તે પ્રાચીન હસ્તપ્રતો એમની એમ પડી રહેશે. કુષ્માપુરચરિયમૂઃ એક અભ્યાસ
પ્રા. અરુણભાઈ જોશી(ભાવનગર)એ “કુમ્ભાપુચરિયમઃ એક અભ્યાસ એ શીર્ષક હેઠળ પિતાને નિબંધ વાંચ્યો હતો. મનોવાંછિત વસ્તુની પ્રાપ્તિ અર્થે ભાવ એ ચિંતામણિરતન સમાન છે એ વાત અનંતસરચિત “સિરિ કુમ્માપુખ્તચરિયમમાં એક સરસ થા દ્વારા કહેવાઈ છે. તેને તત્ત્વાર્થ એ છે કે સાધુ થયા વગર, ગૃહવાસમાં વસતાં વસતાં પણ ભાવ થકી કેવલી થઈ શકાય છે. વક્તાએ એ આખી કથા અત્યંત સંક્ષેપમાં કહી હતી. કુમ્માપુર એક પૌરાણિક કથાનું પાત્ર છે. ભાવનું મહત્ત્વ સમજાવવાનું કથાનું લક્ષ્ય કવિએ કેટલાંક સુંદર પડ્યો. તથા જીવનોપયોગી સુંદર દષ્ટ તેમજ કેટલાંક સુભાષિતો દ્વારા સિદ્ધ કર્યું છે. કાવ્યની ભાષા મહારાષ્ટ્રની પ્રાકૃત તથા શોલી નિરાડંબરા છે. ઉપદેશમાલા અને સાંસ્કૃતિક મૂલ્યાધ
- પ્રા. અમૃત ઉપાધ્યાયે (પાટણ) “ઉપદેશમાલા અને સાંસ્કૃતિક મૂલ્યધઃ “વિનય'ના સંપ્રત્યય' એ શીર્ષક હેઠળ વાંચેલા નિબંધમાં આરંભમાં ભારતીય સંસ્કૃતિનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણોની ચર્ચા કરી હતી. તેમણે તારવ્યું હતું કે આચાર એ ધર્મ અને સંસ્કૃતિનું મૂળ છે. જેન પરંપરામાં સમ્યક દર્શન, સમ્યફ જ્ઞાન અને સમ્યક ચારિત્ર્ય એ રત્નત્રય સમગ્ર માનવજીવનને મર્મ રજુ કરે છે ? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યફ ચારિત્ર્ય એ સમ્યફ ધર્મને મૂર્ત કરે છે, જે સમ્યક જીવનને શક્ય બનાવે છે. અર્થાત સમ્યફ -ધૃવન માટે સમ્યફ ધર્મ અનિવાર્ય છે અને એ ધર્મને પાયે છે વિનય. ઉપદેશમાલામાં નિરૂપાયેલા પ્રાચીન ભારતીય સંસ્કૃતિના
Sલફ
Page #71
--------------------------------------------------------------------------
________________
પર
જૈન સાહિત્ય સમાય
પાયાના સંપ્રત્યયામાં વિયન સંપ્રત્યય અગ્રગણ્ય છે. આ સ કહ્યા પછી વક્તાએ ગુરુ પ્રત્યેના શિષ્યના વિનયનું માહાત્મ્ય વિસ્તારથી સમજાવ્યું હતું. વિનયતા જુદા જુદા અનેક સંદર્ભમાં વિચાર કર્યા. પછી વક્તાએ એમ તારવ્યું હતું કે વિનય એ ચારિત્ર્યને, સંસ્કારના,. જ્ઞાનને, સત્યના અને ધર્મને પાયા છે. ‘ઉપદેશમાલા' એ ગ્રંથ સંશાધનસામગ્રોની દષ્ટિએ તેોંધપાત્ર પુસ્તક છે.
આત્મચેગીની ઉત્તરયાત્રા
ડો. કુમારપાળ દેસાઈએ (અમદાવાદ) ‘આમયેાગીની ઉત્તરયાત્રા એ શીક હેઠળના પોતાના નિબધમાં ચાúનષ્ઠ આચાય બુદ્ધિસાગરજીની રાજનીશીના સવિસ્તર ખ્યાલ આપ્યા હતા. આચાય અહિંસાગરજીએ ૨૪ વર્ષે સાધુજીવન ગુજાર્યું. તેમણે ૧૦૮ ગ્રંથા લખ્યા છે, જેમાં ૨૫ તત્ત્વજ્ઞાનના, ૨૪ કવિતાના અને ૨૨ સંસ્કૃત મથા છે. તેમની કવિતા હિંદુ, જૈન તથા મુસ્લિમ પણ વાંચી શકે એવી છે. આચાય બુદ્ધિસાગરજીની રાજનીશી એ કમ યાગી, ધયોગી અને જ્ઞાનયેગીની ડાયરી છે. એમાં શ્રી કેશવ હ દ ધ્રુવ વિશે એક અપ્રગટ કાવ્ય છે. એક કાવ્ય સ્મશાન વિશે પણ છે. તે ૨૮ કડીનું છે. રાજનીશીની વિશિષ્ટતા તેના લખનાર બુદ્ધિસાગરજીની પ્રામાણિકતા, ઐતિહાસિક દષ્ટિ અને આત્મસમાધિની શેાધ છે ઃ એરેજનીશીને વક્તાએ બુદ્ધિસાગચ્છના આધ્યાત્મિક પ્રવાસની ઝાંખી કરાવનાર. તરીકે ઓળખાવી હતી.
ઉપમિતિભવપ્રપ ચ
શ્રીમતી સુમનબહેન શાહે (મુંબઈ) ‘ઉપમિતિભવપ્રપ ચ–તેનાં સ્રીપાત્રા' એ શીર્ષક હેઠળ વાંચેલા નિબધમાં જણાવ્યું હતું, કે ઉપમિત્તિભવપ્રપ’ચ' એ કથાના લેખક શ્રી સિદ્ધષિ છે. તેમને સમય ઈ. સ. ૯૦૬ ના છે. તેમાં દસમી સદીના સમાનું દર્શન
C
Page #72
--------------------------------------------------------------------------
________________
તૃતીય જૈન સાહિત્ય સમારોહ
મ
છે. તે સાથે તે સમયના રાજ અને રાજનીતિનું ચિત્રણ પણ છે. આ ઉપરાંત સામાજિક નીતિનિયમે, સમાજમાં સ્ત્રી-પુરુષનું સ્થાન તથા સમાજના જુદા જુદા સ્તરના માનવીઓના માનસનું દર્શન પણ એમાં મળે છે. વક્તાએ “ઉપમિતિભવપ્રપંચ” એક રૂપકથા હોવાનું જણાવીને તેમાંની આઠ વાર્તાઓમાંનાં સ્ત્રીપાત્રોની ચર્ચા કરી હતી. તેમણે તારવી આપ્યું, કે દસમી સદીમાં પણ આજની જેમ સ્ત્રીનાં અનેક રૂપ હતાં, અને સમાજમાં તેનું અનેકવિધ સ્થાન હતું. એક હજાર વર્ષથી પણ સમાજમાં સ્ત્રી ખાસ આગળ વધી નથી. હર્ષકુજરરચિત રાવણ પાર્શ્વનાથ ફાગ
- ડે. રમણલાલ ચી. શાહ (મુંબઈ) હર્ષ કુંજરરચિત “રાવણ પાર્શ્વનાથ ફાગ”—એક અપ્રગટ ફાગુકાવ્યને સ્પર્શત નિબંધ વાંચ્યું હતો. રાવણ પાર્શ્વનાથ એ ડો. રમણલાલના જણાવવા પ્રમાણે રાજશાનમાં અલવર શહેરથી ચારેક માઈલ દૂર એક પહાડી નીચે આવેલું પ્રાચીન તીર્થ છે. આ તીર્થ સાથે રાવણનું નામ કઈ રીતે સંકળાયું, તે કથા રાવણની રાણી સતી મા દેદરીના શીલના પ્રભાવની સાથે સંકળાયેલી છે. પ્રસ્તુત ફાગ ચાર ચાર પંક્તિની એક એવી એકવીસ કડીની રચના છે. તેમાં ઋતુ વસંતનું આલેખન થયું હેવાથી રચના “ફાગુ' નામે ઓળખાઈ છે. ડૉ. રમણભાઈએ રચનાનું રસદર્શન કરાવી, કાવ્યતત્ત્વની દષ્ટિએ તેમાં પ્રસન્નચંદ્રસૂરિની આ વિષયની ફાગુ કૃતિ કરતાં સવિશેષ ચમત્કૃતિ જોવા મળે છે એમ તારવ્યું હતું. ગારમંજરીમાંની પ્રહેલિકાઓ
છે. ભૂપેન્દ્ર બાલકૃષ્ણ ત્રિવેદી(મુંબઈ)એ કવિ જયવંતરિકૃત ““શૃંગારમંજરી માંની પ્રહેલિકાઓ” એ વિશેના નિબંધમાં, પ્રથમ પ્રહેલિકા (ઉખાણું) વસ્તુતઃ શું છે, તેનાં શાં શાં પ્રોજન
Page #73
--------------------------------------------------------------------------
________________
૫૪
જૈન સાહિત્ય સમારાહ
છે અને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સાહિત્યના એક પ્રકાર તરીકે પ્રહેલિકાનું કેવું તેધપાત્ર સ્થાન છે તે કહ્યું હતું. પ્રહેલિકા એટલે ગાછી – વિનેદ, પરંતુ સાહિત્યમાં એ સ્થાન પામે ત્યારે તે હેતુલક્ષી હેાવાનું જણાય છે એમ કહી વક્તાએ તેના વિવિધ હેતુઓના ખ્યાલ આપ્યા હતા અને ‘શગારમ’જરી ' માં કવિ જયવંતસૂરિએ પેાતાના નાયક અજિત અને નાયિકા શીલવતી વચ્ચે પ્રશ્નોત્તરરૂપે જ એસી ઉપરાંત પ્રહેલિકાએ યેાજી છે તે તેના અનુક્રમમાં તપાસી હતી. પ્રહેલિકાએ કેટલી બધી જાતિની છે અને તે પ્રત્યેકમાં શી ચમત્કૃતિ છે જેથી તે હુઘ લાગે છે તે પ્રા. ભૂપેન્દ્રભાઈએ કેટલીક પ્રહેલિકાઓને અર્થ દર્શાવી, તેની અર્થ ચમત્કૃતિ પ્રત્યે ધ્યાન ખેચ્યું છે,
ગુજરાતી સાહિત્યના કાશ
શ્રી જયન્ત કાઠારીએ (અમદાવાદ) ગુજરાતી સાહિત્ય પરિષદને આશ્રયે પેડી ગુજરાતી સાહિત્યને કાશ તૈયાર કરવાના હાથ ધરેલા કાર્યની વાત કરતાં કાશની રૂપરેખાને સંક્ષેપમાં ખ્યાલ આપ્યા હતા અને તે અંગે થયેલા કામની માહિતી આપી હતી. તેમના જણાવવા પ્રમાણે કાશના પ્રથમ ગ્રંથમાં સન ૧૮૫૦ સુધીના લેખકાને તે પ્રત્યેકની કૃતિના નિર્દેશ સાથે સ્થાન આપનાર છે અને ત્રણ હજાર ઉપરાંત લેખકાનાં કા તૈયાર થયાં છે, જેમાં સાઠ ટકા જૈન છે અને ચાળીસ ટકા જૈનેતર છે. તેમણે જ્યાંજ્યાંથી સહાય મળે ત્યાંથી તે મેળવવાની પેાતાની ઇચ્છા વ્યક્ત કરી જે પોતાના કાર્ય માં આપી શકે તે હરાઈ વ્યક્તિ સહાયભૂત થાય એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. ઉપસ‘હાર
પ્રા. બળવંતભાઈ જાનીએ હેમચન્દ્રાચાયનું સાહિત્ય ' એ વિશેના નિબધ સંક્ષેપમાં રજૂ કર્યાં બાદ શ્રી અગરચંદજી નાહટાએ
Page #74
--------------------------------------------------------------------------
________________
તૃતીય જૈન સાહિત્ય સમારોહ
પપ ઉપસંહાર કરતાં સાહિત્યકેશની જનાને આવકારી હતી. તેમાં જૈન ગુર્જર કવિઓની પૂર્તિ કરવાનું તેમણે સૂચવ્યું હતું. તેમણે જન સાહિત્યને ઇતિહાસ નવેસરથી રચવાનું સૂચવી સુરતના જ્ઞાનભંડારોમાંના વિપુલ ગ્રંથરાશિ અને હસ્તલિખિત પ્રતનો સંશોધનાથે ઉપયોગ કરવાનું તથા કોઈ સ્થાયી કામ થવું જોઈએ એવો અભિલાષ દર્શાવ્યો હતો. આભારદર્શન
તે દિવસે સાંજે “સમૃદ્ધિમાં યોજાયેલા મિલન સમારંભમાં પ્રા. તારાબહેન શાહે પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરતાં શત્રુજ્ય વિહાર ધર્મશાળા વિશે પ્રશંસાવચન ઉચ્ચાર્યા હતા. ડે. ધનવન્ત શાહે ટ્રસ્ટી મંડળનો આભાર માન્યો હતો. ડૅ. ભોગીલાલ સાંડેસરાએ વિદ્વાનોના પ્રતિનિધિ તરીકે કૃતજ્ઞતાભાવ દાખવ્યો હતો. ડે રમણલાલ શાહે શ્રી મહાવીર જૈન વિદ્યાલય અને એના સાહિત્ય મારેહ વતી આભાર માન્યો હતો. શ્રી જગદીશભાઈ તથા શ્રી બાબુભાઈએ ટ્રસ્ટ વતી આભારની લાગણી વ્યક્ત કરી હતી.
ચતુર્થ જૈન સાહિત્ય સમારોહ માટે સોનગઢ મહાવીર જૈન ચારિત્રય કલ્યાણ રત્નાશ્રમ તરફથી નિમંત્રણ અપાયું હોવાની જાહેરાત થઈ હતી. ત્યારબાદ સમારોહની વિધિસર પૂર્ણાહુતિ થઈ હતી.
આ તૃતીય જૈન સાહિત્ય સમારોહના મંત્રીઓ તરીકે ડો. રમણલાલ ચી. શાહ, શ્રી અમર જરીવાલા, શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કેરા, શ્રી પન્નાલાલ ૨. શાહ અને શ્રી નટવરલાલ એસ. શાહે સેવા આપી હતી.
Page #75
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ જૈન સાહિત્ય સમારોહ
અહેવાલઃ પન્નાલાલ ૨. શાહ સરસ્વતીચંદ્ર'માં સુવર્ણપુરીના થયેલા આલેખનની કલ્પનાનાં મૂળ જ્યાં પડ્યાં હોવાનું મનાય છે અને રાષ્ટ્રપિતા પૂ. ગાંધીજી, મહાકવિ નાનાલાલ, પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી, ૫. બેચરદાસ, પૂ. કાકાસાહેબ કાલેલકર, પં, લાલચંદ ભગવાનદાસ ગાંધી, મુનિશ્રી સંતબાલ, મહાદેવભાઈ દેસાઈ, નરહરિ પરીખ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી, રમણલાલ વ. દેસાઈ, સુંદરમ, જયભિખુ અને રાષ્ટ્રીય સંત ઢેબરભાઈ આદિનાં પાવન પગલાંથી કે જ્ઞાનોપાસનાથી પુનિત થયેલી સોનગઢની ધરતી અનેક દૃષ્ટિએ મહિમાવંત છે. પૂ. કાનજી સ્વામીની આધ્યાત્રિમક બેજ અને પૂ. ચારિત્રવિજયજી અને પૂ. ક૯યાણુવિજયજી મહારાજની કેળવણું અને સંસ્કારનું નવી પેઢીમાં સિંચન કરવાની ખેવનાનું જ્યાં પરિમાર્જન થયું છે, એવી સેનગઢની ધરતીના ખેાળે તા. ૧ અને ૨, જાન્યુઆરી, ૧૯૮૩ના રોજ ચતુર્થ જૈન સાહિત્ય સમારોહ યેજા હતો. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈને પિતાની સંસ્થાના હીરક મહોત્સવ નિમિત્તે શ્રી મહાવીર જૈન ચારિત્ર ક૯યાણ રત્નાશ્રમના વ્યવસ્થાપકોએ ચતુર્થ જૈન સાહિત્ય સમારેહ સેનગઢ ખાતે યોજવાનું, તેની જવાબદારી વહન કરવાની તૈયારી સાથે, નિમંત્રણ આપ્યું અને પરિણામે બંને સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આ સમારોહ સેનગઢ (સૌરાષ્ટ્ર) ખાતે યોજાયે. આ સમારોહના પ્રમુખસ્થાને હતા જૈન ધર્મના બહુશ્રુત વિદ્વાન શ્રી અગરચંદજી નાહટા.
Page #76
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ જૈન સાહિત્ય સમારોહ ઉદ્દઘાટન માટે વિનંતી અને અભિવાદન
શ્રી દામજીભાઈ ભેદાએ સમારોહનું ઉદ્દઘાટન કરવાની વિનંતી કરતાં શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ લાલભાઈએ દીપ પ્રગટાવી સમારોહનું ઉદ્દઘાટન કર્યું હતું. ત્યારબાદ પ્રમુખશ્રી અને અતિથિવિશેષ તેમજ જૈન સાહિત્ય સમારોહના મંત્રીઓનું ચંદનહારથી અભિવાદન કરવામાં આવ્યું હતું. માનવજાત માટેની સંજીવની
પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયયદેવસૂરિ નાદુરસ્ત તબિયતને કારણે હાજર ન રહી શકવાથી એમણે મેકલેલા સંદેશાનું વાંચન ડે. કુમારપાળ દેસાઈએ કર્યું હતું. પૂ. આચાર્ય શ્રી વિજયયદેવસૂરિએ લખ્યું હતું : “સાહિત્ય એ માનવજાત માટેની સંજીવની છે; જીવનનું પરમ અમૃત અને તૃતિ છે. જે તમને તમારા જીવનમાં સુખ, શાંતિ, સંતોષ અને આનંદનો ખપ હેય તે સમ્યફ જ્ઞાનની મંદાકિનીમાં સતત સ્નાન કરી નિર્મળ અને પાવન થતા રહે. સત સાહિત્ય એ જ્ઞાન છે. જ્ઞાન એ અદ્ભુત પ્રકાશ છે. એ સમગ્ર જીવનને સર્વાગી રીતે અજવાળે એવો આ પ્રકાશ માનવજીવન સિવાય કયાંય ક્યારેય મળે તેમ નથી. માટે આ પ્રકાશનું હૃદયથી સ્વાગત કરે.” જૈન સાહિત્ય સમારોહની ભૂમિકા
જૈન સાહિત્ય સમારોહના મંત્રી ડો. રમણલાલ ચી. શાહે સમારોહના ઉદ્દઘાટક તેમજ સમારોહના અને વિભાગીય બેઠકેના પ્રસુખશ્રીને પરિચથ આપ્યા બાદ જૈન સાહિત્ય સમારેહની ભૂમિકા સમજાવતાં કહ્યું : “શ્રી મહાવીર જૈન વિદ્યાલય ઉચ્ચ શિક્ષણની સંસ્થા છે. એ સાથે સાહિત્ય અને આગમ પ્રકાશનની પ્રવૃત્તિ પણ કરે છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયનાં પ્રકાશનો પૈકી આચાર્ય શ્રી વિજયવલભસૂરિ મારક ગ્રંથ, રક્ત અને સુવર્ણ મહોત્સવ ગ્રંથમાં
Page #77
--------------------------------------------------------------------------
________________
- ૫૮
જૈન સાહિત્ય સમારોહ ગ્રંથસ્થ થયેલા સંશોધનલેખે અમૂલ્ય છે. સંસ્થાના હીરક મહેત્સવ નિમિત્તે જૈન સાહિત્ય, તત્ત્વજ્ઞાન, કલા, ઈતિહાસ, સ્થાપત્ય, શિલ્પ, પત્રકારત્વ આદિ વિવિધ પાસાઓનું નિયમિત પરિમાર્જન-પરિશીલન થાય એવી પ્રવૃત્તિ હાથ ધરવાનું મેં સૂચન કર્યું અને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે ઈ. સ. ૧૯૭૭માં મુંબઈ ખાતે પ્રથમ જૈન સાહિત્ય સમારોહનું આયોજન કર્યું. ત્યારબાદ દ્વિતીય અને તૃતીય જૈન સાહિત્ય સમારોહ અનુક્રમે મહુવા અને સુરતમાં યોજાયા હતા. આજે શ્રી મહાવીર જૈન ચારિત્ર કયાણ રત્નાશ્રમના હીરક મહોત્સવની શુભ શરૂઆત આ સંસ્થાના નિમંત્રણથી ચતુર્થ જૈન સાહિત્ય સમારોહથી. થાય છે એ આનંદની વાત છે.” સંકુચિતતા અને સાંપ્રદાયિક અભિનિવેશથી પર
ડે. રમણભાઈએ જૈન સાહિત્યનું પરિશીલન કઈ સાંપ્રદાયિક અભિનિવેશથી કે સંકુચિતતાથી નથી થતું એવી સ્પષ્ટતા કરતાં કહ્યું : “જૈનોમાં જાતિ, લિંગ અને વર્ણ ભેદ નથી. જેનોના બધાય તીર્થ કરો ક્ષત્રિયો હતા. ગૌતમસ્વામી ગણધર, સ્વયંભૂસરિ, સિદ્ધસેન દિવાકર, આચાર્ય હરિભદ્રસૂરિ આદિ બ્રાહ્મણ હતા. મેતારજ મુનિ શદ્ર વર્ણના હતા. વર્તમાન પરંપરામાં આ આશ્રમના સ્થાપક પૂ. શ્રી ચારિત્રવિજયજી મહારાજ બુંદેલખંડના બ્રાહ્મણ હતા. મહારાજ કુમારપાળ પોતે ક્ષત્રિય હતા અને જૈન ધર્મ સ્વીકાર્યા બાદ એમણે ઘણું પ્રવૃત્તિઓ કરી. એક વખત કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને મહારાજા કુમારપાળે પૂછયું: “પરમાર્હત્ કહેવાઉં કે નહિ ?” એના પ્રત્યુત્તરમાં હેમચંદ્રાચાયે કહ્યું : “તમે શ્રાવક ખરા, પરંતુ મહાશ્રાવકની કેટિએ હજુ પહોંચ્યા નથી. તમારી પ્રવૃત્તિનું ફલક જેનો પૂરતું મર્યાદિત છે. તમારી અનુકંપ: સમગ્ર માનવજાત અને પ્રાણુમાત્ર તરફ વળશે ત્યારે તમે પરમાર્વતની કટિએ પહેાંચશે. આપણે જાણીએ છીએ કે મહારાજા કુમારપાળની પ્રવૃત્તિઓ જૈન-જૈનેતર સમાજ અને પ્રાણીમાત્ર તરફ
Page #78
--------------------------------------------------------------------------
________________
૫૯
ચતુર્થ જૈન સાહિત્ય સમારોહ વિસ્તરી હતી અને એમણે પરમાતુ નું બિરુદ સાર્થક કર્યું હતું. વસ્તુપાળ અને તેજપાળે પણ મુસ્લિમોને માટે મજિદ બંધાવી હતી, એ પણ આપણે જાણીએ છીએ. ઈતિહાસના પરિપ્રેક્ષ્યમાં આ રીતે જોઈએ તો જૈનાને અભિગમ સાંપ્રદાયિક અભિનિવેશ અને સંકુચિતતાથી પર છે.” જૈન સાહિત્ય સમારેહની પણ આવી જ ભૂમિકા. છે, એમ એમણે ઉમેર્યું હતું. જૈન સાહિત્યના વિકાસને યુગ
જૈન સાહિત્ય સમારોહનું ઉદ્દઘાટન કરતાં શ્રી શ્રેણિકભાઈએ કહ્યું: “હેલાં સો-સવાસો વર્ષોમાં, એમાંય ખાસ કરીને સ્વાતંત્ર્યોત્તર, કાળમાં સંશોધન-પ્રકાશનક્ષેત્રે થયેલી કામગીરીને જૈન સાહિત્યના વિકાસ યુગ તરીકે ઓળખાવી શકાય. આપણું સુરક્ષિત જ્ઞાનભંડારાના. કારણે એ બધું થઈ શકયું છે. જૈન સાહિત્યનું જે પ્રકાશન થયું છે અને જ્ઞાનભંડારોમાં ભારતીય વિદ્યા અને સંસ્કૃતિના જે અમુદ્રિત. ગ્રંથે જળવાયા છે એનું મૂલ્ય આપણે મન ઘણું મોટું છે અને ભારતીય વિદ્યાનું અવિભાજ્ય અંગ છે; એના અધ્યયન વિના ભારતીય, વિદ્યાનું અધ્યયન અધૂરું રહે છે. વળી એ હકીકત આપણને ગૌરવ. અપાવે એવી છે કે પીએચ. ડી. કે. ડી. લિટ.ને ઉચ્ચ અભ્યાસના મહાનિબંધ માટે જૈન સાહિત્યને જૈનેતર વિદ્યાથીઓ પણ પસંદ. કરે છે અને તે પણ સારી સંખ્યામાં. આ બધું છતાં એક દુઃખદ. બિને એ પણ છે કે ભારતીય વિદ્યાના અદયન માટે જેમ સંખ્યા ઓછી થતી જાય છે તેમ જૈન સાહિત્યના સંશોધન, અભ્યાસ અને અધ્યાપન માટે પણ ઉત્તરોત્તર સંખ્યા ઘટતી જાય છે. પરિણામે વિશ્વવિદ્યાલયની જૈન ચેર માટે અધ્યાપક વર્ગ મેળવવાનું કામ કપરું, બનતું જાય છે.”
Page #79
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ -બાળકના ધાર્મિક શિક્ષણ અંગે વિચારણા
' ભાવનગર યુનિવર્સિટીના કપલપતિ, અતિથિવિશેષ શ્રી -ઇન્દુભાઈ ધ્રુવે કહ્યું: “ભાવનગરમાં જૈન દર્શનના અભ્યાસની સુવિધાઓ અને યોગ્ય વાતાવરણ છે. ભાવનગરની શ્રી જૈન ધર્મ પ્રસારક સભા અને શ્રી યશોવિજયજી જેમ ગ્રંથમાળા આદિ સંસ્થા પાસે અમૂલ્ય હસ્તપ્રત છે અને સંશોધનદષ્ટિ સાથે એ સંસ્થાઓએ જેના સાહિત્યનું પ્રકાશન પણ કર્યું છે. ભાવનગરમાં યુનિવર્સિટીની સ્થાપના માટેની ભૂચિકામાં આ પણ એક ભૂમિકા છે. પરંતુ આજે બાળકમાં ધાર્મિક શિક્ષણ અને તેમના ઊભી થાય, એ તરફ અભિરુચિ થાય, એવી વ્યવસ્થા વિચારવા જોઈએ.” સંશાધનપ્રવૃત્તિને વેગ આપવાની જરૂર
- અતિથિવિશેષ શ્રી જે. આર. શાહ નાદુરસ્ત તબિયતના કારણે ઉપસ્થિત રહી શક્યા નહોતા. એમના સંદેશામાં એમણે જણાવ્યું હતું કે “શ્રી મહાવીર જૈન વિદ્યાલયન જૈન સાહિત્ય સમારોહનું આયોજન પાછળ સાહિત્યિક દૃષ્ટિકે છે. ક્યાંય સંપ્રદાયના પ્રચાર કે પ્રસારનું દષ્ટિબિંદુ નથી. જેના દર્શન અત્યંત વ્યાપક અને સમન્વયશીલ છે. અગાઉના ત્રણેય જૈન સાહિત્ય સમારોહમાં વિદ્વાનોએ રજુ કરેલ નિબંધો તેનું સમર્થન કરે છે. જૈન સાહિત્યની સમૃદ્ધિ અખૂટ અને
અમૂલ્ય છે. તેમાં સંશોધનને માટે વિપુલ સામગ્રી મળે છે જે ભારતીય - સાહિત્ય અને સંસ્કૃતિને સમૃદ્ધ કરે તેમ છે. આવા સાહિત્ય સમારોડથી પ્રેરાઈને જ્ઞાનભંડારની અઢળક સામગ્રીને ઉપગ સંપાદન-સંશોધન પ્રવૃત્તિને વેગ આપવામાં થશે તે જૈન સાહિત્ય સમારેહની યથાર્થતા પુરવાર થશે.” પંચમ જન સાહિત્ય સમારોહ માટે નિમંત્રણ
શ્રી અખિલ ભારત અચલગચછ (વિધિ પક્ષ) શ્વેતામ્બર જૈન સંઘ
Page #80
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ જેને સાહિત્ય સમારોહ
સન
આપ્યું કે આમાં એ
વું
હતું. જે
હવે
તરફથી પંચમ સાહિત્ય સમારોહ કચ્છમાં જવા અંગેનું નિમંત્રણ સંસ્થા વતી શ્રી વસનજી લખમશી શાહે કહ્યું હતું. શ્રી નાનાલાલ વસાએ નિમંત્રણપત્રનું પઠન કર્યું હતું. તદુપરાંત શ્રી ખંભાત તાલુકા. સાર્વજનિક કેળવણી મંડળ તરફથી ખંભાતમાં પંચમ જૈન સાહિત્ય. સમારોહ યોજવાનું શ્રી નટવરલાલ એસ. શાહે જાતે હાજર રહીને. નિમંત્રણ આપ્યું હતું. શ્રી શશીકાન્તભાઈ મહેતાએ પૂજ્ય જંબુવિજયજી મહારાજની નિશ્રામાં શંખેશ્વર ખાતે આગામી જૈન સાહિત્ય સમારોહ યોજવાનું નિમંત્રણ મંત્રીઓને પાઠવ્યું હતું. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિ આ નિમંત્રણે અંગે હવે પછી નિર્ણય લેશે એવું જાહેર કરવામાં આવ્યું હતું. લુપ્ત થતે જૈન ધર્મનો મર્મ
ચતુર્થ જૈન સાહિત્ય સમારોહના પ્રમુખ જૈન સાહિત્યના બહુશ્રુતઃ વિદ્વાન શ્રી અગરચંદજી નાહટાએ શસ્તવ સ્તુતિ બાદ ખૂબ જ નમ્રતાપૂર્વક જણાવ્યું કે “મારું શિક્ષણ પાંચ ધોરણ સુધીનું જ છે. સાહિત્યરુચિ, એમાં તન્મયતા અને એ અંગેની સહજ ભાવનાથી મેં આ નિમંત્રણ સ્વીકાર્યું છે. જૈન સાહિત્ય અને કલા માટે મારું જીવન. છે. મારી પાસે ૬૫,૦૦૦ હસ્તપ્રતો અને ૪૦,૦૦૦ પુસ્તકે છે. મારા મહિમા માટે હું આ વાત નથી કરતો. પરંતુ એને અભ્યાસ અને સંશોધન પરથી મને એમ લાગ્યું છે કે જૈન ધર્મને મર્મ લુપ્ત થતું જાય છે. જૈન સંરકારની જાળવણું એ વર્તમાન સમયની મુખ્ય અને મહત્વની સમસ્યા છે. વિશ્વવિદ્યાલયમાં જૈન સાહિત્ય, કલા, સ્થાપત્ય, શિપ આદિ વિદ્યાશાખા માટે દાન તો મળશે જ. પરંતુ. વિશ્વવિદ્યાલય માટે યોગ્ય વિદ્વાનો મળતા નથી એ પ્રશ્ન કેન્દ્રસ્થાને છે.” પ્રમુખશ્રીનાં સૂચને
પ્રતિ બે વર્ષે યોજાતા જૈન સાહિત્ય સમારેહના બદલે પ્રમુખશ્રી
નિદાન શ્રી અગમ
અગો
Page #81
--------------------------------------------------------------------------
________________
.
જૈન સાહિત્ય સમારાહ
'
અગરચંદજી નાહટાએ પ્રતિવષ" આવા જૈન સાહિત્ય સમારાહ યાજવાનું સૂચન કરતાં જણાવ્યું, · જૈન સંસ્કારની દૃશ્ય-શ્રાવ્ય સ્લાઈડ્ઝ ક દસ્તાવેજી ફિલ્મ ઉતારવાની દિશામાં પણ ગભીરણે વિચારવું જોઈએ. આગળ ઉપર શું કામ કરવું છે એ અંગે સ્પષ્ટ દર્શીન હેવું જરૂરી છે, અને વ્યાપક વ સુધી જૈન સાહિત્ય પ્રેમ પહેાંચાડી શકાય એની • ખેવના અને દૃષ્ટિ રાખીને કામ હાથ ધરવાની જરૂર છે.”
પ્રમુશ્રીખના વક્તવ્ય સાથે ઉદ્ઘાટન બેઠક સમાપ્ત થઈ હતી.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઈ અને શ્રી મહાવીર જૈન ચારિત્ર રત્નાશ્રમ, સેાનગઢના સંયુક્ત ઉપક્રમે યાાયેલ ચતુર્થ જૈન સાહિત્ય સમારે।હમાં (૧) જૈન તત્ત્વજ્ઞાન, (૨) જૈન ઇતિહાસ-પુરાતત્ત્વ, સ્થાપત્બ-શિલ્પ-કલા અને પત્રકારત્વ તથા (૩) સાહિત્ય અંગેની વિભાગીય ખેડકા અનુક્રમે શ્રી અગરચંદ્રજી નાહટા, હૈં।. મિચ"છ જૈન અને ડૅ. રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને યેાજવામાં માવી હતી.
જપ-સાધના
શ્રી શશીકાન્ત મહેતાએ ‘૪પ-સાધના’ વિશેના શેાધનિબધમાં નમસ્કાર મહામંત્રને ચૌદ પૂના, સમગ્ર જ્ઞાનના સારરૂપ ઓળખાવી "પ્રાચીનેાના વાગ્યાગ’, મધ્યકાલીન ‘સુરત-શબ્દ યાગ' અને અર્વાચીનેના શબ્દબ્રહ્મ'ની ઉપાસનાની ઝ,ખી કરાવી હતી. જગતસર્જનના આરાહુના ક્રમ મુજબ પરામાંથી પશ્યન્તી, પશ્યન્તીમાંથી મધ્યમાં અને મધ્યમામાંથી વૈખરીમાં જવાને ક્રમ છે. જપ-સાધનામાં એ ક્રમ ઊલટા છે એમ જણાવી એમણે મોંત્રરહસ્યના ત્રણ પાદ – સમેાધન, વિશેષણુ અને દ્રવણની સમજ આપી હતી, બિન્દુમાંથી શરૂ થતાં આરહણની ક્રમિક ભૂમિકા અને સાક્ષરમાંથી સ્વાક્ષર થવાની પ્રક્રિયા સમજાવીને પ્રથમ જપ, બાદમાં રુચિજપ અને અંતે અજપા જાપની
Page #82
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ જૈન સાહિત્ય સમારોહ સ્થિતિ થતાં સદા સર્વત્ર, ઇષ્ટનું સ્મરણ અને સાતત્ય મળે છે, એ એમણે વિગતે સમજાવ્યું હતું. સદીનું સરવૈયું : વિદેશી વિદ્વાનોનું પ્રદાન
ડો. કુમારપાળ દેસાઈએ છેલ્લા સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ વિશે બોલતાં ડો. હર્મન જેકેબીએ ઈ. સ. ૧૮૮૪માં કરેલા આચારાંગસુત્ર અને કલ્પસૂત્રના અંગ્રેજી અનુવાદ, “જેન સૂત્રોની પ્રસ્તાવનામાં એમણે જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મની શાખા નથી, પરંતુ સ્વતંત્ર દર્શન છે એવા પ્રતિપાદન સાથે પ્રા. લાર્સનની દલીલેનું કરેલું ખંડન અને ભ્રમનિરસન પછીના સમયગાળામાં મહત્વનું બની રહ્યાનું જણાવ્યું હતું. જૈન આગમ અને જૈન સાહિત્યના સંશોધનની દિશામાં તેમજ ભાષા, સ્થાપત્ય-શિલ્પ, ઇતિહાસ -પુરાતત્ત્વ અને જૈન કલાના ક્ષેત્રમાં ડે. એચ. એચ. વિલ્સન, ડે. વેબર, પ્રા. લેયમાન, ડે. બુહલર, ડે. વોર્નર, સ્ટીવન્સન, ડે. એલ. પી. સીરી, રાઈટ, પીટર્સન, ફરવુ. સન, ડે. બસ, આદિ વિદેશી વિદ્યાનું પ્રદાન સીમાચિહ્નરૂપ હેવાનું જણાવીને, ડે. વોર્નરે “ઉપાસકદશાંગસૂત્ર'ના કરેલા સંશોધન અને અનુવાદને ગ્રંથ એમણે પૂજ્ય આત્મારામજી મહારાજને સ્વરચિત સંસ્કૃત પદ્યરચના દ્વારા અપણ કર્યાનો ઉલ્લેખ કર્યો હતો. મહત્ત્વની ઘટનાઓ
મહુવાના શ્રી વીરચંદ રાધવજી ગાંધીએ ઈ. સ. ૧૮૯૩ માં ચિકાગોમાં મળેલી વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદની સાથે જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે બજાવેલી કામગીરી અને યુરોપ, અમેરિકા તેમજ ઇગ્લેંડ આદિ દેશોમાં જૈન ધર્મના કરેલા પ્રચારની ઝાંખી કરાવીને, ડે. કુમારપાળે શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયધર્મ સરિ અને આગમહારક આચાર્ય શ્રી વિજયસાગરાનંદસૂરિના વિરાટ કાર્યને આછો ખ્યાલ આપ્યો હતે. તવદર્શનના ક્ષેત્રે પં. સુખલાલજી,
Page #83
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ પ્રાચીન ભાષા અને આગમ ગ્રંથોના સંપાદન-સંશોધનમાં પરમપૂજ્ય. શ્રી પુણ્યવિજયજી મહારાજ, પં. બેયરસ્ટાસ અને પ્રાકૃત ભાષાના ક્ષેત્રમાં પં. હરગોવિંદદાસના પ્રદાનને મહત્વનું ગણાવ્યું હતું. શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈકૃત “જૈન ગુર્જર કવિઓ' અને જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઈતિહાસ' દ્વારા આ ક્ષેત્રની દિશા વિસ્તારી હેવાનું જણાવીને શ્રીમદ્ રાજચંદ્ર અને પૂ. કાનજીસ્વામીની સાધના, તેમજ તેરાપંથનાં થયેલાં રૂપાંતરને એમણે આ સદીની મહત્વની ઘટના ગણાવી હતી. અસ્તિત્વમાં આવેલાં નવાં તીર્થોની યાદી આપીને ભગવાન મહાવીરની ૨૫મી નિર્વાણ શતાબ્દી, શ્રવણબેલગોલા ખાતે ગમટેશ્વર બાહુબલીની પ્રતિમાને મહામતિષ્ઠાભિષેક અને દિગમ્બર આાયની સંસ્થા સ્વીકાદ્ મહાવિદ્યાલયની મહત્ત્વપૂર્ણ કામગીરીની તેઓએ વિશદ છણાવટ કરી હતી.
કાલેક અને કાળગણના - રાજસ્થાન વિશ્વવિદ્યાલય, જયપુરના એસેસિયેટ પ્રાધ્યાપક ડે. નરેન્દ્ર ભાનાવતે “નૈન ન હિ ઐૌર #lી મજધાર ” એ વિષય પર રજૂ કરેલા અભ્યાસલેખમાં જણાવ્યું હતું કે, જૈન દર્શન વિશ્વને અનાદિ-અનંત માને છે. ભગવતીસૂત્ર(સૂત્ર ૫-૯-૨૨૫)માં વિશ્વ માટે “લોક” શબ્દનો પ્રયોગ થયો છે એમ જણાવીને જે દેખાય. છે તે “લેક એવી વ્યાખ્યા આપી હતી. દિશાની વાત કરતાં એમણે લકાકાશ અને અલકાકાશનો ભેદ સમજાવીને આકાશ કવ્યદૃષ્ટિએ અખંડ, ક્ષેત્રની દૃષ્ટિએ અનંત અને અસમ, કાળની અપેક્ષાએ. અનાદિ-અનંત અને સ્વરૂપને દૃષ્ટિએ અમૂર્ત હેવાનું જણાવ્યું હતું. - કાળની સૂક્ષ્મતાતિસૂમ ગણતરી અંગે ડે, ભાનાવતે (૧) અવિ. ભાજ્ય કાળ–એક સેકન્ડના ૫,૭૦૦ મા ભાગથી પણ અ૮૫થી લઈને ચેર્યાશી લાખ પૂર્વાગ (ચર્યાશી લાખ વર્ષ = એક પૂર્વાગ) સુધીની કાળગણનાને ખ્યાલ આપ્યા હતા. જૈન દર્શનમાં ઉત્સર્પિણું
Page #84
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ જૈન સાહિત્ય સમારોહ અને અવસર્પિણ કાળના છ-છ આરા હોવાનું જણાવીને, તેઓએ જૈન ગણિતનાં આ પાસાંની વિગતે ચર્ચા કરી લતી. બ્રહ્મચર્યસાધના : નિયમ અને વિવેકપ્રધાન શૈલી
- બ્રહ્મચર્યસાધનાની જૈન શૈલી' વિશે રજૂઆત કરતાં પ્રા. મલુકચંદ શાહે જૈન દર્શનમાં બ્રહ્મચર્ય સાધનાની નિયમ અને વિવેકપ્રધાન શૈલીની વિશદ છણાવટ કરી હતી. વિકાર થાય એવાં સ્થાનેથી કે તરોથી દૂર રહેવામાં નિવૃત્તિધર્મની નિયમપ્રધાન શેલી બ્રહ્મચર્યની નવ વાડ દ્વારા વિગતે સમજાવી હતી; જ્યારે પ્રલોભનોથી દૂર રહેવાને બદલે પ્રલોભનોની વચ્ચે રહીને આત્મવિશ્વાસપૂર્વક એવા કસોટીમાંથી પાર પાડવાની બાબતને એમણે બ્રહ્મચર્યસાધનાની વિવેકપ્રધાન શૈલી તરીકે ઓળખાવી હતી. આ અંગે એમણે યૂ લભદ્ર, વિજય શેઠ અને વિજયા શેઠાણું, વર્તમાન સમયમાં મહાત્મા ગાંધીજી અને કસ્તુરબા તેમજ લેકનાયક જ્યપ્રકાશ નારાયણ અને શ્રીમતી પ્રભાવતીબેન નારાયણનાં દૃષ્ટાંત આપ્યાં હતાં. બીજા ઘનિબંધો
Ethical and Spiritual Aspects of Prashamrati : ší. વાય. એસ. શાસ્ત્રી (અમદાવાદ), Some Aspects of Anekanivad ડે. યુનેગા (જાપાન), જૈન દર્શનમાં પ્રતિક્રમણની મહત્તા : પ્રા. ઉત્પલાબેન મેદી (મુંબઈ), સામાયિકઃ ડૅ. રમેશભાઈ લાલન (મુંબઈ), શ્રમણદર્શન એ જ જૈન દર્શન: પ્રા. નાનકભાઈ કામદાર (ભાવનગર), જન સિદ્ધાંત અને આચાર વિચારની અસંગતતા . સુમનબેન શાહ ( બ). Spiritualism of Upadhyaya Yashovijay ? શ્રી નિલેષ દલાલ (મુંબઈ, જૈન દર્શનમાં યોગવિચારઃ શ્રી જયેન્દ્રભાઈ શાહ (મુંબઈ), અનેકાવાદઃ શ્રી કીર્તિભાઈ શાહ (મુંબઈ) વગેરે શોધલેખો રજૂ થયા હતા.
Page #85
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ
શ્રી અગરચંદજી નાહટાએ રજૂ થયેલા નિબંધેની મહત્તા સ્વીકારીને જૈન તત્વજ્ઞાન અને ખાસ કરીને મેગ, એ અભ્યાસ કે વિદ્રત્તા કરતાંય અનુભૂતિ અને અનુભવને વિષય છે, આલેચનાને નહિ એમ જણાવ્યું હતું. “સંસાર દાવાનલ'ની સ્તુતિથી માંડણ કરીને એમણે ‘વિપશ્યના સાધન અને પ્રેક્ષાધાન'ની શિબિરોમાંના સ્વાનુભોની ઝાંખી કરાવી તત્ત્વજ્ઞાનની બેઠકનું સમાપન કર્યું હતું.
રાતના સાત વાગે શ્રી શૈલેશભાઈ મહાદેવીઆએ મુંબઈથી ખાસ આવી માનસરોવર અને કૈલાસયાત્રા દરમિયાન લીધેલ સ્લાઈડ બતાવી યાત્રાનુભવ કરાવ્યો હતો, તેમજ આશ્રમના વિદ્યાર્થીઓએ ભક્તિસંગીત, દાંડિયા રાસ, વગેરેનો કાર્યક્રમ રજૂ કર્યો હતો. દ્વિતીય બેઠક: જૈન ઇતિહાસ–પત્રકારત્વ
રવિવાર, તા. ૨-૧-૧૯૮૩ના રોજ સવારનાં જૈન તત્ત્વજ્ઞાન” અંગેની બેઠકના બાકી રહેલા નિબંધનું વાચન થયા બાદ જૈન ઈતિહાસ-પુરાતત્વ, સ્થાપત્ય-શિપ, કલા અને પત્રકારત્વ' અંગેની વિભાગીય બેઠકને પ્રારંભ થયો હતો. આ પ્રસંગે જૈન પત્રોના પ્રથમ અંકનાં મુખપૃષ્ઠનું પ્રદર્શન શ્રી ગુણવંત શાહના સહકારથી યોજાયું હતું. વિવિધ વિદ્યાશાખાઓનું જૈન દર્શનમાં ચિંતન
| શ્રી નાનાલાલ વસાએ “પ્રાચીન જૈન શાસ્ત્રોમાં વિજ્ઞાન અને વિદ્યાઓને સ્પર્શતે સંશોધનલેખ રજૂ કરતાં પ્રાચીન જાગૃતિકાળ, જૈન ધર્મની અતિહાસિકતા, ખગોળ, વાતાવરણ, આકારે, દિશાઓ, ભૂગોળ, જંતુશાસ્ત્ર, જીવજ્ઞાન, ગણિત, પરમાણુવાદ, પદાર્થવિજ્ઞાન, અવકાશ, કોમિક રેડીએશન, મનોવિજ્ઞાન, નાટય, સંગીત, નૃત્ય, અન્ય કલાઓ, સામાજિક વિજ્ઞાન આદિ વિવિધ વિદ્યાશાખાઓ અંગે આધુનિક-વૈતાનિક અભિગમના સંદર્ભમાં જૈન દર્શનમાં થયેલ ચિંતનની ઝલક આપી હતી, અને તે અંગેનું પ્રમાણ જુદાં જુદાં સૂત્રો
Page #86
--------------------------------------------------------------------------
________________
ચતુર્થાં જૈન સાહિત્ય સમારાહ
૬૭
અને ત્રથામાંથી લેાકેા દ્વારા રજૂ કરી જૈન દર્શનની વૈજ્ઞાનિક વિચારધારાને એમણે મહિમા કર્યાં હતા.
જૈન પત્રકારત્વની ઝલક
શ્રી ગુણવંત શાહે ‘જૈન પત્રકારત્વઃ એક ઝલક', આ નિબંધમાં જૈન પત્રકારત્વની શરૂઆત ઈ. સ. ૧૮૫૯ માં થઈ ત્યારવી ભાષા અને પ્રકાશનસ્થળના સૌંદર્ભમાં, પ્રગટ થતાં જૈન સામયિકોની માહિતી સાથે સામયિકના પ્રકાશનની અવધિ અનુસાર પણ પૃથક્કરણ આપવા ઉપરાંત એમણે જૈત પત્રકારત્વના આધારભૂત ઇતિહાસ માટેની સામગ્રી પૂરી પાડી હતી. જૈન પત્રકારત્વના વિકાસના તબક્કા, ભીતરી સ્વરૂપ, “ધર્યું અને સમાજજીવન પર પત્રકારત્વ અસર, એવા વિવિધ દૃષ્ટિક્રાણુથી દર્શાવતી માહિતી રજૂ કરી હતી. તૃતીય બેઠક : જૈન સાહિત્ય સગેús
રવિવારે અપેારની ‘ જૈન સાહિત્ય સ`ગોષ્ઠિ અને સમાપન ' અગેની તૃતીય બેઠકમાં (૧) નૈન નમે. નારીમાવના : આચાર્યો ડૉ. શાંતા ભાણાવત (જયપુર), (૨) Economic History of India and Jain Community : શ્રો ટી. શીનોડા (જાપાન), (૩) જૈન પ્રશ્નકને પગલે પગલે : ડૉ. ભાઈલાલ બાવીશી (પાલીતાણા) (૪) જૈન કૃતિલ્હાસ: શ્રો ગજસિંહ રાઠેડ (જદ્મપુર), (૫) શ્રી જિનાજ્ઞમ અને જૈન સાહિત્ય : ૫, કપુરયદ વારૈયા (પાલીતાણા), (૬) નેમિનાથ ફાગુ : એક પરિચય : ડૉ. કનુભાઈ શેઠ (અમદાવાદ), (૭) ઉપાધ્યાય યશોવિજયકૃત સમાધિશતક એક અધ્યયન : હૈં. શેખરયદ્ર જૈન (ભામનગર), (૮) જૈન સાહિત્ય : સંમાનનામો છે; નયે ક્ષિતિજ્ઞ ડૉ. નૈમિચદજી જૈન (ન્દાર), (૯) ઉપાસકદશાંગ સૂત્ર - એક અધ્યયન : પ્રા. અરુણુ જોષી (ભાવનગર) અને (૧૦) જૈન ગુર્જર સાહિત્યનું એક અમૂલ્ય સૌંદસાધનઃ પ્રા. જયંત કાઠારી (અમદાવાદ) વગેરે સુશાધનલેખા રજૂ થયા હતા.
:
-
Page #87
--------------------------------------------------------------------------
________________
૮
જૈન દનમાં સ્ત્રીનુ` સ્થાન
<
"
જૈન વર્શનમેં નારીમાંવના ' એ વિષય પરની રજૂઆતમાં આચાર્ય ડૉ. શાંતા ભાણાવતે હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં સ્ત્રીએનાં સ્થાન અને અધિકાર આદિની તુલનાષ્ટિએ જૈન ધર્મમાં શી પરિસ્થિતિ છે એના પર સદૃષ્ટાંત પ્રકાશ પાડયો હતા. જૈન દર્શનમાં સ્ત્રીસન્માન અને સમાનતાની ભાવના ભગવાન ઋષભદેવના કાળથી છે. સૌ પ્રથમ કેવળ-જ્ઞાનની પ્રાપ્તિ અને મેક્ષગમન ભગવાન ઋષભદેવનાં માતા મરુદેવીએ કર્યાનું સ્પષ્ટ કરી, એમની પુત્રીએ બ્રાહ્મી અને સુંદરીને લિપિશા અને અંકગણિતનું શિક્ષણ આપ્યાના ઉલ્લેખ કર્યાં હતા. તેમણે વધુમાં જણાવ્યું : ભગવાન મલ્લિનાથ એગણીસમા તી કર થયા એ દષ્ટિએ સ્ત્રીની પણ તીર્થંકર થવાની ક્ષમતા જૈન ધર્મ સ્વીકારી છે. તેમજ જૈન દર્શને દાસીપ્રથાને વિરોધ કરી સ્ત્રીસમાન અને સમાનતાની ભાવના ચરિતાર્થ કરી છે. ” સ્ત્રીનાં વિવિધ સ્વરૂપેામાં, જીવનની દન્નતિમાં એ કેવા મહત્ત્વના ભાગ ભજવે છે એ તેમણે સષ્ટાંત સમનવ્યું હતું.
જૈન સાહિત્ય સમારેાહ
ભગવાન મહાવીરની વિભાવના
<
66
ઉજ્જૈન સાહિત્ય : સંમાવના છે નયે ક્ષિતિજ્ઞ' અંગે ડેા, તેમિય જી જૈને કહ્યું : ભગવાન મહાવીરનાં સમયમાં સૌપ્રથમ જૈન સાહિત્ય જનઅભિમુખ થયું. એ પહેલાં એ વિદ્ભાગ્ય હતું. ભગવાન મહાવીરે ધર્મ, દર્શીન, ન્યાય આદિ ગહન વિદ્યાશાખાઓને જનજીવન સાથે જોડવાના અદ્વિતીય પ્રયાસ કયે, અને ધર્મને પણ સામાજિક સ્વરૂપ આપ્યું. વ્યક્તિ, મુક્તિ અને સ્ત્રીસ્વાતંત્ર્ય સાથે સામાજિક વિષયમતાઆને અંત લાવવાનું એમણે મહાભારત કામ કર્યું. એથી સમાજમાં ઐતિહાસિક ક્રાંતિ થઈ.” ધર્મનું પુનઃ વ્યવસ્થાપન અને યુક્તિયુક્તકરણ તરફ વિશેષ ધ્યાન ભગવાન મહાવીરે ખે'સ્યું અને સરળતાનું
Page #88
--------------------------------------------------------------------------
________________
ચતુર્થાં જૈન સાહિત્ય સમારીહ
૬૯
સમીકરણ રચીને સંપત્તિ તેમજ સત્તા આદિનું દ્વિતીય કક્ષાનું યેાગ્ય સ્થાન એમણે સમજાવ્યું હતું.
સર્જનાત્મક સાહિત્યના પ્રકાશનની જરૂરિયાત
જૈન સાહિત્યની સંભવિત નવી ક્ષિતિજો તરફ અંગુલિનિર્દેશ કરતાં એમણે કહ્યું : “ પ્રકશિત થતા જૈન સાહિત્યમાં આજે સર્જ કતા કેટલી છે અને પરંપરાગત કેટલું છે એ પ્રશ્ન વિચારવા જેવા છે. માત્ર શુદ્ધ જ્ઞાન અંગેનું સાહિત્ય આપવાને બધ્યે સર્જનાત્મક સાહિત્યના પ્રકાશનને વિશેષ મહત્ત્વ આપવાની જરૂર છે. આજે પ્રકાશિત થતા જૈન સાહિત્યમાં ૯૦ ટકા સાહિત્ય પરંપરાગત અને સારચિત કે પ્રેરિત છે; ૮ ટકા સાહિત્ય વિવાદ અને પરસ્પરના સંધ અંગેનું છે અને માત્ર ૨ ટકા સાહિત્ય સર્જનાત્મક સાહિત્ય છે. આ ક્રમ ઉલટાવવા જોઈએ. પ્રકાશિત થનાર સાહિત્ય અંગે નિય કરનારી અનુભવી અને નિષ્પક્ષ સમિતિ એનું મૂલ્યાંકન કરે ત્યારબાદ જ જૈન સાહિત્યનું પ્રકાશન થાય એવી વ્યવસ્થા થાય તે હિતાવહ છે.’ સામાયિક અને પ્રકાશન: સ્વતંત્ર સામાજિક સ્વરૂપ
સર્જનાત્મક સાહિત્યના વિવિધ સ્વરૂપે! જેવાં કે કાવ્ય, નાટક, નવલકથા, નવલિકા, નિબાઁધ, સામયિક, અનુવાદ, લઘુ કથા આદિના સર્જન તરફ વળવાની જરૂરિયાત પર ભાર મૂકીને સાયિક અને જૈન પત્રાનું સ્વતંત્ર સામાજિક સ્વરૂપ નથી એમ તેઓએ જણાવ્યું હતું. સમીક્ષા, તાત્ત્વિક કે નિતાંત પર`પરાગત સાહિત્ય સમકાલીન નથી અને એની ભાષાશૈલીમાં પશુ ાઈ ઉલ્લેખનીય પરિવર્તન નથી એમ જણુાવીને. નેમીચંદજી જૈને જણાવ્યું હતું કે વાંચક વર્ગની જાગૃતિના અભાવે સમજદાર વાંચક વર્ગ તૈયાર થયા નથી. એમણે વધુમાં જણાવ્યું કે “ શૈલી કે ભાષાવિજ્ઞાનની દષ્ટિએ જૈન સાહિત્યનું ગહન મૂલ્યાંકન થયું નથી અને વિદ્વનું એ તરફ લક્ષ ગયું નથી.
Page #89
--------------------------------------------------------------------------
________________
જેન સાહિત્ય સમારોહ લેખકની અધ્યયનવૃત્તિને ખીલવવી જોઈએ અને અલગ અલગ મહત્ત્વ પૂર્ણ લેખકના વ્યક્તિ-કેશના પ્રકાશનનું કાર્ય હાથ ધરવું જોઈએ. આ માટે આંદોલન પ્રેરક માનસને બદલે સમૂહ માનસના વિકાસ તરફ લક્ષ આપવું જોઈએ અને બાળ સાહિત્ય. કિશોર સાહિત્ય, પાઠક્યપુસ્તક આદિ સાહિત્યના પ્રકાશનની મહત્વપૂર્ણ દિશામાં કામ કરવું જોઈએ.” જૈન ગુર્જર સાહિત્ય: અમૂલ્ય સંદર્ભ સાધન - પ્રા. જયંત કોઠારીએ જૈન ગુર્જર સાહિત્યનું અમૂલ્ય સંદર્ભ.. સાધન’ના નિબંધમાં જણાવ્યું હતું કે “ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજ.. રાતી સાહિત્યના કેશનું કામ કરે છે. ઈ. સ. ૧૮૫૦ સુધીની કૃતિઓ અને કર્તાઓમાં મોટા ભાગની કૃતિઓ અને કર્તાએ જૈન છે. એ માટે અમે “જૈન ગુર્જર કવિઓ (ત્રણ ભાગમાં)ને મુખ્ય આધાર લીધો છે. શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ કરેલું કામ પ્રચંડ અને અદ્ભુત છે. એકલે હાથે આવું મહાભારત કામ થઈ શકે એની આજે કલ્પના આવવી મુશ્કેલ છે.”
આ કાર્ય, સામગ્રી અને પદ્ધતિની દષ્ટિએ ઘણું મહત્વ છે. એમ જણાવી પ્રા. જયંત કોઠારીએ કહ્યું: “વ્યવસાયે વકીલાતના ધંધામાં વ્યસ્ત એવા એમણે વૈજ્ઞાનિક પદ્ધતિએ કામ કર્યું એ સામે મારું મસ્તક નમે છે. આમ તો એ હસ્તપ્રતોની યાદી છે. એમાં કૃતિના આરભ અને અંત, મંગલાચરણ અને પ્રશસ્તિ આપવાથી કૃતિ સમય, ગુરુપરંપરા, કર્તા વગેરે ઐતિહાસિક બાબતો નક્કી કરવામાં સરળતા રહે છે. આ બધાંમાં અગત્યની બાબત એ છે કે સતત જાગૃતિથી એમણે નવી માહિતી ઉમેરી છે અને અર્થસંઘટનના આધારે સતત સુધારા કર્યા છે. તદુપરાંત એમણે જે સૂચિઓ આપી છે, એવી સૂચિઓ આજ સુધી મેં ગુજરાતી ગ્રંથમાં ક્યાંય જોઈ નથી. ૪૦૦૧ પૂછોના આ ગ્રંથમાં ૨૨૬ પૃષ્ઠો સચિનાં છે. એમાં કર્તાસચિ, કૃતિસૂચિ, વર્ગીકૃત સુચિ, જેમ કે રાસાઓ, લોકકથાઓ વગેરેની સચિ,
Page #90
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ જૈન સાહિત્ય સમારોહ ગદ્યકારોની અલગ સૂચિ અને હસ્તપ્રત લિપિબદ્ધ થયાની સાલના સમાવેશ સાથે આપી છે. સ્થાન અને રાજકર્તાઓની પણું સૂચિ આપીને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં એવી કૃતિની નિર્ણાયકતાના દરવાજા એમણે ખોલી આપ્યા છે. આ ઉપરાંત પૂરક સામગ્રી ગુરુ પરાવળીઓ, કથાના મ કષ, કક્કાવાર અનુક્રમણિકા અને સુચિથી સંશોધકને માર્ગ સરળ થયો છે અને એટલે વિરોધી પુરા ન મળે તો “જૈન, ગુર્જર કવિઓ'ના આ ગ્રંથને અમે અધિકૃત ગણુએ છીએ.”
જૈન ભડા : સાચવણીની વિશિષ્ટ પરિપાટી - જૈન સાહિત્યની આ વિભાગીય બેઠકના સંચાલક ડે. રમણભાઈ એ સમાપન કરતાં જણાવ્યું હતું કે જૈન ધર્મમાં સાહિત્યકૃતિ લખાય એ જ્ઞાન છે. તેની આશાતના ન થાય એટલે કાળજીપૂર્વક સાચવણીની એક વિશિષ્ટ પરિપાટી ઊભી થઈ. એના પરિણામે ગ્રંથભંડારો ઊભા થયા અને એ ભંડાર સાર્વજનિક થયા, જેમાં માત્ર જૈનોની કૃતિઓ સચવાઈ છે એવું નથી. આવા ભંડારોમાં વીસ લાખવો પણ વધુ જૈન-જૈનેતર હસ્તપ્રત અત્યારે મળે છે. એમાં કેટલીય હસ્તપ્રતે અમૂલ અને ભાગ્યે જ મળે એવી અલભ્ય છે. ઉદ્યોતનસૂરિકૃત કુવલયમાલા” નામક ગ્રંથની જેસલમેર અને ભાંડારકર ઈન્ટિીટયુટના સંગ્રહમાંથી માત્ર બે જ હસ્તપ્રત મળી અને ડે. આદિનાથ નેમિનાથ ઉપામેએ એનું સંશોધન-સંપાદન ક્યું. આ ગ્રંથ પ્રાકૃત ભાષાના કથાના પ્રકાર હોવા છતાં ધર્મતત્ત્વને વણું લેતે એ અદ્દભુત ગ્રંથ છે. બાણની કાદંબરી સાથે એને અતિશયોક્તિ વિના મૂકી શકાય. આપણે જૈન છીએ, એટલે સંકુચિતતા કે અભિમાનથી એમ કહીએ છીએ એવું નથી, પરંતુ જૈનેતર વિદ્વાનોએ પણ આ ગ્રંથની પ્રશંસા કરી છે.” પ્રત્યેક દાયકાની ભાષાને આધાર જૈન ભંડાર
એમણે વધુમાં ઉમેર્યું: “પશ્ચિમના વિદ્વાનોએ સ્વીકાર્યું છે, કે
Page #91
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ ભાષાવિજ્ઞાનની દષ્ટિએ પ્રત્યેક દાયકાની ભાષા જેવી હોય તે દુનિયામાં માત્ર જેની પાસેથી જ તે જોવા મળે છે. છેલ્લાં ૮૦૦ વર્ષની વાત કરીએ તે આ ભંડારેમાં સચવાયેલી કૃતિઓમાં પ્રત્યેક દાયકાની ભાષા જોવા મળે છે. ભાષાવિજ્ઞાન, ઇતિહાસ તથા સામાજિક સંદર્ભની દષ્ટિએ એને અભ્યાસ કરવા જેવો છે, અને ભવિષ્યમાં એમ થશે પણ ખરું.”
ડે. રમણભાઈના વક્તવ્ય સાથે સમારોહ પર થયે હતા.
આ ઉપરાંત જે વિદ્વાને આ સમારોહમાં ઉપસ્થિત રહ્યા ન હતા પરંતુ એમના તરફથી સંશાધન-લેખો પ્રાપ્ત થયા હતા એની યાદી આ પ્રમાણે છે : ૧. આપણું બાલાવબોધઃ ડે. કે. કા. શાસ્ત્રી (અમદાવાદ) ૨. ભક્ત ત્રિમૂર્તિ ઃ આનંદઘનજી, યશોવિજયજી અને દેવચંદ્રજીઃ ડે.
ભગવાનદાસ મનસુખલાલ મહેતા (મુંબઈ) ૩, શ્રીમદ્ રાજચંદ્ર ઃ એક મહાવિભૂતિ : ડો. ભગવાનદાસ મનસુખ
લાલ મહેતા (મુંબઈ) ૪. જૈન ધર્મમાં સ્યાદ્વાદઃ શ્રી દિલસુખ ફતેહચંદ મહેતા (મોરબી) ૫. જૈન કથાસાહિત્ય : કેટલીક લાક્ષણિકતા : ડો. હસુ યાજ્ઞિક
(અમદાવાદ) - ચતુર્થ જૈન સાહિત્ય સમારોહના મંત્રી તરીકે ડે. રમણલાલ ચી. શાહ, શ્રી અમર જરીવાલા, શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કેરા, શ્રી પન્નાલાલ ર. શાહ, શ્રી નટવરલાલ એસ. શાહ અને ડે. ધનવંત તિ. શાહે સેવા આપી હતી.
Page #92
--------------------------------------------------------------------------
________________
પંચમ જૈન સાહિત્ય સમારોહ
અહેવાલઃ પનાલાલ ર. શાહ શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ઉપક્રમે શ્રી અખિલ ભારતીય અચલગચ્છ (વિધિ પક્ષ) શ્વેતામ્બર જૈન સંઘના નિમંત્રણથી શનિવાર, તા. ૨૪ અને ૨૫ સપ્ટેમ્બર, ૧૯૮૩ના રોજ માંડવી (કરછ) ખાતે પાંચમે જૈન સાહિત્ય સમારોહ યોજાયે હતો. આ સમારોહનું પ્રમુખસ્થાન મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને પ્રબુદ્ધ જીવનના તંત્રી ડો. રમણલાલ ચી. શાહે ભાવ્યું હતું. આ સમારોહમાં જૈન તત્ત્વજ્ઞાન અને જૈન સાહિત્ય એમ બે વિભાગીય બેઠકે રાખવામાં આવી હતી, જેના પ્રમુખસ્થાને અનુક્રમે શ્રી કીર્તિભાઈ માણેકલાલ શાહ અને વારાણસીની પાર્શ્વનાથ શોધ સંસ્થાનના ડિરેકટર ડો. સાગરમલજી જૈન હતા.
મુંબઈ, સુરત, અમદાવાદ, ભાવનગર વગેરે સ્થળોએ પધારનાર વિદ્વાને માટે સૌરાષ્ટ્ર એકસપ્રેસમાં શ્રી અચલગચ્છ જૈન સંધ તરફથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને ગાંધીધામથી શુક્રવાર, તા. ૨૩, સપ્ટેમ્બરે બે બસ દ્વારા અંજાર, ભદ્રેશ્વર, નાની ખાખર, બિદડા મેટા આસંબિયા વગેરે સ્થળોની યાત્રા કરાવવામાં આવી. રાત્રે સાડા દસ વાગ્યે સૌ માંડવી પહોંચ્યા હતા. શોભાયાત્રા
* શનિવાર, તા. ૨૪-૯-૮૩ ના રોજ સવારના ૮-૦ કલાકે શોભાયાત્રા નીકળી હતી, જેમાં સુવર્ણાક્ષરે લખાયેલી કલ્પસત્રની
Page #93
--------------------------------------------------------------------------
________________
૭૪
જૈન સાહિત્ય સમારોહ હસ્તપ્રત રથમાં મૂકવામાં આવી હતી. મહારાજા સિદ્ધરાજ જયસિંહના સમયમાં “સિદ્ધહેમ વ્યાકરણની નીકળેલી શોભાયાત્રાની એ યાદ. અપાવતી હતી. ઉદ્દઘાટન બેઠક
- પ્રાર્થના, તુતિ અને પૂ. સાધ્વીજી વસંતપ્રભાશ્રીજીના માંગલિક બાદ, શ્રી લખમશી ઘેલાભાઈ શાહે દીપ પ્રગટાવી પાંચમાં જૈન સાહિત્ય. સમારોહનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગને અનુરૂપ તૈયાર કરવામાં આવેલી અમરણિકાનું પ્રકાશન શ્રી બિપિનભાઈ કે. જેને, કલ્પસૂત્રની સુવર્ણાક્ષરે લખાયેલી હસ્તપ્રતનું પ્રકાશન શ્રી રવજી ખીમજી છેડાએ અને પ્રાચીન હસ્તપ્રતોના પ્રદર્શનનું ઉદ્દઘાટન શ્રી ગુલાબચંદ કરમચંદ શાહે કર્યું હતું. વિદ્યાલયની કચ્છમાં શાખા માટે વચન
અખિલ ભારતીય અચલગચ્છ (વિધિ પક્ષ) વેતામ્બર જૈન સંધના પ્રમુખ અને સ્વાગતાધ્યક્ષ શ્રી વસનજીભાઈએ સૌનું અભિવાદન કરતાં કહ્યું હતું : “શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી ખ્યાતનામ અને માતબર સંસ્થા આ સમારોહની જનેતા છે. જો શ્રી મહાવીર જૈન વિદ્યાલય કચ્છમાં કોઈ વિદ્યાપ્રવૃત્તિ આદરે અગર એની શાખા ખેલે તે તે સંસ્થાને જમીન અને આર્થિક સહયોગ આપવા અમે તત્પર છીએ.” સંશાધન-પ્રકાશનને વેગ
એમણે વિશેષમાં કહ્યું : “જૈન સાહિત્ય સમારોહથી પ્રેરાઈને અહીંને સમાજ વધુ વ્યાપક પ્રવૃત્તિઓ કરે, અહીં ભંડારમાં સચવાયેલી હસ્તપ્રતનું સંશોધન–પ્રકાશન થાય, સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી વગેરે ભાષાઓનાં શિક્ષણને વેગ મળે તે આપણા સૌનું આ મિલન સાર્થક થશે.”
ત્યારબાદ સ્વાગત મંત્રી શ્રી નાનાલાલ વસાએ આ સમારોહની
Page #94
--------------------------------------------------------------------------
________________
પાંચમ જૈન સાહિત્ય સમારાહ
પ.
ભૂમિકા સમજાવી હતી. કચ્છની હસ્તપ્રતેા વિશે એમણે સવિગત માહિતી આપી હતી.
ત્યારપછી શ્રોમતી શૈલગ્ન શાહે સ ંસ્કૃત ભાષામાં જૈન ધર્મની. મહત્તા વિષે પ્રાસંગિક વક્તવ્ય રજૂ કર્યું હતું. રાસા સાહિત્યના પ્રકાશનનું મહત્ત્વ
સમારેાહના પ્રમુખરથાનેથી ડૉ. રમણુલાલ ચી. શાહે જ્ઞાનને મહિમા કર્યાં બાદ કહ્યું હતું : “જૈના પાસે પેાતાનું જે સાહિત્ય છે, તે અત્યંત વિપુલ છે. પ્રાકૃત, અમાગધી, સહઁસ્કૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી, રાજસ્થાની, હિન્દી, મરાઠી, કન્નડ, તેલુગુ, તામીલ વગેરે ભાષાઓમાં પ્રાચીન જૈન સાહિત્ય પુષ્કળ લખાયેલું છે. જુદા જુદા હસ્તપ્રતભડારામાં વીસ લાખથી પણ વધુ હસ્તપ્રતા સચવાયેલી છે, જેમાંની ઘણી હજુ અપ્રકાશિત છે. સહેજે બે-ત્રણુ સકાથી વધુ સમય: ચાલે એટલું સ`શેાધનકા. આ ક્ષેત્રમાં પડેલું છે.” રાસા સાહિત્ય વિશે ખેાલતાં એમણે કહ્યું : “ જ્યારે આપણું ધણુંખરું રાસા સાહિત્ય પ્રગટ થયું હશે, ત્યારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસ નવેસરથી લખવાની ફરજ પડશે. ભવિષ્યના તટસ્થ ઈતિહાસકાર આ વાતનું ચેાગ્ય મૂલ્યાંકન કરી શકશે.'
દાનના પ્રવાહને વાળવાની જરૂર
66
· પ્રતિવર્ષ જૈના દાનમાં જે રકમ ખર્ચે છે એના પ્રમાણમાં વિદ્યાનું તેજ પ્રગટ થતું નથી ” એમ જણાવી દાનની રકમના વ્યવસ્થિત વપરાશ માટે એમણે વધુમાં કહ્યું : જૈન સધા ચાતુર્માસ પ્રવેશ, વિહાર, વ્યાખ્યાન ઇત્યાદિ નિમિત્તે પ્રતિવર્ષ છાપાંની જહેરખબ .
64
પાછળ લાખા રૂપિયાના ખર્ચ કરે છે, તેને જો વ્યવસ્થિત રૂપ આપવામાં આવે તા એટલી જ પ્રસિદ્ધિ સાથે ધણુંા ખર્ચ ખયાલી શકાય. આ અંગે એમણે વિશેષમાં સમુદાય લેાકેણુાથી વિમુખ બની
“ એક વર્ષ જો શ્રમણ્
આ બધી જ જહેરખબરા સદંતર
'
ઉમેયુ ... :
Page #95
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ - બંધ કરાવે તે આટલાં નાણુમાંથી કોઈ પણ સ્થળે એક સારું જ્ઞાનમંદિર કે એક નાનું રિસર્ચ ઇન્સ્ટિટયૂટ સ્થાપી શકાય.” સમયની માંગના સંદર્ભમાં સૂચનો
વર્તમાન સમયની આવશ્યકતાને લક્ષમાં રાખીને એમણે કહ્યું : -“ વિદ્યાભ્યાસ કે વ્યવસાયના કારણે જૈનો વિશ્વના બધા દેશોમાં વસેલાં છે. ત્યાં વસેલાં કેટલાંય મા-બાપને પિતાનાં સંતાનને જૈનત્વના સંસ્કાર કેવી રીતે આપવા અને પિષવા એની ચિંતા છે. ભારતીય -ભાષાઓથી અજાણુ, કેવળ અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન કે જાપાની ભાષા -જાણનાર, જૈન બાળક માટે જૈન સાહિત્ય અને તત્વજ્ઞાનની ભૂમિકા પૂરી પાડવા સરળ અને લેકે પગી સામગ્રી મેટા પાયા પર તૈયાર કરવાની ઘણું જરૂર છે.” વિદેશમાં વસતા વડીલે અને એમનાં સંતાને પિતાની જિજ્ઞાસા સુરત સંતોષી શકે એ માટે જૈન તીર્થો, -જ્ઞાનભંડારો, કલાકૃતિઓ, સાધુ-સાધ્વીઓની દિનચર્યા વગેરેની પ્રમાણ
ભૂત વિડિયો કેસેટ વ્યાવસાયિક ધોરણે તૈયાર થવી જોઈએ એવું એમણે -સૂયન કર્યું હતું. વીડિયો કેસેટની જેમ તીર્થો વગેરેની રંગીન સ્લાઈ
ડ્ઝ પણ વ્યાવસાયિક ધોરણે તૈયાર કરવાનો પણ એમણે અનુરોધ કર્યો હતે. જૈન સાહિત્યમાં કચ્છ
જૈન સાહિત્યમાં કરછના આવતા ઉલ્લેખને હવાલે આપીને -એમણે કહ્યું હતું કે “૪૦૦ વર્ષ પહેલાં લખાયેલી કૃતિઓમાં કચ્છના હાલના રણપ્રદેશનું વર્ણન આવે છે. સાધુઓના વિહારના એ માર્ગ -હતો અને આ આખેય પ્રદેશ રળિયામણું અને હરિયાળો હતો. કચ્છનું રણ છેલા ત્રણ ચાર સૈકાની ઘટના હોવાનું જણાવી ભૌલિક પરિસ્થિતિમાં આવેલા પરિવર્તનનું એ સંભવતઃ કારણ હોવાનું જણાવ્યું હતું.
Page #96
--------------------------------------------------------------------------
________________
પંચમ જૈન સાહિત્ય સમારોહ
આ પ્રસંગે સમારોહના ઉદ્દઘાટક શ્રી લખમશી ઘેલાભાઈ શાહ તરફથી આધ્યાત્મિક, સાંસ્કૃતિક તેમજ સામાજિક કાર્યો માટે રૂપિયા એક લાખના ટ્રસ્ટની રચના કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જેને સહુએ સહર્ષ વધાવી લીધી હતી. ત્યારબાદ ઉદ્દઘાટન બેઠક પૂરી થઈ હતી. વિભાગીય બેઠક ઃ જૈન તત્વજ્ઞાન
શનિવાર, તા. ૨૪-૯-૧૯૩૩ના રોજ સવારનાં, ઉદ્દઘાટન બેઠકની પૂર્ણાહુતિ બાદ તુરત જ, જૈન તત્ત્વજ્ઞાનની વિભાગીય બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકનું પ્રમુખસ્થાન શ્રી કીર્તિભાઈ માણેકલાલ શાહે લીધું હતું. નાદુરસ્ત તબિયત છતાં મુંબઈથી સીધા. જ તેઓ આવી પહોંચ્યા હતા. અનેકાન્ત દશનમાં દ્રવ્યનું સ્વરૂપ
શ્રી કીર્તિભાઈ શાહે “અનેકાન્ત દર્શનમાં દ્રવ્યનું સ્વરૂપ' એ વિષય પરને પિતાના સંશોધન–અભ્યાસ લેખનું સંક્ષેપમાં તારણ આપતાં કહ્યું હતું: “આ વિશ્વમાં ભાગ્યે જ કોઈ એ વિષય હશે કે જેની જેના દશને તલસ્પર્શી વિચારણું કરી ન હોય. આથી જૈન દર્શન વિશાળ દર્શન છે, વિશ્વદર્શન છે. પરંતુ એની ખરી મહત્તા એની વિશાળતા. કરતાં પણ એની સૂક્ષમતામાં છે. પ્રત્યેક તવ અર્થાત્ વસ્તુનું સર્વા ગી જ્ઞાન પ્રાપ્ત કરવા, તેના અનેકાન્તમય સ્વરૂપનું દર્શન કરવા અને તેના સુમમાં સૂક્ષમ અંગનું જ્ઞાન બાકી ન રહી જાય તે પ્રબંધ અનુ
ગદ્વાર આદિ સૂત્રોગ્રંથ દ્વારા આ દર્શને કર્યો છે તે અજોડ છે.” સ્યાદ્વાદ અંતગત નયવાદ
જૈન દર્શનના કઈ પણું તત્ત્વને અનેકાન્તવાદ અને તેના અંતર્ગત નયવાદ વિના ન્યાય આપી શકાતા નથી, એમ જણાવી એમણે ઉમેર્યું: “આ સિદ્ધાંતથી અપરિચિત વ્યક્તિ નિરૂપિત તત્વને ગ્રહણ કરી શકતી નથી અગર ગ્રહણું કરે છે તો તે વિપરીત સ્વરૂપે
Page #97
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ ગ્રહણ કરે છે.” અનંત ધર્માત્મક વસ્તુની જટિલતા જેવો જ નયવાદ પણ એટલે જટિલ છે એ સમજવી એમણે જણાવ્યું : “આપણું સમગ્ર લેકવ્યવહારમાં નયમૂલક અનેકાના સિદ્ધાંત એટલો ઓતપ્રોત - થઈ ગયો છે કે એનું બારીકાઈપૂર્વક વિશ્લેષણ કરીએ તે આ સિદ્ધાંત
સહજ રીતે સમજાઈ જાય તે છે.” દિવ્ય-ગુણ-પર્યાયના રાસ પર આધારિત નિબંધ
મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજે દ્રવ્ય-ગુણ-પર્યાય -રાસની ૧૭ ઢાળમાં દ્રવ્યાનુયેગને ઉતાર્યો છે, તેની બીજી ઢાળની પ્રથમ ગાથામાં તેઓએ દ્રવ્યનું લક્ષણ બાંધ્યું છે, એમ જણાવી આ ગાથા અને તે પર રચેલા રોપજ્ઞ ટકાના વિવેચનરૂપે આ નિબંધ એમણે લખ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
તત્ત્વ અનુત્પન્ન અવિનાશી છે' એમ જણાવી એમણે લેક- વ્યહારમાં અનેકાતની સ્વીકૃતિ, દ્રવ્યાર્થિક નયની અભેદ દષ્ટિ, પર્યાયા
ર્થિક નયની ભેદદષ્ટિ, સંગ્રહ નયની અભેદ દષ્ટિ, વ્યવહાર નયની ભેદદૃષ્ટિ, સામાન્યના ભેદ, વિશેષના બે ભેદ અને અનેકાન્ત વગેરેની તલસ્પર્શી છણાવટ કરી અનેકાન્ત ઉત્તમ નીતિ છે એવું પ્રતિપાદન કર્યું હતું. ત્યારબાદ એમણે દ્રવ્યનાં લક્ષણો સમજાવતાં દ્રવ્યનું લક્ષણ સત છે; ઉત્પાદ, વ્યય અને છ ધ્રૌવ્યથી યુક્ત છે તે સત્ છે; જે ગુણ અને પર્યાયવાળું છે તે દ્રવ્ય છે; અર્થ ક્રિયા-કારિત્વ એ દ્રવ્યનું - લક્ષણ છે” વગેરે બાબતોની ન્યાયસંગત છણાવટ કરી એનું એમણે પ્રતિપાદન કર્યું હતું. જૈન દર્શન અને સંત તિરુવલ્લુવર
જૈન રનમે વીર માવજી અવધારણા ' વિશે ડે. નરેન્દ્ર ભાણાવતે (જયપુ) સંશોધન-અભ્યાસ લેખ રજૂ કર્યા બાદ શ્રી નેમચંદ -ગાલાએ (મુંબઈ) જૈન દર્શન અને સંત તિરુવલ્લુવર' વિશે રજૂઆત કરતાં કહ્યું : “દક્ષિણ ભારતના આ સંત, કબીરની માફક વણકર
Page #98
--------------------------------------------------------------------------
________________
Ge
પચમ જૈન સાહિત્ય સભારાહ
હા. એમણે રચેલાં ‘તિરુકુરળ' ગ્રંથમાં ૧૦ ઋયાનું એક પ્રકરણુ એવાં ૧૩૦ પ્રકરણેામાં ૧૩૩૦ યાઓનું છે,' એમ જણાવી “ઋચાઆના ભાષા સાથે સંદર્ભ આપી જૈન દર્શનની એ કેટલું નજીક છે અગર જૈન દનનેા જ ઉપદેશ એમાં સમાયે છે” એમ એમણે ઉમેર્યું હતું. કેટલીક ઋચાઓના આધારે તે જૈન હેાવાનું જણાવીને એમણે ઉમેર્યુ હતું કે પરતુ આ માટે આધારભૂત માહિતી મળતી નથી. ત્યારબાદ સમયના અભાવે બેઠક બપોર પર મુલતવી રહી હતી. અન્ય સ`શાધન-અભ્યાસ લેખા
આ વિભાગમાં જે અન્ય સૌંશાધન અભ્યાસ લેખા રજૂ થયા હતા તેની વિગત આ પ્રમાણે છેઃ
(1) The Contribution of Muni Santbalji to Spiritualism : શ્રી નિલેશ ક્રૂસાલ (મુંભઇ), (૨) યાગ પાઠ્યક્રમ : ૐ, રમેશ લાલન (મુંબઇ), (૩) કાચેાત્સ` : શ્રી જયેન્દ્ર શાહ (મુંબઈ), (૪) જૈન દર્શન અને સમાધિમરણ : શ્રી ીમનલાલ એમ. શાહ કલાધર’ (મુંબઇ), (૫) ક્ષમા માત્ર ચૌવના િનહી હૈ : પ્રા. શતાબેન ભાણાવત (જ્યપુર), (1) જૈન તત્ત્વવિચાર : શ્રી ગાવિંદજી જીવરાજ લેડાયા (મુંબઈ), (૭) સમતા ઃ પ્રા. તારાબેન ર. -શાહ (મુંબઈ), (૮) આત્મવિકાસ અને ધર્મ : ડૉ. સુમનબેન પી. શાહ (મુંબઇ), (૯) વેશ્યા : શ્રીમતી શૈલજા શાહ (મુંબઈ), (૧૦) પ્રતિક્રમણુ : આજના સ ંદર્ભમાં ઃ પ્રા. દેવબાલા સંઘવી (મુંબઇ), (૧૧) તપશ્ચર્યા શાસ્ત્રામાં અને -વ્યવહારમાં : પ્ર. - લુકચંદ ર. શાહું (અમદાવાદ), (૧૨) જૈન ધર્મ માં કર્મના સિદ્ધાંત પ્રા. કે કિલાબેન શાહ (મુંબઈ), (૧૩) જૈન ધર્મી અને નીતિ: પ્રા. ઉત્પલામેન મેાદી (મુંબઇ), (૧૪) જૈન ધર્મ અને શ્રાવકાચાર : પડિંત કનૈયાલાલજી ડક (જલગાંવ), (૧૫) જૈન ધર્મ અને ચારિત્રઘડતર : ડૉ. તિલેાત્તમા જાની (મુંબઈ), (૧૬) જૈમ દર્શનમાં ન્યાયશાસ્ત્ર-પ્રા. નાનકભાઈ કામદાર (ભાવનગર), (૧૭) યાત
Page #99
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ
શા મર્થઃ 3 સર્વેક્ષણ –ડે. બી. આર. યાદવ (અલાહાબાદ), (૧૮) કૅન્સર ઃ કર્મ તરવજ્ઞાનના સંદર્ભમાં-૫નાલાલ ર, શાહ (મુંબઈ).
આ ઉપરાંત નીચે જણાવેલા સંશોધનલેખે વ્યાખ્યાતાઓ હાજર ન હોવાથી કે અન્ય કારણોસર રજુ થયા ન હતા
(૧) સદગતિ કેમ મળે ? – શ્રી રમેશ લાલજી ગાલા (મુંબઈ), (૨) ઉપમિતિભવપ્રપંચ કથાનાં જીવંત પાત્રોમાં જૈન તત્ત્વજ્ઞાન–શ્રી શાંતિલાલ સાઠંબાકર (અમદાવાદ), (૩) સર્વજ્ઞ સર્વદશી–ડે. ભગવાનદાસ મનસુખલાલ મહેતા (મુંબઈ), (૪) શ્રાવકધર્મનું માહાત્મય–શ્રી અભિલાષકુમાર (મુંબઈ), (૫) ધર્મઃ આચારની મહત્તા-પં. બાબુલાલ સવચંદ શાહ (અમદાવાદ), (૬) સ્યાદાદ દિગ્દર્શન–આચાર્યા ડે, શ્રીમતી રંજન નગરશેઠ (સુરત), વિભાગીય બેઠક : જૈન સાહિત્ય આદિ
જૈન સાહિત્ય, સ્થાપત્ય-શિ૯૫, કલા, ઇતિહાસ આદિની વિભાગીય બેઠક શ્રી પાર્શ્વનાથ શોધ સંસ્થાન, વારાણસીના ડિરેકટર ડ, સાગરમલ જેનના પ્રમુખસ્થાને મળી હતી. એમણે નૈતિક ઈવ धार्मिक कर्तव्यता : जैन दर्शनके परिप्रेक्ष्यमें नैतिक और धार्मिक कर्तव्यका
વ એ વિશે નિબંધ રજૂ કર્યો હતો. નૈતિક અને ધાર્મિક કતવ્યોની અભિન્નતા
હૈ. સાગરમલ જેને (૧) વસ્તુનો સ્વભાવ ધર્મ છે, (ર) ક્ષમા આદિ સદ્દગુણેનું આચરણ ધર્મ છે, (૩) સમ્યફ જ્ઞાન, દર્શન અને ચારિત્ર જ ધર્મ છે, અને (૪) જીવોની રક્ષા કરવી એ જ ધર્મ છે. એમ જણાવી તેમણે સ્પષ્ટ કર્યું કે જૈન ધર્મની દષ્ટિએ નૈતિક અને ધાર્મિક કર્તવ્ય અભિન્ન છે, એ બંને વચ્ચે ભેદરેખા દેરી શકાય. નહીં. એના વ્યાવહારિક પક્ષની વાત કરતાં એમણે કહ્યું : “આવી. જે કંઈ ભેદરેખા દોરવી હોય તે સામાજિક કર્તવ્ય અને વૈયક્તિક કર્તવ્યને આધારે એવી ભેદરેખા દેરી શકાય. આપણું કર્તવ્ય અને
Page #100
--------------------------------------------------------------------------
________________
પચમ જૈન સાહિત્ય સમારાહ
૨૧
ક્રૂરજ એ પ્રકારનાં છેઃ (૧) ખીન્ન પ્રત્યેની આપણી ફરજ અને આપણુ કેવ્યુ અને (૨) ખીજાનું આપણા પરત્વેનું કવ્યુ અને ફરજ. જે ખીજ પ્રત્યે અર્થાત્ સમાજ પ્રત્યે આપણી ફરજ છે એ નીતિની સીમામાં આવે છે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મ' અને અપરિગ્રહ વગેરે બાહ્ય અથવા વ્યવહાર પક્ષ છે, જ્યારે સમભાવ, દ્રષ્ટાભાવ, સાક્ષીભાવ વગેરે-જૈન પરિભાષામાં જેને આપણે ‘સામાયિક ' કહીએ છીએ તેની સાધના એ ધાર્મિક કર્તવ્ય છે. આપણા સહજ સ્વભાવની ઉપલબ્ધિમાં સમભાવ કઇ સીમા સુધી ઉપયેગી છે. એ વિચારતાં એનું મહત્ત્વ સમાઈ જાય છે.
અન્ય સશાધનલેખેા
આ વિભાગમાં રજૂ થયેલા અન્ય સશેાધન- લેખેાની વિગત આ પ્રમાણે છે :
(૧) જૈન દર્શન અને સાંસ્કૃત ભાષા પ્રા. અમૃત ઉપાધ્યાય .(અમદાવાદ). (૨) મધ્યકાલીન સાહિત્યમાં ચંદરાન્ત વિશેની કૃતિઓ : પ્રા. કલામેન શાહ, (મુંબઇ), (૩) કચ્છમાં જૈને ઃ પ્રા. ગુલાબ દેઢિયા (સુ`બઈ), (૪) જૈન પદ્યસાહિત્યમાં તીર્થાંની પ્રશસ્તિ; શ્રી નટવરલાલ એસ. શાહ (મુંબઈ), (૫) જૈન સાહિત્ય કૌમુદી : શ્રી નાનાલાલ વસા (મુંબઈ), (૬) ‘ભક્તામર’માં શક્તિ પ્રા. સાવિત્રીબેન શાહુ (મુંબઇ), (૭) ધર્મોમાં નારી શ્રી નલિનીબેન ગાલા (મુંબઈ), (૮) ઉત્તરાધ્યયનસૂત્રની ધ કથાએઃ પ્રા. અરુણુ જોષી (ભાવનગર), (૯) એરિસ્સામાં જૈન ધર્મી : શ્રીમતી સુધા પી. ઝવેરી (ભુજ).
:
:
આ વિભાગમાં વ્યાખ્યાતાની ગેરહાજરી કે અન્ય કારણેાસર રજૂ ન થઈ શકેલા નિત્ર ધની વિગત નીચે મુજબ છે: (૧) કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચા' અને (ર) ..... હરિભદ્રસુરિ, ડો. ભગવાનદાસ મનઃસુખલાલ મહેતા (મુંબઈ), (૩) आचारांगके द्वितीय श्रुतस्कंध एवम् महावीरचरित्रकी घटनाओं एबम्
૬
Page #101
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ વિન્ટેજ, ડો. કે. ઋષભયંદ્ર (અમદાવાદ), (૪) શત્રુંજય તીર્થ, શ્રી નલીનાક્ષ પંડયા (વલ્લભ વિદ્યાનગર), (૫) માવાન ઘરનાથ તપોભૂમિ, શ્રીમુઝફફરહુસેન (મુંબઈ), (૬) આપણું ધર્મશાળાઓ, 3. ભાઈલાલ બાવીશી (પાલીતાણું). યાત્રા-પ્રવાસ
નિમંત્રક સંસ્થા તરફથી આ સમારોહમાં ઉપસ્થિત રહેલા બધા વિદ્વાને માટે કરછ-ભદ્રેશ્વર તીર્થ અને અબડાસા તાલુકાની પંચતીર્થોની યાત્રાના પ્રવાસનું આયેાજન કરવામાં આવ્યું હતું, તદનુસાર બધા ય વિદ્વાનોએ કરછનાં કલાત્મક મંદિરોની યાત્રા કરી હતી. કલામય મંદિર અને એમની જાળવણીથી સૌને આનંદ થયે હતો. હસ્તપ્રતોનું પ્રદર્શન.
શ્રી લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદના સહકારથી પ્રાચીન અલભ્ય હસ્તપ્રતાનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. એ સંસ્થાના કયુરેટર ડે. કનુભાઈ શેઠ અને શ્રી નાનાલાલ વસાએ આ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.
હવે પછી જૈન સાહિત્ય સમારોહ યોજવા માટે તીથલ (મુનિશ્રી જિનચંદ્રવિજયજી ત્રિપુટીબંધુ તરફથી), પાલનપુર, ખંભાત, શિવપુરી, પાલીતાણુ તથા ભાવનગરનાં નિમંત્રણે મળ્યાં હતાં.
જૈન સાહિત્ય સમારોહની સમિતિના સભ્ય તરીકે (૧) ડો. રમણલાલ ચી. શાહ (સાજક), (૨) શ્રી અમર જરીવાલા, (૩) શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ દેરી, (૪) શ્રી પન્નાલાલ ૨. શાહ, (૫) ડે. ધનવંત તિ. શાડ, (૬) શ્રી નટવરલાલ એસ. શાહ, (૭) શ્રી વસનજી લખમશી શાહ (૮) શ્રી શશીકાન્ત મહેતા અને (૯) શ્રી નાનાલાલ વસાએ સેવા અપી હતી.
Page #102
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ-લેખે અને વ્યાખ્યાનો
Page #103
--------------------------------------------------------------------------
________________
Page #104
--------------------------------------------------------------------------
________________
આજની આપણી આવશ્યકતાઃ ‘ શાસન-પ્રભાવના કે સાધના?
પૂ. મુનિશ્રી અમરેન્દ્રવિજયજી
'
• વીરનિર્વાણ પછી અઢી હાર વષે શ્રી જિનશાસનને પુનઃ અભ્યુદય થશે ’એવી માન્યતા સૈકાએથી જૈન સંધમાં પ્રવર્તે છે. એ સૂચિત સમયમર્યાદા હવે પૂરી થાય છે. એટલે હવે, શ્રી જિનશાસનની નહે।જલાલી આપણી નજરે નીરખવાની અને તેમાં કાંક નમિત્તભૂત બનવાની પણ આશા આપણે રાખી શકીએ, શ્રી જિનશાસનના અભ્યુદ્યમાં કાઈક રીતે કળ્યાંક નિમિત્ત બની શકીએ એથી રૂડું શું àાય ? પણ એ માટે પ્રથમ તેા, આપણે એ સમજવું આવશ્યક છે કે શ્રી જિનશાસન એટલે શું ? અને તેના અભ્યુદય એટલે શું? શાસનતા અર્થ છે આજ્ઞા. વિશ્વકલ્યાણ અર્થે પરમ કારુણિક શ્રી જિનેશ્વરદેવે ચીધેલ. અહિંસા, પ્રેમ, કરુણા, અપરિગ્રહવૃત્તિ અને અનેકાંતષ્ટિ ઉપર આધારિત જીવનપદ્ધતિ, અને તાનદષ્ટિથી રસાયેલા ત્યાગ, તપ, ધ્યાન અને કાયોત્સર્ગÖમય અંતર્મુખ સાધના : આ છે પારમાથિક શ્રી જિનશાસન; અને આ સદ્ગુણા, જીવનમૂલ્યા અને સાધનારી સામાજિક તેમજ વ્યક્તિગત જીવનમાં વિશ્વવ્યાપક પ્રતિષ્ઠા— રુચિ, આદર-સત્કાર, સ્વીકાર અને આચરણુ - એ છે શ્રી જિનશાસનના અભ્યુદય.
ભગવાનની સાધના માત્ર ત્યાગ, તિતિક્ષા અને ઉપવાસમાં સીમિત નહાતી રહી. જ્ઞાનથી રસાયેલ ત્યાગ, તિતિક્ષા, ઉપવાસ ઉપરાંત એકાંત, મૌન, ધ્યાન અને કાઉસગ્ગ કાયોત્સર્ગ ભગવાનની સાધનાનાં મુખ્ય અંગેા હતાં. કાયાત્સ` એટલે કાયાના ઉત્સર્ગ-ત્યાગ, અર્થાત્ ાનાદિ દ્વારા દેહાત્મભાવથી પર જવું કે દેહાત્મભાવથી પર
Page #105
--------------------------------------------------------------------------
________________
૨૬
જૈન સાહિત્ય સમારાહ
રહેવું એ ભગવાનની સાધનાનું કેન્દ્ર હતું. જગતને સુધારવાને કાઈ પ્રયાસ ન કરતાં, પહેલાં સાડાબાર વર્ષ સુધી મૌન રહી, એકાંતમાં, જ્યાન અને કાચેત્સર્ગની સાધના દ્વારા પેાતાની ખતને પૂર્ણ શુદ્ધ કરવાના પ્રયાસમાં ડૂબી જઈને જ એ મામાના સારથી બન્યા. વિશ્વવત્સલ ભગવાન મહાવીરદેવે સ્વય' આચરેલી અને શ્રમણુસંધમાં પ્રવર્તાવેલી એ સાધનાને આજે આપણે આપણા ધર્મજીવનનું લક્ષ્ય બનાવીએ છીએ ખરા ?
સાડાબાર વર્ષની ઉમ્ર સાધનામાં એ અપ્રમત્ત સાધકે કેટલે અને કયા બાહ્ય તપ કર્યા તેની વાત આપણે ઢાંશે ાંશે કરીએ છીએ, પણ એ સમય દરમ્યાન દિવસે, પખવાડિયાં અને મહિનાઓ સુધી, આહારના ત્યાગ કરીને ભગવાને અપ્રમત્તભાવે અંતરમાં જે ડૂબકી લગાવી તેની વાત કદાચ કરીએ તા પણ શૂન્યમનસ્ક્રપણે. એટલે ભગવાને ધાર ઉપસર્ગો સહન કર્યા એની વાત કરીએ ત્યારે પશુ ભગવાનની પ્રબળ ઈચ્છાશક્તિ કે સહનશક્તિ જ આપણી આંખ સામે તરવરે છે, એમની ઊંડી અંતર્મુખતા-આત્મલીનતા નહિ. પરંતુ હકીકત એ છે કે પરિષહ, ઉપસર્ગાદિ બાહ્ય વિષમ પરિસ્થિતિ, ઊંડી અંતર્મુખતા કે આત્મલીનવૃત્તિના ખળ, સહજ રીતે, સમભાવે પાર કરી શકાય છે. આપણા સૌને! અનુભવ છે કે માપણે કાઈની સાથે રસમય વાતચીતમાં તલ્લીન હેાઈએ છીએ ત્યારે આજુબાજુ ચાલી રહેલ અન્ય પ્રવૃત્તિ કે વાતચીત પ્રત્યે આપણે સાવ બધીર બની જઈએ છીએ. આપણા માથા ઉપર જ ટી ગાતા ઘડિયાળના ટકેારા પણ આપણુને તે સમયે સંભળાતા નથી ! એ જ રીતે, શરીરમાં કઈ પીડા હેાય તે પણુ, આવી કેાઈ રૂસમય પ્રવૃત્તિમાં આપણે પશવાઈએ છીએ ત્યારે વિસારે પડી જાય છે એવું ઘણી વાર નથી બનતું ? તેમ ધ્યાનાદિ અતરંગ સાધનાના બળે જ્યારે ચિત્ત આત્મામાં લીન થાય છે ત્યારે હાર શરીરને શું થઈ રહ્યું છે એને ખેાધ આમલીન
Page #106
--------------------------------------------------------------------------
________________
આજની આપણી આવશ્યકતા. . . . . .
સાધકને હેતું નથી. આ રીતે જ પૂર્વ મહાપુરુષોએ સમભાવે ઉપસર્ગો પાર કર્યા છે (જુઓ અધ્યાત્મસાર, સમતાધિકાર, લેક ૯-૧૦). ભગવાને દારુણ ઉપસર્ગો સમભાવે પાર કર્યા એની પાછળ પણું, ધ્યાનાદિ અંતરંગ સાધના વડે એમને પ્રાપ્ત થયેલ સમત્વ અને અંતર્મુખતાને મુખ્ય ફાળો હતા – એ વાત જે ઉપદેશકેના યે ધ્યાન બહાર રહેતી હોય તો શ્રોતાજને સુધી તો એ પહેાંચે જ શી રીતે ?
આના ફળસ્વરૂપે, સામાન્ય જનસમૂહનું અને આરાધક વર્ગના પણ મોટા ભાગનું લક્ષ માત્ર બાહ્ય તપ, ત્યાગ અને તિતિક્ષા ઉપર જ કેન્દ્રિત રહે છે. એના અંતરમાં ભગવાનની જેમ ઉગ્ર તપશ્ચર્યા અને પરિષહ-ઉપસર્ગ સહન કરવાના મનોરથ જાગે છે; કિધુ કેવળ સહનશક્તિ અને ઈચ્છાશક્તિના જોરે જ નહિ પણ ઊંડી અંતમુ ખતાના કારણે જ ઉપસર્ગો અને પરિષહેને સમભાવે પાર કરી જવાય છે. એ તથ્યથી અજાણ હોવાના કારણે, પરની ચિંતા મૂકી દઈ પ્રભુની જેમ ક્યાનાદિ અંતરંગ સાધનામાં ડૂબકી લગાવવાના કેડ એને થતા નથી. પણ, હવે, એ વાત પ્રત્યે એનું લક્ષ ખેંચ્યા વિના ચાલશે નહિ. આજની માંગ અને આપણું કર્તવ્ય
લુપ્તપ્રાયઃ બની ચૂકેલ ધ્યાન અને કાર્યોત્સર્ગની સાધનાને પુનરુદ્ધાર કરવા આજે પ્રાયોગિક ધોરણે એ અંગે સંશોધન થાય એ આવશ્યક છે. માત્ર શાસ્ત્રાધ્યયન, ચિંતન મનન અને સાહિત્યસજન કે ઉપદેશથી ત્યાગવગે આજે સંતોષ માનવો પરવડે તેમ નથી. સાધનાને હવે પ્રાયોગિક રૂપ અપાવું જોઈએ. સાધનાનાં રહસ્ય પગના અભાવે ઢંકાયાં પડયાં છે, તેને બહાર લાવવા સાધનાના પ્રયોગો થવા જોઈએ—જેમ વૈજ્ઞાનિકે કરે છે તેમ. આપણને પ્રાપ્ત માહિતી અને તેના આધારે દેખાતી શક્યતાઓને સામે રાખી પ્રયો
Page #107
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ થાય તે ઇલેકિટ્રસિટી, રેડિયો, ટેલીવિઝન આદિ વૈજ્ઞાનિક શોધ અને આવિષ્કારોની જેમ, અધ્યાત્મમાર્ગનાં ઉપેક્ષિત તથ્ય પણ સમાજમાં શીધ્ર પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકે. આજના યુગમાં–અને વિશેષે કરીને નવી પેઢીને—ધર્મનું અને સંયમજીવનનું માહાય માત્ર શાસ્ત્રવચને ટાંકીને કે શાસ્ત્રીય પારિભાષિક શબ્દની વ્યાખ્યાઓ આપીને નહિ ઠસાવી શકાય; શ્રમણોએ પિતાના જીવન દ્વારા એ પ્રતીતિ કરાવવી રહી. વ્યવહારની કસોટીએ ન ચડેલો ઉપદેશ વિજ્ઞાનની બેલબાલામાં ઉછરેલી યુવા પેઢીને માનસમાં શ્રદ્ધાનું નિર્માણ કરવામાં વિફળ રહે છે.
એક વર્ષને ચારિત્રપર્યાય થતાં મુનિ ઉચતમ–અનુત્તર–દેવોના પ્રશમ સુખને પણ ટપી જાય છે, એવું શાસ્ત્રવચન સાંભળીને આજના બુદ્ધિજીવી માનસને સંતોષ થતો નથી; એની આગળ એ શાસ્ત્રવચનો રટચ રાખવાથી કઈ અર્થ સરતો નથી. એ તે પ્રશ્ન કરશેઃ “આજે સ્થિતિ શી છે?” ચારિત્રપર્યાય સાથે પ્રશમસુખને કેાઈ આંકratio વર્તમાન મુનિજીવન માટે આપી શકાય તેવું આજે રહ્યું નથી એની સખેદ નોંધ લઈ, ત્યાગવગે અને સંધનાયકેએ ચારિત્રપર્યાય સાથે પ્રશમસુખની વૃદ્ધિ લાવનાર યું તવ વર્તમાન મુનિજીવનમાં ખૂટે છે તે શોધી કાઢવા આત્મનિરીક્ષણ કરી, તે તત્ત્વની પૂર્તિ કઈ રીતે કરી શકાય તે અંગે સંશોધન કરવાની આ ઘડી છે.
આજની બુદ્ધિપ્રધાન યુવા પેઢીને ધર્મની રુચિ કે ભૂખ નથી એવું નથી. પણ ગોખેલો ઉપદેશ, અહંમમપ્રેરિત ક્ષુલ્લક વાદ-વિવાદે અને ચિત્તશુદ્ધિ કે વ્યવહારશુદ્ધિમાં ન પરિણમતાં પ્રાણહીન ક્રિયાકાંડમાં એને રસ રહ્યો નથી. એનાથી એના માનસનું સમાધાન નથી થતું, ત્યારે એ અધ્યાત્મિક શાંતિ માટેની પિતાની ભૂખ સંતોષવા અન્યત્ર ફાંફાં મારે છે. તે જાતે ચિત્તશુદ્ધિ અને સમતાને અનુભવ કરી શકે એવી પ્રક્રિયા તે શેધે છે. તે એને આપણે આપીશું તે એની
Page #108
--------------------------------------------------------------------------
________________
આજની આપણી આવશ્યક્તા. . . . . . ઝંખના સંતેષાશે ને એ ધર્મ માર્ગ તરફ તે સ્વયં ખેંચાશે. આત્મતત્વને સ્પર્શ કરાવી આપતી સાધના-પ્રક્રિયા પ્રાગાત્મક રીતે એની સામે આપણે ધરીશું તે તે ઉત્સાહભેર એને અપનાવશે.
આજે આપણે સાધનામાં રહેતી ક્ષતિઓ અને જીવનવ્યવહારમાં પ્રવેશેલી અશુદ્ધિ દૂર કરી સાધનાને પ્રાયોગિક રૂપ આપી, આપણે એની સારપ જે પ્રકાશમાં લાવીશું તે આધુનિક જગતમાં એની પ્રતિષ્ઠા સ્વયં થશે. સમત્વ સાથે ધ્યાન અને કાયોત્સર્ગને જે સંબંધ છે તે પ્રયાગ વડે પ્રસ્થાપિત થાય એ આજના યુગની માંગ છે. સમભાવની વૃદ્ધિ કરાવતી સામાયિકની કે કાઉસગ્નની પ્રક્રિયા આજે આપણે બતાવી શકીશું તો આજનો અશાંતિગ્રસ્ત ત્રસ્ત માનવ એ સામાયિકધર્મને શરણે દોડ્યો આવશે; અને એવા સામાયિકધર્મની આજીવન સાધનામાં રત સાધુસંસ્થા પ્રત્યે અને જૈન સાધના પ્રત્યેક હૃદયમાં અનેરો આદર જામશે.
ધ્યાનાદિ અંતરંગ સાધનામાં રૂચિ ધરાવતા ગૃહસ્થ અને ત્યાગી સાધકે એકત્ર મળી, એકાંત સ્થાનમાં મહિને બે મહિના કે છ-બાર મહિના સાધનાને પ્રયોગ કરી શકે એવાં કેન્દ્રો ઊભાં થાય, તો સંઘમાંથી લુપ્ત થઈ રહેલી એ સાધનાને પુનરુદ્ધાર થઈ શકે; અને તેના પરિણામે સંઘમાં અધ્યામિક ખમીર અને ઓજસ પ્રગટે અને દીક્ષા પર્યાય સાથે પ્રશમસુખની વૃદ્ધિને અનુભવ શ્રમણુસંધમાં પુનઃ જોવા મળે.
એટલે શ્રી જિનશાસનનાં અભ્યદય, રક્ષા અને પ્રભાવનાની દૃષ્ટિએ તેમજ વ્યક્તિગત સાધનાની દૃષ્ટિએ પણ ઉત્તમ, યકર, ફળદાયી અને નિરાપદ માર્ગ એ છે કે ભગવાને સ્વયં આચરેલી અને જૈન સંધને બતાવેલી અંતર્મુખ સાધનાની પ્રક્રિયાને – જેનાથી સમત્વને લાભ થતો પ્રત્યક્ષ અનુભવી શકાય એવી સામાયિકની કે કાઉસગની સાધના-પ્રક્રિયાને–પ્રાયોગિક ધોરણે પ્રતિષ્ઠિત કરી, સંધમાં
Page #109
--------------------------------------------------------------------------
________________
જૈન શ્રાહિત્ય સમારોહ તેને પુનઃ પ્રવાહિત કરવાના પ્રયાસમાં – સંશોધન અને સાધનાના પ્રાગમાં – સમર્થ વ્યક્તિઓએ પિતાનાં સમયશક્તિ કેન્દ્રિત કરવાં.
ધ્યાનનું આપણું સાધનામાં શું સ્થાન છે તેને નિર્દેશ કરી, વર્તમાન જૈનસંઘમાં ધ્યાન–સાધનાના પુનરુદ્ધારની-revivalનીઆવશ્યકતા અંગે મને ને સૂઝયું તે મેં અહીં સંઘ સમક્ષ મૂકયું છે. ઉમેદ છે કે સંઘના યુગક્ષેમને ભાર જેમના શિરે છે તે પ્રબુદ્ધ ધમનાયકે–આચાર્યો અને સંધના વિમશશીલ અગ્રેસરે એના ઉપર ગંભીર વિચાર કરી ક્રિયાશીલ બનશે.
Page #110
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય ચીમનલાલ ચકુભાઈ શાહ
અહીં જૈન સાહિત્ય એટલે માત્ર લલિત વાડ મય નહિ પણ જેનેએ લખેલ દરેક વિષયનું બધું સાહિત્ય. જ્ઞાનને કેઈ વિષય એ નથી કે જેના ઉપર જેનું યોગદાન ન હેય. આ સાહિત્યભંડાર. ઘણે વિપુલ છે. પાર્શ્વનાથ વિદ્યાશ્રમ, બનારસ તરફથી જૈન સાહિત્યને બૃહત્ “ઈતિહાસ એવી એક મોટી પેજના કરી, છ પ્રત્યે પ્રગટ કર્યા છે. ડે. હીરાલાલ જૈનનું એક પુસ્તક છે “ભારતીય સંસ્કૃતિમાં જૈન ધર્મનું યોગદાન. તેમાં ઉપલબ્ધ સકળ જૈન સાહિત્યને સંક્ષિપ્ત. ઇતિહાસ, લગભગ ૧૫૦ પાનાંમાં આપ્યો છે. હજુ ઘણું સાહિત્ય જૈન ભંડારામાં અપ્રકટ પડયું છે, પણ છેલ્લાં ૫૦-૬૦ વર્ષમાં સારા પ્રમાણમાં પ્રસિદ્ધ થયું છે.
જૈન ધર્મની-શ્રમણપરંપરાની- પ્રાચીનતા હવે સર્વસ્વીકૃત છે. શ્રમણ પરંપરા વૈદિક સંસ્કૃતિથી પણ પ્રાચીન છે. તેમાં દેવ-દેવીઓની આરાધના, પ્રકૃતિનાં તત્તની પૂજા, યજ્ઞો અને તેની મારફત ઐહિક સુખસંપત્તિની પ્રાપ્તિ, વિશેષ જોવા મળે છે. શ્રમણ સંસકૃતિ શરૂઆતથી તપ, ત્યાગ અને વરાગ્યપ્રધાન રહી છે. ઉપનિષદમાં આધ્યાત્મિક વિચારણા પ્રધાનતા પામે છે. જૈન સાહિત્ય મુખ્યત્વે આધ્યાત્મિક છે. વખત જતાં, વૈદિક અને શ્રમણ સંસ્કૃતિનો સમન્વય થયો.. વર્તમાન ભારતીય સંસ્કૃતિ એટલે વૈદિક, જૈન અને બૌદ્ધ ધર્મને ત્રિવેણીસંગમ. જૈન સાહિત્યનો વિચાર આ સંદર્ભમાં કરવાનું રહે છે. શંકરાચાર્ય જૈન અને બૌદ્ધ ધર્મ ઉપર આક્રમણ કર્યું અને હિંદુ ધર્મની પુનઃ પ્રતિષ્ઠા કરી, ત્યારે બૌદ્ધ ધર્મ હિંદુસ્તાનમાંથી નામશેષ. થયે, જ્યારે જૈન ધર્મ ટકી રહ્યો. તેનું કારણ મને એમ લાગે છે કે
Page #111
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ - જૈનોએ એક પ્રકારનું સમાધાન કર્યું. ધર્મથી જૈન રહ્યા, પણ વ્યવહારમાં હિંદુ થયા. હિંદુ સમાજની જ્ઞાતિ-જાતિ સ્વીકારી, તેનાં રીતરિવાજે
અપનાવ્યાં. હિદુ કાયદે જેનોને લાગુ પાડયો, પણ ધર્મથી પોતાનું - વ્યક્તિત્વ જાળવી રાખ્યું.
જૈન સાહિત્યમાં મુખ્ય આગમ એક ગણતરીથી ૩૨, બીજી ગણતરીથી ૪૫. આ આગમ ગ્રંથોનું સંકલન ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ એક હજાર વર્ષ થયું. દિગંબર માન્યતા અનુસાર બધું આગમ સાહિત્ય કાળક્રમે લુપ્ત થયું છે, અને મૂળ રૂપમાં અપ્રાપ્ય છે. દિગંબર સાહિત્ય બધું આચાર્ય રચિત છે પણ વેતાંબર સાહિત્ય કે દિગંબર સાહિત્ય, બંનેમાં ભગવાન મહાવીરના ઉપદેશની મૂળ ધારા સચવાઈ રહી છે. આગમ સાહિત્ય ઉપર, નિર્યુક્તિ, ભાષ્ય, -ચૂર્ણિ તથા ટીકાના રૂપમાં વિશાળ સાહિત્યની રચના થઈ છે. આ બધું સાહિત્ય મોટે ભાગે આધ્યાત્મિક જીવનને લગતું છે. '
આ ઉપરાંત બીજા વિષય ઉપર પણ વિશાળ જૈન સાહિત્ય છેઃ ન્યાય, નય, નિક્ષેપ, અનેકાન્ત, સ્યાદવાદ, કાવ્ય, વ્યાકરણ, છંદ, અલંકાર, કેશ, નાટય, સંગીત, કલા, ભૂગોળ, ખગોળ, ગણિત, - જ્યોતિષ, આયુર્વેદ, અર્થશાસ્ત્ર વગેરે વિષ ઉપર વિવિધ પ્રકારનું સાહિત્ય છે. વિપુલ કથાસાહિત્ય, પૌરાણિક-ઐતિહાસિક ચારિત્રસાહિત્ય, આચાર – મુનિઓ તથા શ્રાવકેનાં વિધિવિધાને, ક્રિયાઓ,
ગ, ધ્યાન, કર્મવાદ. જ્ઞાનને કઈ વિષય એવો નથી કે જેને ઉપર જૈન સાહિત્ય ન હોય.
આ સાહિત્ય વિવિધ ભાષાઓમાં છેઃ અર્ધમાગધી, શૌરસેની, અપભ્રંશ, સંસ્કૃત, કન્નડ, તામિલ, પ્રાચીન ગુજરાતી વગેરે.
આ બધા સાહિત્યને કેવી રીતે મૂલવશું ? અત્યારસુધી ઘણું અપ્રકટ હતું, હવે પ્રકટ થતું જાય છે. દાખલા તરીકે, ભૂગોળ, ખગોળ, ગણિત, જ્યોતિષ, આયુવેદ વગેરે વ્યાવહારિક જ્ઞાનના વિષયો છે,
Page #112
--------------------------------------------------------------------------
________________
૯૪
જૈન સાહિત્ય તેમાં ઘણું પ્રગતિ થઈ છે. આગમાં સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્ર પ્રજ્ઞપ્તિ, જમ્બુદ્વીપ પ્રજ્ઞપ્તિ વગેરે ગ્રંથે છે. તેને સર્વજ્ઞ પ્રરૂપિત માની અંતિમ લેખવા ? તેવી રીતે કાવ્ય, અલંકાર, વ્યાકરણ, ઇદ વગેરેનું પણ.. ન્યાય, પ્રમાણ, અનેકાન્ત, સ્યાદ્વાદ વગેરે તર્કશાસ્ત્રના વિષય છે.. તેમાં ગ્રહણ કરવાગ્ય ગ્રહણ કરીએ. અન્ય વિચારધારાઓને તુલનાત્મક અભ્યાસ કરીએ. કથાસાહિત્ય તથા ધર્મોપદેશનું સાહિત્ય શ્રેષ્ઠ હેય તેનું અધ્યયન કરીએ. આ બધું મુખ્યત્વે વૈરાગ્યલક્ષી છે. આ બધા સાહિત્યમાં, તત્કાલીન સામાજિક અને ઐતિહાસિક પરિ. સ્થિતિની માહિતી મળે છે તેને એતિહાસિક દષ્ટિએ અભ્યાસ કરીએ...
આપણે અનેકાન્તની વાત કરીએ છીએ, અને તેને માટે ગૌરવ લઈએ છીએ, પણ ખરેખર આપણું દષ્ટિ અનેકાન્ત છે ? મતાગ્રહ અને અંધશ્રદ્ધાથી કેટલાં બધાં ઘેરાયેલાં છીએ ? રૂઢ થયેલી. માન્યતાઓને લેશ પણ આંચ આવે એ વિચાર પણ કરવા આપણે તૈયાર નથી.
જૈન દર્શનનું જીવશાસ્ત્ર અતિ ગહન છે. વર્તમાન વિજ્ઞાન હવે તેનું સમર્થન કરે છે. પણ બંનેને તુલનાત્મક અભ્યાસ કાંઈ જ નથી. આપણું પરિભાષા જુદી છે. તેમાંથી બહાર નીકળ્યા જ નથી. જૂની પરંપરાગત પરિભાષામાં જીવના ભેદ-પ્રભેદ ગોગે જઈએ છીએ. તેને તુલનાત્મક અભ્યાસ કરતા નથી. વર્તમાન બાયોલેજી અને જૈન દર્શનનું જીવશાસ્ત્ર, બંનેને ગહન અભ્યાસ હેાય એવી વ્યક્તિઓ વિરલ છે.
અંતે રહે છે દ્રવ્યાનુયોગ અને આચારધર્મ–Metaphysics and Ethics, નવતત્વ અને દ્રવ્ય, તથા અહિંસા, સંયમ અને તપ. નવ તત્તવમાં જીવ-અજીવનું Àત સ્વીકાર્યું છે. આસવ અને બંધ, જેમાં કષા, લેયાઓ, રાગ અને દ્વેષને સમાવેશ થાય છે તે માનસશાસ્ત્રના વિષય છે. સંવર અને નિર્જરા, આચાર ધર્મ છે,
Page #113
--------------------------------------------------------------------------
________________
४
જૈન સાહિત્ય સમારેહ
જેમાં બધાં વ્રતાને અને અહિંસા, સંયમ અને તપને સમાવેશ થાય છે. પુણ્ય અને પાપ, શુભ-અશુભ કર્મનાં પરિણુામ છે, શૂદ્રવ્યમાં પ્રથમ એ છે : જીવ અને અજીવ, ખીજા એ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એટલે ગતિ અને સ્થિતિ-Rest and Motion. પદાર્થોની ગતિ-સ્થિતિ માટે આ આ એ દ્રવ્યેાની કલ્પના કરી. છેલ્લાં એ-આકાશ અને કાળ, જર્મન ફિલસૂફ કેન્ટે કહ્યું તેમ, માનવીનાં મનની કલ્પનાઓ છે – they are concepts of human mind. અતિમ તત્ત્વ, અને ત અને કાલાતીત છે Ultimate Reality is beyond time and :space.
―
આ બધા વિષયે। ગહન અભ્યાસ અને સ્વતંત્ર વિચારણા – - critical study ~ માગે છે. આમ ન થાય તેા જગતના મહાન તત્ત્વજ્ઞાએ વિચારણા કરી છે, અને અન્ય દર્શનામાં જીવનની આ બધી -સમસ્યાની ગહન વિચારણા થઇ છે અને વર્તમાનમાં પણ થાય છે -એની અવગણના કરવી પડે.
» '
વર્તમાનમાં જૈન સાહિત્ય પ્રકટ થાય છે તેમાં મૌલિક વિચારણા, -તુલનાત્મક અભ્યાસ અથવા મૂલ્યાંકન જેવું ભાગ્યે જ હેાય છે. સંશા ધનને નામે કેાઈ હસ્તપ્રતનું સંપાદન કરે અને પી.એચ.ડી.ની ડીગ્રી મળ. ભગવાન મહાવીરના જીવન અને ઉપદેશનાં પુસ્તક વાંચીએ તે બધાંમાં લગભગ પરાપૂર્વથી ચક્કી આવતાં વર્ષને અને હકીકતે જ હાય, ક્રાઈ નવી વિયાર કે વમાન જીવનના સંદર્ભમાં નવી પ્રેરણા જોવા ન મળે. સાહિત્ય-પ્રકાશન પાછળ જૈન સમાજ લાખા રૂપિયા ખશે છે, પણ તેની ગુણવત્તા જોવાની ભાગ્યે જ પરવા કરે છે. સ`શાધન સ`સ્થા વચ્ચે પરસ્પરના વિચારવિનિમય અથવા સંકલનના અભાવે ઘણું પુનરાવન થાય છે.
-co-ordination
-
ભગવાન મહાવીરૂં વિદ્યાને'ની ભાષા સંસ્કૃત છેાડી, જનસામાન્ય સમજી શકે છે માટે લેાકભાષામાં ઉપદેશ આપ્યું. હવે તે
Page #114
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય ભાષા - અર્ધમાગધી લોકભાષા રહી નથી. તેને વર્તમાન લેકભાષાઓમાં ઉતારવી જોઈએ. દરેક દર્શનને પોતાની પરિભાષા હોય છે. આ પ@િાષા વર્તમાન વિચારધારાના સંદર્ભમાં પરિવર્તિત કરવી જોઈએ. અર્થ ન સમજાય તે સમજણપૂર્વક આચરણ ક્યાંથી થાય ?
ભગવાન મહાવીરે બતાવેલ જીવનસાધનાને આચારધર્મ–અહિંસા, સંયમ અને તપ-આધ્યાત્મિક અનુભૂતિ છે. સિદ્ધાંત એ જ રહે પણ તેના આચરણનું સ્વરૂપ સમયે સમયે બદલાય. ગાંધીજીએ અહિંસાનું વ્યાપક સ્વરૂપ બતાવ્યું. જેને ધર્મની દષ્ટિ મુખ્યત્વે વ્યક્તિગત મેક્ષની, સંસારવ્યવહાર પ્રત્યે ઉપેક્ષાની રહી છે. સમાજમાં રહી વ્યક્તિ અહિંસાનું આચરણ કરી શકે તે માટે સમાજની રચના અહિંસાના પાયા ઉપર થવી જોઈએ. હિંસાના આધાર ઉપર રચાયેલ સમાજમાં અહિંસક 241242% celo H12 Care . A moral man in immoral ociety is a paradox. તેથી લેટોએ આદર્શ રાજ્યની રચના કરી. ગાંધીજીએ અહિંસક સમાજની રચનાને માર્ગ બતાવ્યું. જૈન ધર્મ અહિક જીવનની સિદ્ધિ માટે સંસારનિવૃત્તિને માર્ગ અપનાવ્યું અને અહિંસા, સંયમ તથા તપની અંતિમ ટિના મુનિધર્મને આદર્શ બનાવ્યો. પરિણામે ધર્મ અને વ્યવહાર ભિન્ન થઈ ગયા. વર્તમાન જીવનની સમસ્યાઓનું મૂળ, વધતી જતી હિંસા અને ભેગપ્રધાન વૃત્તિમાં રહેલું છે. અહિંસા અને સંયમને જીવનના બધા વ્યવહારમાં ગૂંથી ન લઈએ ત્યાં સુધી સુખ અને શાન્તિ મળવાના નથી. જૈન ધર્મ આ દિશામાં ઘણું ગદાન કરી શકે તેમ છે, પણ તે માટે દષ્ટિપરિવર્તન અને સ્વતંત્ર ચિંતન આવશયક છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
ભક્ત ત્રિમૂર્તિ આનંદઘનજી, યશોવિજયજી અને દેવચંદ્રજી
ડે. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા
આનંદઘનજી, યશોવિજયજી અને દેવચંદ્રજી એ ત્રણે પરમાત્મદર્શનને સાક્ષાત્કાર પામેલા ભક્તશિરોમણિ મહાત્માઓ થઈ ગયા, તે તેમના પરમ ભાવોલ્લાસમય અનુભવદુગાર પરથી સ્વયં સુપ્રતીત થાય છે. “વિમલ જિન દીઠા લેયણ આજ ? “દીઠી હે પ્રભુ! દીઠી જગગુરુ તુજ”, “દીઠે સુવિધિ નિણંદ સમાધિ રસ ભર્યો રે એ વચનો તેની સાક્ષી પૂરે છે. આ વિરલ વિભૂતિરૂપ મહાગીતાર્થ મહાત્માઓ વીતરાગદર્શનની અપૂર્વ પ્રભાવના કરનારા મહાજાતિધરે થઈ ગયા. આ ભક્ત ત્રિમૂર્તિએ અભુત ભક્તિરસને અને ઉત્તમ અધ્યાત્મયોગનો પ્રવાહ વહાવી જગત પર પરમ ઉપકાર કર્યો છે. મતદર્શન-આગ્રહથી પર એવા આ વિશ્વગ્રાહી વિશાલ દષ્ટિવાળા મહાપ્રતિભાસંપન્ન તત્વષ્ટાઓ કઈ એક સંપ્રદાયના જ નહિ, પણ સમસ્ત જગતના છે.
આજથી લગભગ અઢીસો વર્ષ પૂર્વે થઈ ગયેલા આનંદઘનજી અને યશોવિજયજી બને સમકાલીન હતા. આનંદઘનજી જેવા સંતને દર્શન-સમાગમ એ યશોવિજયજીના જીવનની એક ક્રાંતિકારી વિશિષ્ટ ઘટના છે. તે વખતને સમાજ એવા પરમ અવધૂત જ્ઞાન-- દશાવાળા, આત્માનંદમાં મગ્ન રહેનારા, આત્મારામ પુરુષને ઓળખી ન શક્યો ને આ લાભાનંદજી(આનંદઘનજી)ને યથેચ્છ લાભ ઉઠાવી. ન શક્યો. પણ શ્રી દેવચંદ્રજીએ કહ્યું છે તેમ તેહ જ એહને જાણુંગ ભક્તા, જે તુમ સમ ગુણસયજી !” અર્થાત્ તે જ તેવાને ઓળખે, સાચો ઝવેરી જ ઝવેરાત પારખી શકે, તેમ તે સમયે પણ
Page #116
--------------------------------------------------------------------------
________________
૭
ભક્ત ત્રિમૂર્તિ . . . . શ્રી યશોવિજયજી જેવા વિરલા રત્નપરીક્ષક જ શ્રી આનંદઘનજી જેવા મહાપુરુષરત્નને તેમના યથાર્થ સ્વરૂપે ઓળખી શક્યા. આ પરમ અવધૂત, ભાવનિથ આનંદઘનજીના દર્શન સમાગમથી શ્રી યશોવિજયજીને ઘણો ઘણે આત્મલાભ ને અપૂર્વ આત્માનદ થયો. આ પરમ ઉપકારની સ્મૃતિમાં શ્રી યશોવિજયજીએ મહાગીતાર્થ આનંદઘનજીની સ્તુતિરૂપે અષ્ટપદી રચી છે. તેમાં તેમણે પરમ આત્મોલાસથી મસ્ત દશામાં વિહરતા આનંદઘનજીની મુક્ત કંઠે ભારોભાર પ્રશંસા કરતાં ગાયું છે કે “પારસમણિ સમા આનંદઘનજીના સમાગમથી લેહ જેવો હું યશવિજય સુવર્ણ બને !” કેવી ભવ્ય ભાવાંજલિ !
હવે અત્રે આ ઉપરથી એક વિચારણીય રસપ્રદ પ્રસંગ ઉપસ્થિત થાય છે કે આ ન્યાયને એક ધુરંધર આચાર્ય, ષડૂદર્શનને સમર્થ વેત્તા, સકલ આગમરહસ્યને જ્ઞાતા, વિશિરોમણિ યશોવિજયજી ઉપાધ્યાયજી જેવો પુરુષ, આ અનુભવોગી આનંદઘનજીના પ્રથમ દર્શન-સમાગમે જાણે મંત્રમુગ્ધ થયો હોય એમ આનંદતરંગિણમાં ઝીલે છે, અને તે યોગીશ્વરની અદ્દભુત આત્માનંદમય વીતરાગદશા દેખીને આનંદાશ્ચર્ય અનુભવે છે. અને પોતાની સમસ્ત વિદ્વત્તાનું સર્વ અભિમાન એક સપાટે ફગાવી દઈ, બાળક જેવી નિર્દોષ પરમ સરલતાથી કહે છે કે લેઢા જે આ પારસમણિના સ્પર્શથી સોનું બન્યું અહો કેવી નિર્માનિતા ! કેવી સરલતા! કેવી નિર્દભતા ! કેવી ગુણગ્રાહિતા ! આને બદલે બીજે કઈ હાત તે તેને અભિમાન આડું આવી ઊભું રહેત. પણ યશોવિજયજી ઔર પુરુષ હતા, એટલે આનંદઘનજીને દિવ્ય ધ્વનિ એમના આત્માએ સાંભળ્યો ને તે સંતનાં ચરણે ઢળી પડયો: અને આ પરમાર્થગુરુ આનંદઘનજીના સમાગમ પછી એમને અંતરપ્રવાહ અધ્યાત્મયોગ ને ભક્તિવિષયના પંથે વિશેષે કરીને મુખ્યપણે ઢળ્યું હશે, એમ આ
Page #117
--------------------------------------------------------------------------
________________
૯૮
જૈન સાહિત્ય સમારોહ ઉપરથી સ્વાભાવિક અનુમાન થાય છે. અને તેમને પછી થેડાં વષે થયેલા તત્ત્વરંગી મહામુનિ દેવચંદ્રજી પણ આ પિોતાના પુરોગામી બને ભક્તરાજની જેમ ભક્તિઅમૃતરસમાં કેવી સેળે કળાએ ખીલ્યા છે ને અધ્યાત્મ-તરંગિણમાં કેવા અપૂર્વ ભાવથી ઝીલ્યા છે, એ એમની સુધાર્ષિણ સ્તવનાવલી પરથી સહજ સમજાય છે.
આ ભક્ત ત્રિમૂર્તિમાં પ્રત્યેકની શૈલી કંઈ ને કંઈ વિશિષ્ટતાવાળી છે. શ્રી આનંદધનજીનાં સ્તવમાં સહજ સ્વયંભૂ અધ્યાત્મપ્રધાન ભક્તિરસ પ્રવહે છે; અને તેની શિલી સરલ, સાદી ને સંસ્કારી તેમજ અર્થગૌરવવંતી ને આશયગંભીર છે. શ્રીમાન દેવચંદ્રજીનાં
સ્તવમાં ઉત્તમ તાત્ત્વિક ભક્તિની પ્રધાનતા છે; દ્રવ્યાનુયોગની મુખ્યતાથી પ્રભુનું શુદ્ધ તત્ત્વસ્વરૂપ વિસ્તારથી વર્ણવી, ને તેની ભક્તિના કાર્યકારણભાવની તલસ્પર્શી સૂમ મીમાંસા કરી, પ્રભુના ગુણાતિશયથી ઊપજતી પરમ પ્રીતિમય અભુત ભક્તિ અત્ર મુખ્યપણે ગાવામાં આવી છે અને તેની શિલી પ્રથમ દર્શને કંઈક કઠિન, અર્થઘન ને પ્રૌઢ છતાં ઊંડા ભક્તિરસપ્રવાહવાળી પ્રતીત થાય છે. શ્રી યશોવિજયજીની સ્તવનાવલીમાં પ્રેમલક્ષણા ભક્તિ મુખ્યપણે વર્ણવી હેઈ, તે પરમ પ્રેમરસપ્રવાહથી છલકાતી છે; ને તેની શૈલી આબાલવૃદ્ધ સમજી શકે એવી અત્યંત સરલ, સાવ સાદી ને સુપ્રસન્ન છે. આ પરમ ભક્ત ત્રિમૂર્તિની કૃતિની સામાન્ય તુલના માટે એક સ્થળ દષ્ટાંત છએ તો શ્રી આનંદઘનજીની કવિતા સાકરના ઘન જેવી છે ને તેમાં સર્વત્ર અમૃત સમી મીઠાશ ભરી છે. શ્રી દેવચંદ્રજીની કવિતા શેરડીના ટુકડા જેવી છે, એટલે તેમાં મીઠાશ તો સર્વ પ્રદેશ ભરેલી જ છે, પણ તેમાં ચાવવાની મહેનત કરવી પડે તેમ છે, તે જ તેની અમૃત સમી મીઠાશની ખબર પડે. શ્રી યશોવિજ્યજીની કવિતા શેરડીના તાજા રસ જેવી છે, અને તેનું યથેચ્છ મધુર અમૃતપાન સહુ કેાઈ તકાળ સુગમતાથી કરી શકે છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
ભક્ત ત્રિમૂર્તિ ...
આમ, આ માધુર્ય મૂર્તિ ભક્ત ત્રિમૂર્તિના પરમ ભક્તિભાવનિર ને ચૈતન્યરસની છેાળા ઉછાળતાં સ્તવને આત્માનુભવના પરમ પરિપાકરૂપ હાઈ, ગાતાં કે સાંભળતાં, કાઈ અદ્ભુત આઠ્ઠલાદ આપે છે, તે મનના થાક ઉતારી નાંખી પરમ ચિત્તપ્રસન્નતા આપે છે. આ ભક્ત ત્રિમૂર્તિનાં વચનામૃતામાં એવાં તા અદ્ભુત માય, પ્રસાદ, આજસૂ ને ધ્વનિ ભર્યાં છે, એવું તે ઉચ્ચ ચૈતન્યવંતું કવિત્વ ભર્યુ છે, કે તેને! રસાસ્વાદ લેતાં આત્મા પૂરેપૂરા જાણે તૃપ્ત થતા નથી. જાગતી જ્યેાત જેવી આ ભક્ત ત્રિમૂર્તિ ભક્તિરસની એવી અપૂર્વ જાદૂનવી વહાવી ગયેલ છે, કે જે કોઈ ભાગ્યવંત જન તેમાં નિમજ્જન કરે છે, તે પાવન પરમ આત્માનદ લૂંટે છે.
.
નમું આનાના ધૂન વરિષ આનધનને નમું દેવચંદ્રા અમૃતઝરણા જ્ઞાનધનને; યશાશ્રીના સ્વામી શ્રુતનિધિ યોાવિજય નમું, નિતિ ગીતાથે ગીત અમૃત ભક્તિરસ રમું.
૧
આ ભક્ત ત્રિમૂર્તિએ આદર્શ સમાજસુધારક અને પ્રખર ધમ ઉદ્ધારક તરીકે અનન્ય શાસનદાઝ દાખવી છે. એ ખાસ તૈાંધવા જેવું છે કે તેમના સુધારા આધુનિકાની જેમ યદ્વાતદ્દા સ્વચ્છ ંદાનુયાયી નથી, પણ નિર્મલ શાસ્ત્રમાર્ગાનુયાયી ને શુદ્ધ આદર્શવાદી છે. ભગવાને પ્રણિત કરેલા મૂળ આદર્શ વીતરાગમા થી સમાજને ભ્રષ્ટ થયેલા દેખી, ગૃહસ્થાને તેમજ સાધુઓને તેથી વિપરીતપણે–વિમુખપણે વંતતા નિહાળી, ક્ષુદ્ર નિર્માલ્ય મતમતાંતરોથી અખંડ સમાજને ખડખડ છિન્નભિન્ન થયેલેા ભાળી, આ ભાવિતાત્મા મહાત્માઓનું ભાવનાશીલ સાચી અંતરદાઝવાળુ હૃદય અત્યંત દ્રવીભુત થયું હતું, કકળી ઊઠયુ હતું. એટલે જ તે સમાજને સડે। દૂર કરવાના એકાંત નિર્મલ ઉદ્દેશથી તેઓએ ઠેરઠેર પેાકાર પાડચો છે. પુરુષ પર પર
cr
૯૯
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૦
જૈન સાહિત્ય સમારોહ અનુભવ જોવતાં, અધે અંધ પલાય..૫થડે નિહાળું રે બીજા જિન તણે રે” ઈત્યાદિ આનંદઘનજીનાં વેધક વચને તેમની સાચી શાસનદાઝના સહજ ઉદ્દગાર છે. “દ્રવ્ય ક્રિયા રૂચિ છવડા રે, ભાવ ધર્મ રૂચિ હીન; ઉપદેશક પણ તેહવા રે, શું કરે જીવ નવીન - ચંદ્રાનન જિન ! સાંભળીયે અરદાસ, ઇત્યાદિ શ્રી દેવચંદ્રજીનાં વચનો તેમનું તીવ્ર ખેદમય આંતરસંવેદન દાખવે છે. અને શ્રીમાન યશોવિજયજીએ તો ભગવાન સીમંધર સ્વામી પાસે સાડી ત્રણ અને સવાસો ગાથાના સ્તવનાદિના બહાને કરુણ પોકાર પાડ્યો છે કે “ભગવાન ! આ જિનશાસનની શી દશા?” અને એમ કરી નિષ્કારણ કરુણાથી સુષુપ્ત સમાજને કેટલીક વાર સખ્ત શબ્દપ્રહારના ચાબખા મારી ઢઢે છે, ને તેની અંધશ્રદ્ધા ઉડાડી જાગ્રત કર્યો છે; તથા ગૃહસ્થને ને સાધનો ઉચિત આદર્શ ધર્મ સ્પષ્ટપણે સર્વત્ર શાસ્ત્રાધારપૂર્વક મીઠાશથી રજૂ કરી, સમાજને ઘેરી વળેલા કુગુરુએ ને કુસાધુઓની નીડરપણે સખ્ત ઝાટકણું કાઢી છે, જેમ કે “આર્ય થડા અનાજ જનથી, જૈન આર્યમાં ડા; તેમાં પણ પરિણત જન થોડા, બાકી મુંડા મ્હોળારે જિનજી ! વિનતડી અવધારે! જિમ જિમ બહુશ્રુત બહુજનસંમત, બહુ શિષ્ય પરવરિયો; તિમ તિમ જિનશાસનને વયરી, જે નવિ નિશ્ચય દરિયે.... રે જિનજી! વિનતડી અવધારો! નિજ ગણ સંચે મને નવિ ખંચે, ગ્રંથ ભણું જન ચે; લુંચે કેશ ન મંચે માયા; તે ન રહે વ્રત પચે.” – ઇત્યાદિ પ્રકારે કુસાધુઓની સખ્ત ઝાટકણું કાઢી, નિર્મલ મુનિમણુના આદર્શની ત્યાં સુપ્રતિષ્ઠા કરી, પિતાની શાસન પ્રત્યેની સાચી અંતરદાઝ વેધક શબ્દોમાં વ્યક્ત કરી છે. '
આ ભક્ત ત્રિમૂર્તિનું આગમ અને અનુમાન-ન્યાય વિષયનું જ્ઞાન અગાધ હતું. આનંદઘનજીના એકેક વચન પાછળ આગના તલસ્પર્શી જ્ઞાનનું ને અનન્ય તત્વચિંતનનું સમર્થ પીઠબળ દેખાઈ
Page #120
--------------------------------------------------------------------------
________________
ભક્ત ત્રિમૂર્તિ
૧૦૧
આવે છે. શ્રી દેવચંદ્રજીનું આગમજ્ઞાન પણ તેવું જ અદ્ભુત હતું, તે તેમના ‘ આગમસાર' આદિ ગ્રંથ પરથી દેખાઈ આવે છે; તેમજ ન્યાય વિષયની તેમની તીક્ષ્ણ પર્યાલાયના પ્રભુભક્તિમાં તેમણે કરેલી અદ્ભુત પારમાર્થિક નયઘટના આદિ પરથી જણાઈ આવે છે. અને સર્વ શાસ્ત્રપાર ગત ન્યાયાચાય શ્રી યશેવિજયજી તેા ન્યાયના ખાસ નિષ્ણાત તજૂનુ (specialist) હતા, એટલે ન્યાયને એમણે યથાચેાગ્ય ન્યાય આપ્યા હોય એ સમુચિત જ છે. તેઓશ્રીએ ખાટી અડાઈથી નહિ પણ પૂરેપૂરા આત્મવિશ્વાસથી પેાતાને માટે એક સ્થળે દાવા કર્યાં છે કે વાણી વાચક જશ તણી, કાઈ નયે ન અધૂરી હૈ.' એ અક્ષરે અક્ષર પ્રત્યક્ષ સત્ય છે, તેની પ્રતીતિ આપણને તેમના ન્યાયસંબધી – દનવિષયક ગ્રંથા પરથી થાય છે.
:
-
અને અધ્યાત્મન્યત્ર વિષયમાં પણ આ ભક્ત ત્રિમૂર્તિએ અસાધારણ અદ્ભુત પ્રગતિ સાધી હતી. યોગીરાજ આનંદઘનજી તા અધ્યાત્મમાગ માં એકા અને અતિ ઉચ્ચ દશાને પામેલા જ્ઞાની પુરુષ હતા, તે તેમનાં સ્તવના અને પદમાં દેખાઈ આવતી અનુભવની ઝલક પરથી દેખાઈ આવે છે. મેટાં મોટાં વ્યાખ્યાન દ્વારા ધ્રુવનારા વાચસ્પતિઓનાં વ્યાખ્યાનેથી અન તણેા બેધ તે આનંદ શ્રીમાન્ આનંદધનજીની એકાદ સીધી, સાદી, સચેષ્ટ ને સ્વયંભૂ વચનપંક્તિથી ઊપજે છે. એ જ એમનું એક્રેક અનુભવચન હરા ગ્રંથા કરતાં કેવું બળવાન છે તે બતાવી આપે છે. અને આ પરમાગુરુ આન ધનજીના પગલે અધ્યાત્મયાગ વિષયમાં ઘણા આગળ વધેલા શ્રી યશે।વિજયજીએ પણ તેમની ઉત્તમ પ્રસાદી આપણને અધ્યાત્મસાર’, ‘અધ્યાત્મ ઉપનિષદ્', ‘ખત્રીશ બત્રીશી,' ‘યેાગષ્ટિ સજ્ઝાય’ આદિ એમના ચિર જીવ કીર્તિસ્થંભ સમા અનેક મહાગ્ર થા દ્વારા આપી છે. પાતંજલ આદિ યાગ સાથે મૈત્રીભર્યાં સમન્વય સાધતાં આ અધ્યાત્મવિષયક ગ્રંથરત્ના એ અધ્યાત્મ વિષયમાં છેલ્લામાં છેલ્લા શબ્દ છે, most up-to-date છે, અધ્યાત્મસંબધી સ
• •
•
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૨
જૈન સાહિત્ય સમારોહ વિષયને તે જાણે મહાકેષ – ખજાનો છે. અધ્યાત્મપરિણુત મહાયેગી દેવચંદ્રજી પણ કેવા અંતરામપરિણામી હતા. તે તેમની સ્તવનાવલીમાં પ્રહવતી સહજ સુપ્રસન્ન અધ્યાત્મધારા પરથી, અને અધ્યાત્મગીતા-દ્રવ્યપ્રકાશ આદિ તેમનાં કીર્તિકલશ સમાં ગ્રંથરનેથી સુપ્રતીત થાય છે.
આમ, ગદષ્ટિરૂપ દિવ્ય નયનથી પરમાર્થમય જિનમાર્ગનું દર્શન કરી આ દિવ્ય દ્રષ્ટાઓએ પિતાના સંગીતમય દિવ્ય ધ્વનિથી આ દિવ્ય જિનમાર્ગનું આપણને દર્શન કરાવ્યું છે. આ દિવ્ય ધવનિ એટલી બધી અમૃતમાધુરીથી ભરેલો છે કે તેનું પાન કરતાં તૃપ્તિ થતી નથી. શાંત સુધારસ-જલનિધિ એવો આ દિવ્ય નાદ અખૂટ રસવાળા અક્ષયનિધિ છે. આ ભક્ત ત્રિમૂર્તિને દિવ્ય ધ્વનિ હજુ તે ને તેવો તાજો સક જનો સાંભળે છે, અને નિરવધિ કાળ પર્યત સાંભળશે !
વહાવી છે જેણે સરસ સરિતા ભક્તિરસની, વહાવી છે ધારા અમૃતમય આત્માનુભવની; જગાવી છે જેગાનલ તણું ધૂણું જાગતી જશે, ત્રિમૂર્તિ જેગીન્દ્રો પ્રણમું જસ તિ ઝગઝગે.
Page #122
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન, કર્મ અને ભક્તિ મા. અમૃતલાલ ગે પાણી
જ્ઞાન અને ક્રિયામાં પ્રથમ સ્થાન જ્ઞાનને આપ્યું છે કારણ કે શાસ્ત્રોની જાણકારી ન હોય તે આચરણની દિશા નકકી કરી શકાતી નથી. શાસ્ત્રો પણ ભગવાનનાં ભાખેલાં છે અને એટલે એમાં મોક્ષની ચાવી રહેલી છે. જગતના ઉપકાર માટે કરુણાભાવે એ કહેવામાં આવ્યાં છે: “હું આ રીતે બૂઝયો છું અને તમે પણ ઈચ્છા હોય તે આ રીત અજમાવી બૂઝો” એવું એ સંત-મહાત્માઓ ઊંચે હાથ કરી જગત સાંભળે તેમ બેલ્યા છે. દયા, દાન, પરોપકાર, સેવા વગેરે ધર્મના પ્રકાર છે એવું જાણીએ છીએ એટલે જ આપણે એ પ્રમાણે વતીએ છીએ. પણ જાણતા જ ન હોત તો ? “ પટમ નાણું તઓ દયા” આ શાસ્ત્રવાક્યથી પણ આ અભિવાચિત થાય છે. દરેકે પિતાને આપ્તપુરુષ પસંદ કરવાનું છે એનું પણ આ જ રહસ્ય છે, કારણ કે આપણે જે વિચારી ન શકીએ એ આપણા આપ્તપુરુષે આપણા માટે વિચાર્યું છે. તેઓ સિદ્ધ, બુદ્ધ, મુક્ત હતા તેમ આપણે પણ તેમના પગલે ચાલી વિચારી શકીએ અને કાલાંતરે પણ એમના જેવા બની શકીએ. આપણે છદ્મસ્થ છીએ એટલે આપણું જ્ઞાન પણ મર્યાદિત છે, એટલે અમર્યાદિત જ્ઞાન ધરાવતા એવા આપણું આપ્તપુરુષના જ્ઞાનના પ્રકાશમાં આપણે આપણી જીવનયાત્રા ગાળીએ તે ન્યાલ થઈ જઈએ.
પરંતુ એકલું જ્ઞાન શા કામનું ? અંધ-પંગુ ન્યાયે જ્ઞાન અને ક્રિયાબનેને લેવાના છે. બન્ને વચ્ચે પરસ્પરને સહકાર નહિ હોય તે ધ્યેયને સિદ્ધ કરી શકાશે નહિ. જ્ઞાન ભારરૂપ ન થવું જોઈએ. અર્થાત એ ડુબાડનારું ન બને, પણ તારનારું બને એ જોવાનું છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૦૪
જૈન સાહિત્ય સમારાહ
જ્ઞાનીએ આમજનતાના ગુરુ છે પણ સંતના, મહાત્માના કે સદાચારીએના નહિ. કબીરજીએ કહ્યું છે :
બ્રાહ્મન ગુરુ હું જગતકા, સાધૂનકા ગુરુ નાહિ; ઉલજ પુલજ કર રિ રહ્યા, ચારેાં બેઠેલું માંહિ.’
અહીંયાં બ્રાહ્મણ અને વેદો ઉપર અર્થાત્ બ્રાહ્મણ ધર્માં ઉપર કબીરજીએ પ્રહાર કર્યાં છે એવા અ લેવાને નથી. બ્રાહ્મણ' શબ્દને જ્ઞાનીના અને વેદ' શબ્દને ધર્મશાસ્ત્રના અર્થમાં કશ્મીજીએ પ્રયુક્ત કર્યાં છે એમજ સમજવાનું છે. કશ્મીરજી કેાઈ ધર્મના પક્ષપાતી કે વિરાધી નહાતા. એમના પેાતાનાં જ આગવાં ભતવ્યા અને વિચારસરણી હતાં, જેને માટે પછીનાં માણસે એ ‘કોર્પ‘થ’ શબ્દ યેાજ્યે છે. એના યાત્રિકા એટલે કબીરપથી. જે ધર્મના જે અશ સાથે કબીરજી સંમત થઈ શકતા નહેાતા એ અશને અનુલક્ષીને એમને પેાતાને કહેવા જેવું લાગ્યું તે કહ્યું છે. ભાષા જોશીલી હેાવાને કારણે આપણને એ ચાબખા જેવી લાગે, પર`તુ એ તા આપણી પ્રતિક્રિયા છે, પ્રતિભાવ છે. એમા આશય તે શુદ્ધ જ હતા. કેવળ શુષ્ક જ્ઞાનથી કેટલું નુકસાન થાય છે એનું કબીરજીને પૂરું ભાન હતું અને એટલે જ એમણે ઉપરના ૫૬માં શુષ્ક જ્ઞાનીઓને ઊધડા લીધા છે. કેવળ જ્ઞાનમાતે અવલંબનારાઓ કેવી રીતે વામમાર્ગીમાં લપસી પડવા છે એના ફ્લુક્તિ ઇતિહાસ આપણે કાં નથી જાણતા ? “જ્ઞાનપૂત સમારત ' એ ચરણમાં સત્યને ડાંસીઠાંસીને ભર્યું છે, જ્ઞાનયુક્ત આચરણ અને આચરણુયુક્ત જ્ઞાન બન્ને એકસરખાં જ સાચાં છે. કેવળ વાતા કરવી એ હવામાં બાચકા ભરવા બરાબર છે. એની અસર પણ શી પડે ? પૂ. ગાંધીજી કરણી દ્વારા જ સંદેશ વહાવતા, આપતા અને એને પ્રભાવ કેટલેા બધા પડતા ! અત્યારે પ્રધાન કહે છે ઘણું, પર ંતુ આચરણમાં જૂઠું જ, વિરુદ્ધ જ હેાય છે. કરકસર કરા એમ કહેતી વખતે પોતે લખલૂટ ખર્ચ કરતા હેાય છે. તા
66
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૦૫
જ્ઞાન, કર્મ અને ભક્તિ પછી આવા ઉપદેશને અર્થશે ? અર્થ કશે જ નહિ પણ ઊલટે અનર્થ ઘણે. તેથી એક પ્રકારનું દંભનું વાતાવરણ ઊભું થાય છે. અને દંભની હવા આત્માથી માટે સદા ગૂગળાવનારી હેય છે. એટલે જ કબીરજીએ કહ્યું કે વિદ્વાન બ્રાહ્મણ) ભલે આમજનતાના ગુરુ બને, પણ એ સંતના, સાધુના, મહાત્માના ગુરુ તે નહિ જ બની શકે. વિદ્વાન વેદને ઉથલાવી-ઉથલાવી અનેક અટપટા અર્થો કાઢશે, તારવશે. પણ એથી શું વળ્યું ? એ કાંઈ સંતપુરુષને તોલે તે થેડેક જ આવી શકવાને હતા ? હૃદયના ગુણ આગળ બુદ્ધિના ગુણ પાણું ભરે છે. પવિત્રતા આગળ પંડિતાઈ ફિક્કી લાગે છે. સંત આગળ પંડિતની કાંઈ કિંમત નથી.
પિથી માંહેના રીંગણાં જેવા પંડિતે તમામ શાસ્ત્રોને ભણીભણુને ધુરંધર ગણાયા, વિશારદ ગણાયા, મહામહોપાધ્યાયની ઉચ્ચતમ પદવીને પામ્યા, પરંતુ હરિ સાથે હેત ન કરી જાણ્યું. તે પછી મેળવ્યું શું ? કીર્તિની કમાણી કરી છતાં એ કમાણીએ કાયમની યારી ન આપી. ભક્તિનું ભાથું સાથે લીધું હોય તે અધ્યાત્મની યાત્રા પૂરી કરી શકાય, કીર્તિના બાચકા ભરવાથી નહિ. શબ્દોનાં જાળાંઝાંખરાંમાં અને અર્થોની સૂકી અટવીમાં પંડિતા અટવાઈ પડ્યા અને ખેતરો ખૂંદી વળ્યા, પણ ક્યાં ય ભગવાનને ભેટો ન થયો. જ્યારે કબીરે તો હૃદયમાં જ પરમાત્માને પામી ગયો. પોતાની પ્રાપ્તિ અને સિદ્ધિનાં ગાન-ગાણું કબીરજીને નથી ગાવાં. એમને એ રુચે પણ નહિ. છતાં ભાન ભૂલેલાંની અનુકંપા ખાતર પિતાને સ્વાનુભવ કહેવાની લાલચને કબીરજી નથી રોકી શકતા. એટલે એ બેલી ઊઠયાઃ
ચાર બેદ પંડિતે પઢચા, હરિસ કિયા ન હેત;
બાલ કબીરા લે ગયા, પંડિત ઢંઢે ખેત.” શબ્દના શિલ્પીઓ આમતેમ ભટકતા, રખડતા રહ્યા અને ભલેભેળ, સીધા, સાદો કબીરે (બાલ) ભાલખજાન લઈ ચાલ્ય.
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૬
જૈન સાહિત્ય સમારોહ જ્ઞાન ઉપર કબીરજીની કરડી આંખ છે એવું રખે કોઈ માને. આવું અનુમાન સત્યથી વેગળું છે. અર્થાત એના જેવું બીજું કઈ અસત્ય નથી. એમના જમાનામાં માનવજાતિ બાહ્ય ક્રિયાકાંડમાં અટવાઈ ગઈ હતી. પૂજા, પાઠ, ટીલાં, ટપકાં, સ્નાન વગેરે ક્ય એટલે જંગ જીત્યા એવું માનતા લોકો થઈ ગયા હતા. આ પરિસ્થિતિ સામે કબીરજીને મોરચે હતો. કબીરજીનું કહેવું હતું કે સદાચારી બને; બાહ્ય ઉપલક્ષણે ધારણ કર્યા તેથી શું થયું ? દયા, દાન, સેવા કરો. સદાચાર કોને કહે એ જ્ઞાન દ્વારા, અનુભવ દ્વારા. આપ્તના ઉપદેશ દ્વારા નક્કી કરે. જાણકારી વિના કેને સદાચાર કહે અને કેને દુરાચાર કહે એની શી રીતે ખબર પડશે ? માટે જ્ઞાન તે સર્વ પ્રથમ જરૂરી છે. એની અવગણના કરી ન શકાય. પરંતુ જાણીને બેસી રહેવાથી શું વળે ? દૂરના સ્થળે ખજાનો છે એવું જાણ્યું પરંતુ ત્યાં સુધી જવા માટે ઉદ્યમ તો કરે પડશે કે નહિ ? એટલે પહેલી જરૂર જ્ઞાનની અને બીજી જરૂર એ પ્રમાણેના સદાચારની, કેવળ ક્રિયાકાંડની અને વિધિ-વિધાનની નહિ. અરે ! ક્રિયાકાંડ પણ ભલે રહ્યા, પરંતુ સાથે સાથે એથી વધારે જરૂરત છે સદાચારની એ ન ભૂલે. પંડિતે ધર્મ પોથીઓ વાંચે ત્યારે એ પોથીએમાં કહેવામાં આવેલું જાણે કે પિતાને માટે નથી પરંતુ બીજાને માટે, સાંભળનારને માટે છે એવું વલણ અખત્યાર કરે છે એ કદ્રનું છે એમ એ કહેતા હતા. એ ધર્મોપદેશકો મોક્ષને જાણે કે ઇજારે લઈને બેઠા હોય એવી રીતે બેધડક વર્તતા. એ વખતના જમાનાની આ તાસીર હતી અને કબીરજીની જેહાદ એની સામે જ હતી. સામાન્યપણે પાળવાની આચારસંહિતા ઉપદેષ્ટા માટે એક અને સાંભળનાર માટે બીજી એમ બે પ્રકારની ન હોઈ શકે. એ તો એકસરખી રીતે બનેને જ લાગુ પડે.
સત્યનું નિર્દાન્ત દર્શન પહેલું પગથિયું છે. એ ચયા વિના
Page #126
--------------------------------------------------------------------------
________________
જ્ઞાન, કર્મ અને ભક્તિ
૧૦૭
ખીજા પગથિયાં ઉપર ચડી નહિ શકાય. ભજન વિના ભગવાન નહિ એટલું ય જો ન જાણતાં હાઈએ તેા ભજન કરશે. ક્રાણુ ? એટલે જ્ઞાનની અગત્ય સર્વાંર – સથી વધારે, સદાચારથી પણ વધારે, એવું તેા કખીરજી પણ કહે છે. પરંતુ એમનેા ઝેક જ્ઞાનના તાણાવાણામાં આચારને વીંટવાના છે. વિધિ-વિધાને કે બાહ્ય-સ્થૂલ ક્રિયાકાંડ ક્ષેત્રવિશુદ્ધિ માટે જરૂરના ખરે. આલંબન અગત્યનું જરૂર, પરંતુ આલંબનમાં જ પડ્યા રહેવું એ સામે કખીરજીએ શિંગડાં ભરાવ્યાં છે. જો પાંડિત્યની જ જરૂર સ્વીકારીશું તે બિચારાં ઓછું ભણેલાંની શી દશા થશે ? એને તા મેક્ષ થશે જ નહિ એમ જ કે ? કશ્મીરજીને મેટેડ વાંધા અને વિરોધ આ બાબત સામે છે. એમને તા સામાન્ય માણસનું હિત હૈયે વળગ્યું છે. એ પતિની દયા ઉપર નભે એવું કબીરજી તથી ઈચ્છતા. ગણ્યાગાંઠયા ભાષાવિશારદા સામેનું કબીરજીનું ધર્મયુદ્ધ હતું. ઈશ્વરનાં કે ઈશ્વર જેવાનાં ગુણગાન ગ.વાથી કાંઈ દળદર જતું નથી. એ જાય છે એ પ્રમાણે કરવામાં આવેલી નિષ્કપટ ભક્તિથી. એ તા આ લેાકમાં માનતા ઃ શ્લેાકાધન પ્રવક્ષ્યામિ યદુક્ત થકેટિભિઃ પરેપકારઃ પુણ્યાય, પાપાય પરપીડનમ્.
પાપ-પુણ્યની મ`ગ્રાહી વ્યાખ્યા આ બ્લેકમાં આપી દીધી છે. બ્રહ્માંડે અનેક ટિ છે; દેવલાકે આટલા છે અને આ લેક ચતુઈશ રજવાત્મક છે અને તીર્થાંની તથા પુરાણાની સંખ્યા આ એવું વિગતવાર જાણતાં ન ઊઇએ અને ભગવાનની ભક્તિથી છુટકારો મેળવાય છે એટલું જ માત્ર જાણતાં હેાઈએ તા ય ઘણું છે એવા શ્મીરજીના મતવ્ય સાથે મળતા થયા વિના આરેા નથી.
છે
,
સામાન્યપણે એક ભ્રામક માન્યતાએ આપણાંમાં ઘર ઘાલ્યું છે અને તે એ કે ભક્તિ કરવી સહેલ છે પણ જાણકારી પ્રાપ્ત કરવી દેથલી છે. એ સામે લાલબત્તી ધરતાં કશ્મીરજી કહે છે
--
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૮
જેન સાહિત્ય સમારોહ
લિખના પઢના ચાતુરી, યે સબ બાતેં સહેલ;
કામદહન, મન વશ કરન, ગગન ચઢને મુશ્કેલ.”
કામદેવ એટલે મદન, અનંગ, મનસિજ વગેરે વગેરે જાણવું, સમાનાર્થક શબ્દોની જાણકારી હોવી, શબ્દષનું જ્ઞાન હેવું તે સહેલું છે, પરંતુ એ કામદેવને કેમ બાળવા, મનને કેમ વશ કરવું અને ભાવની ઉત્તરોત્તર વૃદ્ધિ કરતાં કરતાં, ગુણસ્થાનકક્રમારોહ સિદ્ધ કરતાં કરતાં, છેવટે સમાધિદશામાં કેવી રીતે આવવું – આ ખરેખરું અઘરું છે. કેવળ જ્ઞાનની જ ઉત્કૃષ્ટતાને પુરસ્કર્તાઓ માટે કબીરજીનું આ પદ ત્રીજ લોચન ઉઘાડનારું નીવડે એમ છે.
તાત્પર્ય તો એક જ છે કે જ્ઞાન અને ભક્તિ – બને – એકસરખાં જ આવશ્યક છે, એકસરખાં જ કિંમતી છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
આપણું બાલાવબોધ પદ્મશ્રી શ્રી કેશવરામ કા. શાસ્ત્રી
મધ્યકાલીન ગુજરાતીને પરિચય ધરાવનારાઓને એ હવે અપરિચિત નથી રહ્યું કે ભલે પદ્યસાહિત્યની દષ્ટિએ ઘણા ઓછા પ્રમાણમાં છતાં વિવિધ પ્રકારનું ગદ્યસાહિત્ય ઈ. સ.ની તેરમી સદીના ઉત્તરાર્ધથી જાણવામાં આવ્યું છે. (ગુજરાતી સાહિત્ય પરિષદના “ગુજરાતી સાહિત્યને ઇતિહાસ –ગ્રંથ ૧ માં “ગદ્ય' એ શીર્ષકથી ડે. ભોગીલાલ જ, સાંડેસરા તરફથી અને સ્વ. મેહનલાલ દલીચંદ દેસાઈના “જૈન ગુર્જર કવિઓના ગ્રંથમાં આને વિશે માહિતી આપવામાં આવી છે.) ગદ્યના ખેડાણના વિષયમાં જૈન તેમ જૈનેતર લેખકે અને અનુવાદકેએ સારી મહેનત કરી છે. “પૃથવીચંદ્ર ચરિત” અને કેટલાંક વર્ણ કેમાં તે આપણને સુંદર આલંકારિક ગદ્ય પણ મળે છે. જૈન અને જૈનેતર અનુવાદકાએ એક બીજો પ્રકાર પણ આપે છે તે સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથના શબ્દાર્થ આપવાનો. જૈન હાથપ્રતમાં પાનાંઓની બેઉ બાજુની પૂઠી ઉપર થોડે થોડે અંતરે મૂળ ગ્રંથની પંક્તિઓ લખવામાં આવી છે અને દરેક પંક્તિના ઉપરના કેરા ભાગમાં પ્રત્યેક શબ્દનો અર્થ આપવામાં આવ્યો છે. આ પ્રકારની હાથપ્રતાને “ટ” એવું નામ આપવામાં આવ્યું છે. એ શબ્દાર્થ ઉપરથી ગદ્યપક્તિ આપણે તારવી શકીએ.
જેનેતર રચનાઓનો પણ પ્રાયઃ જૈન અનુવાદકેને હાથે આવા ટબા ક્યાંક ક્યાંક જોવા મળે છે. જેસલમેરથી લાવેલા એક ગુટકામાં ભર્તૃહરિનાં શતકે આ પ્રકારનો અનુવાદ જોવા મળે છે. સરળ શબ્દાર્થ આપવામાં આવેલ હોય તેવા “ગીતગોવિંદ'ના ગુજરાતી અનુવાદ કવચિત જૈનેતરોના કરેલા પણ જોવા મળે છે. ભક્ત કવિ
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૦
જૈન સાહિત્ય સમારોહ દયારામે પિતાના જ વ્રજભાષાના “સતસૈયા'ની આવી ટીકા લખેલી પ્રસિદ્ધ થયેલી છે. ટીકાના ગદ્યનો આ પ્રકાર–જેને અને જેનેતરોનેવિશિષ્ટ કહી શકાય એવું છે. અહીં જે સૂચવવાને માટે પ્રયત્ન છે તે તો એક ચોક્કસ પ્રકારને ગદ્યપ્રકાર, જૈન (અનુવાદકો કરતાં નિરૂપા” કહી શકાય તેવા ગ્રંથકારેને હાથે ખેડાયો છે તેના વિશે છે. સદ્દગત મુનિશ્રી જિનવિજયજી મહારાજે ગુજરાત વિદ્યાપીઠ તરફથી ૧૯૩૧માં “પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ પ્રસિદ્ધ કરેલ તેમાં ૧૪મી સદીના ઉત્તરાર્ધના શ્રી તરુણપ્રભનો “મ્યકત્વ અને બાર વ્રતને બાલાવબોધ(અમુક પસંદ કરેલ ખંડ) અને ૧૫મી સદીના શ્રી સોમસુંદરસૂરિને “યોગશાસ્ત્ર બાલાવબોધ' (અમુક પસંદ કરેલ ખંડ)આ બે નમૂના પસંદ કર્યા હતા. ડો. ચંબકલાલ ન. દવેએ પોતાના ડોકટરેટના વિષય તરીકે ૧૯૩૫માં ધર્મદાસગણિને ઉપદેશમાલા બાલાવબોધ સંપાદિત કરી પ્રસિદ્ધ કરે છે, તો ડે. સાંડેસરાએ ષષ્ટિશતક' ઉપરના શ્રી સોમસુંદરસૂરિ અને મેરુનંદનસરિના બાલાવબેધ પ્રસિદ્ધ કરેલા છે. ડો. સાંડેસરાનું યશેધકૃત “પંચાખ્યાન બાલાવબોધ” એ સંપાદન પણ નોંધપાત્ર છે.
બાલાવબોધની વિશિષ્ટતા એ છે કે સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથની પંક્તિઓને શબ્દાર્થ આપવાની સાથેસાથ પ્રસંગે પ્રસંગે એમાં દષ્ટાંતકથાઓ આપવામાં આવેલ છે. આ પ્રકારમાં આપણને ગુજરાતી ગદ્યને વિકાસ પણ જોવા મળે છે. આ પ્રકાર છેક ૧૯મી સદી સુધી ખેડાયેલો છે અને સંપાદકીય દષ્ટિએ એ લગભગ ઉપેક્ષિત રહ્યો છે એમ કહી શકાય શ્રી સોમસુંદરસૂરિના “ઉપદેશમાલા પડાવશ્યક યોગશાસ્ત્ર આરાધનાપતાકા નવતત્વ અને ભક્તામરત્ર” ઉપરના બાલાવબેધ વ્યવસ્થિત રીતે સંપાદિત કરી પ્રસિદ્ધ કરવાની આવશ્યકતા છે. આ બાલાવબોધે, દષ્ટાંતકથાઓ – આજની પરિભાષામાં ટૂંકી વાર્તાઓનો વિકાસ રજૂ કરી આપતા હોઈ જેમ ઉપયોગી છે, તેમ
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૧૧
આપણું બાલાવબોધ એના કરતાં પણ શબ્દસંગ્રહની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વના છે; ગદ્યને વિકાસ તો એ આપે જ છે.
ગમેતેમ ઉપાડીને નહિ, પણ રચનાની આનુપૂવની રીતે ક્રમિક ગ્રંથમાળાના રૂપમાં, અપ્રસિદ્ધ તેમ ખંડશઃ પ્રસિદ્ધ, બાલાવબેધના સંપાદનનું કાર્ય વહેલામાં વહેલું શરૂ કરાવવું જોઈએ. આ દિશામાં અમદાવાદનું લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યા મંદિર (ઇન્સ્ટિટયુટ ઑફ ઇન્ડોલેજ) કામ શરૂ કરે તો ત્યાં અનેક મધ્યકાલીન બાલાવબોધ, કર્તાનાં નામવાળા તેમ નામ વિનાના પણ, સંગ્રહાયેલા પડ્યા છે. આ દિશામાં વ્યવસ્થિત કામ કરી શકે તેવા વિદ્વાન સંપાદકે પણ આપણી પાસે છે. એવા વિદ્વાનોને નિમંત્રીને
આ કામ ઉપાડી લેવા જેવું છે. જે એમ થાય તે તો ગુજરાતી મધ્યકાલીન સાહિત્યની ઉચ્ચ પ્રકારની સેવા સફળતાને વરશે,
Page #131
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યગત પ્રારંભિક નિષ્ઠા ૫. દલસુખ માલવણિયા
જૈન સાહિત્યને જ્યારે આપણે અન્ય સાહિત્યથી જુદુ` પાડીએ છીએ ત્યારે તે શાથી ? –આ પ્રશ્ન છે. આને ઉત્તર એ છે કે ભારતીય સાહિત્યમાં વેટ્ટથી માંડીને જે સાહિત્ય રચાયું છે તેમાં જેને આપણે જૈન સાહિત્ય તરીકે ઓળખીએ છીએ તે અન્ય વૈદિક સાહિત્યથી જુદું છે. તેનું મુખ્ય કારણ એ છે કે જ્યારે અન્ય સાહિત્ય – વિશેષે ધાર્મિક સાહિત્ય – વૈમૂલક છે એટલે કે વેદને પ્રમાણ માનીને રચાયું છે, જ્યારે જેને આપણે જૈન સાહિત્ય કહીએ છીએ તેના પ્રારંભ જ વૈદના પ્રામાણ્યના વિરાધને કારણે થયા છે. આ વિરાધ પ્રારભમાં બે રીતે પ્રશ્નટ થાય છે : એક તા ભાષાને કારણે, અને ખીજો પ્રતિપાદ્ય વસ્તુને કારણે.
-
વૈદિક સાહિત્યની ભાષા જે શિષ્ટમાન્ય સંસ્કૃત હતી તેને બદલે જૈન સાહિત્યના પ્રારભ પ્રાકૃત, એટલે કે લેાકભાષાથી થયા. વેદ્યાએ અને તેની ભાષાએ મન્ત્ર' નું પદ પ્રાપ્ત કર્યું હતું. તેથી તેના ઉચ્ચારણ આદિમાં કશે! ભેદ થવા ન જોઈએ. અને તેના વિધિપૂર્વકના ઉચ્ચારમાત્રથી કાર્યસિદ્ધિ થવાની ધારણા વૈાિમાં બધાઈ હતી. આના વિરાધમાં જૈન સાહિત્યે પેાતાની ભાષા પ્રાકૃત સ્વીકારી અને તીથંકરા લેાડ઼ાની ભાષા અર્ધ માધિમાં ઉપદેશ આપે છે તેવી માન્યતા સ્થિર થઈ. એટલે પ્રારભિક જૈન સાહિત્યની રચના પ્રાકૃતમાં જ થઈ છે તે છેક ઈસાની ચેાથી સદી સુધી તે આપણે જોઈ શકીએ છીએ.
પશુ જ્યારે ગુપ્ત કાળમાં સંસ્કૃત ભાષા અને વૈદિક ધર્મનું
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૧૩
જૈન સાહિત્યગત પ્રારંભિક નિષ્ઠા પુનરુત્થાન થવા લાગ્યું ત્યારે જૈનોએ પણ પોતાના સાહિત્ય માટે પ્રાકૃત ઉપરાંત સંસ્કૃત ભાષાને પણ અપનાવી. તે એટલે સુધી કે મૂળ જૈન આગમેની ટીકાઓ ગદ્ય કે પદ્યમાં પ્રાકૃતમાં લખાતી હતી તેને બદલે ઈસાની આઠમી સદીના પ્રારંભથી તો સંસ્કૃતમાં લખાવા લાગી અને પછી કદીયે ટીકાઓ પ્રાકૃતમાં લખાઈ જ નહીં. અને એક વાર પરંપરામાં સંસ્કૃત ભાષાનો પ્રવેશ થયે એટલે સાહિત્યના બધા પ્રકારોમાં પ્રાકૃતને બદલે મુખ્યપણે સંસ્કૃતને અપનાવવામાં આવી. આ તે ભાષાની વાત થઈ. હવે આપણે પ્રતિપાદ્ય વસ્તુ વિશે વિચારીએ.
વેદ, બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદોના કાળ પછીનું જ જૈન સાહિત્ય આપણને મળે છે એ નિર્વિવાદ છે. એટલે વૈદિક સાહિત્યના પ્રભાવથી સર્વથા મુક્ત એવું જૈન સાહિત્ય શક્ય જ નથી. પણ વૈદિક ધર્મની જે નિષ્ઠા હોય, જે સિદ્ધાતો હોય તેમાંથી જૈન સાહિત્ય ક્યાં જુદું પડે છે, એ જ વિચારવાનું પ્રાપ્ત થાય છે. પ્રારંભમાં એવું બન્યું છે કે વૈદિક વિચારને જ કેટલીક બાબતમાં અપનાવવામાં આવ્યો. પણ કાળક્રમે તેમાં પરિવર્તન આવ્યું. ઉદાહરણ તરીકે, આચારાંગમાં આત્માના પારમાર્થિક સ્વરૂપના નિરૂપણમાં વૈદિક વિચાર જ નહીં, તેની પરિભાષા પણ અપનાવવામાં આવી, પણ કાળક્રમે તેમાં પરિવર્તન કરવામાં આવ્યું, જ્યારે એમ માલૂમ પડવું કે જૈનસંમત સ્વતંત્ર વિચાર સાથે વેદસંમત આત્મસ્વરૂપને સમગ્ર ભાવે મેળ નથી.
'
. આચારાંગમાં એક બાજુ એમ કહેવામાં આવ્યું કે આમાં સંસારમાં પરિભ્રમણ કરે છે. આ મૌલિક વિચારની સાથે આત્માની વિદિકસંમત વ્યાપકતાને મેળ સંભવિત જ નથી. આથી આત્માને દેહ પરિમાણ રૂપે સ્વીકારીને તેની વેદસંમત વ્યાપકતાનો નિષેધ કર્યો. એને પરિણામે આચારાંગમાં જે એમ કહેવામાં આવ્યું હતું કે આત્મા
.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૧૪
જૈન સાહિત્ય સમા રાહ
નથી દીધું કે હસ્ય, તેને બદલે તેને હ્રસ્વ-દીર્ઘ સ્વીકારવામાં આવ્યા અને તે સ ંસારી આત્મા પૂરતું જ મર્યાક્તિ ન રહ્યું પણ સિદ્ધ આત્મામાં પણ સ્વીકારી લેવું પડયુ.
વૈદિક વિચારમાં ઉપનિષદ સુધીમાં સમગ્ર વિશ્વનું મૂળ કાઈ એક તત્ત્વ છે, આવી વિચારણાને પુષ્ટ કરવામાં આવી છે. અર્થાત્ જે એકમાત્ર બ્રહ્મ કે આત્મા જ વિશ્વપ્રપંચના મૂળમાં છે એવી વિચારણ વૈદ્દિકામાં દૃઢ થતી આવી અને ઉપનિષદેમાં તે વિચારને અંતિમ રૂપ આપવામાં આવ્યું. પણ જૈન આગમેામાં ચિત્ત અને અચિત્ત, અથવા ચિત્તમ ત કે અચિત્તમ ́ત, અથવા જીવ અને અજીવઆ બે તત્ત્તા જ સ્વીકારવામાં આવ્યાં છે.
વળી આ વિશ્વની ઉત્પત્તિની વિચારણા વૈદિક સાહિત્યમાં થઈ હતી. અને ઈશ્વર જેવા અલૌકિક તત્ત્વની પ્રતિષ્ઠા વૈદિકાએ કરી હતી. તેને સ્થાને આ વિશ્વ અનાદિ કાળથી વિદ્યમાન છે અને અનાગતમાં રહેવાનું છે, એટલું જ નહીં પણુ જ્યારે આમ છે ત્યારે અધિનાયક ઈશ્વર જેવા તત્ત્વને પણ અસ્વીકાર એ જૈન તત્ત્વજ્ઞાનની વિશેષતા છે, જે જૈન સાહિત્યમાં સારા પ્રમાણમાં પ્રગટ થતી રહી છે.
કર્મની પ્રતિષ્ઠા યજ્ઞકરૂપે મુખ્યત્વે વૈદિકામાં હતી. સારાંશ કે યજ્ઞકર્મ સ્વીકાર વૈશ્વિકામાં હતા. 'પરંતુ સમગ્ર પ્રકારનાં ક અને તેનાં ફળની ચર્ચા અત્યંત ગૌણ હતી. એથી જ ક સિદ્ધાંતની ચર્ચા ઉપનિષદ સુધી તેા ગુવિદ્યા હતી, જેની ચર્ચા સૌ સમક્ષ નહી' પણ એકાંતમાં કરવી પડતી. યજ્ઞકની પ્રતિષ્ઠા ઉપનિષદમાં ઘટાડવામાં આવી અને તેને સ્થાને જ્ઞાનમાર્ગની પ્રતિષ્ઠા કરવા પ્રયત્ન કરવામાં આવ્યા. પણ ક'ને નામે યજ્ઞકમની પ્રતિષ્ઠાનું નિરાકરણ જૈન સાહિત્યમાં સ્પષ્ટ છે. એટલું જ નહીં પણ ક`વિચારણા આગવી રીતે જૈન સાહિત્યમાં દેખાય છે. તેમાં પ્રથમ તેા એ કે આત્માની વિશુદ્ધિ માટે કે આત્મસાક્ષાત્કાર માટે માત્ર જ્ઞાનનું જ
Page #134
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યગત પ્રારંભિક નિષ્ઠા
૧૧૫
મહત્ત્વ નહીં પણ જ્ઞાન અને ક્રિયા બંનેનું સરખું મહત્તવ છે એમ સ્પષ્ટ કરવામાં આવ્યું. અહી ક્રિયા એટલે સત્કર્મ અથવા સદાચરણ સમજવાનું છે. ઉપનિષદેએ જ્ઞાનમાર્ગની પ્રતિષ્ઠા કરવા માટે પ્રયત્ન કર્યા, પણ સદાચાર કે સદાચરણ શું, તેનું જોઈએ તેવું સ્પષ્ટીકરણ તે સાહિત્યમાં દેખાતું નથી. આથી જ પરિગ્રહના વ્યાપ વિશે કે હિંસાના પાપ વિશે ઉપનિષદે આપણાં માર્ગદર્શક બની શકે તેમ નથી. જ્યાં બધું જ આત્મસ્વરૂપ હોય ત્યાં કોણ કોને મારે અને કે શું કે છેડે ? – આવી વિચારણાને બહુ અવકાશ રહેતા નથી, આથી સદાચારનાં જે ધારણ જૈન સાહિત્યમાં સ્થાપવામાં આવ્યાં તે વૈદિક સાહિત્યમાં જે ઉપનિષદ સુધી વિકસ્યું હતું તેમાં એ ધરણેની કઈ વિશેષ ચર્ચા જોવા મળતી નથી. જ્યારે જૈન સાહિત્યમાં તે એ ધરણેની જ મુખ્ય ચર્ચા તેના પ્રારંભિક સાહિત્યમાં જોવા મળે છે. અને જે ધોરણ તેમાં સ્થપાયાં તેની જ પુષ્ટિ અર્થે સમગ્ર જૈન ધાર્મિક સાહિત્ય પ્રયત્નશીલ રહ્યું છે. અને તેની છાપ ઉપનિષદ પછીના વેદિક વાડમયમાં પણ જોવા મળે છે.
કર્મવિચારણામાં જૈન સાહિત્યની આગવી વિશેષતા એ છે કે કર્મ કરનારને તેનું ફળ એ કર્મ જ આપે છે, વેદિક મતે યજ્ઞકર્મમાં તેના ફળ માટે પ્રથમ દેવની અપેક્ષા હતી પણ પછી તો એ દેવતાને મંત્રમયી સ્વીકારવામાં આવ્યાં અને તેથી કર્મનું ફળ વાસ્તવિક દેવતાને અધીન ન રહ્યું પણ મંત્રને અધીન રહ્યું. આથી મંત્રના સાતાનું મહત્વ વધ્યું અને તેઓ જ સર્વશક્તિસંપન્ન મનાવા લાગ્યા. આ પરિસ્થિતિને સામને જૈન સાહિત્યમાં બે રીતે થયો : એક તો એ કે એ મંત્રની શક્તિનું નિરાકરણ, સંસ્કૃત ભાષાનું જ નિરાકરણ કરી કરવામાં આવ્યું, અને બીજું એ કે મંત્રમાં એવી કોઈ શક્તિને અસ્વીકાર જ કરી દેવામાં આવ્યું અને તેને સ્થાને કર્મમાં જ ફળદાયિની શક્તિને સ્વીકાર કરવામાં આવ્યું. આમ, કર્મ કરનારનું
Page #135
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ
૧૧૬
જ કર્મના મૂળ અંગે મહત્ત્વ થયું એટલે જે જેવું કરે તેનું તેવું ફળ તે પામે. આ વાત સિદ્ધાંતરૂપે થઈ.
આ રીતે કર્યાંનું ફળ દેવાની શક્તિ દેવતા કે ઈશ્વર કે મ ંત્રમાં નહી" પણ એકમાં જ છે, જેને લીધે ફળ છે આ સિદ્ધાંત સ્થિર થયા. એટલે સ્વયં મનુષ્ય જ શક્તિસ`પન્ન થયા. મનુષ્ય જ નહીં, પણ સ’સારના સમગ્ર જીવા પેાતાનાં કમને માટે સ્વતંત્ર થયા. આમ, જીવને તેના સ્વાતંત્ર્યની ઓળખાણુ સર્વપ્રથમ જૈન સાહિત્યમાં જોવા મળે છે.
આ સિદ્ધાંતથી એ પણુ ફલિત થયું કે સંસારમાં આ જીવ તેનાં પેાતાનાં જ કર્મને કારણે ભ્રમણ કરે છે અને દુ:ખી થાય છે. તેના પરમા પણે અન્ય કાઈ વ્યક્તિ કારણ નથી. અને જો આમ છે તેા તેના શાશ્વત સુખ માટે તેણે પોતે જ પ્રયત્ન કરવાના છે. તેને બીજો કોઈ સુખ આપી દેવાને નથી. તે તે! તેણે પેાતાના અંતરમાંથી જ મેળવવાનું છે અને તેના ઉપાય છે કવિહીન થવું તે.
--
-
જૈનાનું પ્રાચીનતમ પુસ્તક ‘આચારાંગ' છે અને એમાં કવિહીન કેમ થવું જેથી સ`સારનું પરિભ્રમણ ટળે અને પરમ સુખની નિર્વાણઅવસ્થા પ્રાપ્ત થાય તે સમજાવવામાં આવ્યું છે. વૈદિકાના કર્મકાંડી યજ્ઞમા અને ઉપનિષદેાના જ્ઞાનમા`થી આ માગ એટલે કે ૩ વિહીન થવાને આ માર્ગ — સાવ નિરાળા છે, સામાયિક અથવા સમભાવને સિદ્ધાંત કર્માવિહીન થવાને માર્ગ છે. તદનુસાર સ વા સમાન છે. એટલે કે કાઇને દુઃખ ગમતું નથી, કાઈને મૃત્યુ ગમતું નથી, સૌને સુખ ગમે છે, જીવવું ગમે છે, માટે એવું કશું ન કરે જેથી બીજાને દુ:ખ થાય. આ છે સામાયિક અને તનેા સૌપ્રથમ ઉપદેશ . ભગવાન મહાવીરે જ આપ્યા છે એમ ‘સૂત્રકૃતાંગ'માં સ્પષ્ટીકરણ છે. આવા સામાયિક માટે સર્વસ્વના ત્યાગ કરા તા જ બીજાનાં દુઃખના તમે નિમિત્ત નહીં બને, એટલે કે
.
Page #136
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યગત પ્રારંભિક નિષ્ઠા
૧૧૭ ઘરસંસારથી વિરક્ત થાવ અને ભિક્ષાથી જીવન પાવન કરો એમ કહ્યું છે. ઘરસંસાર માંડ્યો હોય તો અનેક પ્રકારનાં કર્મો કરવાં પડે છે, જે બીજાને દુઃખદાયક છે. આથી બીજાનાં દુઃખનું નિમિત્ત ન બનવું હોય તે સંસારથી વિરક્ત થવું એ જ સાચો માર્ગ છે. ભિક્ષાવી થવાની પણ મર્યાદા એ છે, કે જે કાંઈ પિતાને નિમિત્તે થયું હોય તેને સ્વીકાર ન જ કરો, કારણ કે આથી પોતે હિસા ભલે ન કરતો હેય પણ બીજા પાસે એ કરાવતા હોય છે. પરિણામે આહાર આદિ આવશ્યકતાઓમાં મર્યાદા મૂકવી પડે અને તપસ્વી બનવું પડે. આથી આપણે જોઈએ છીએ કે જૈન ધર્મમાં તપસ્યાનું મહત્ત્વ સ્થાપિત થયું.
વૈદિકામાં ભિક્ષાજવી માટે આવી કેઈ મર્યાદા નથી. બૌદ્ધોમાં પણ નથી, અને અન્ય શ્રમણ સંપ્રદાયમાં પણ નથી. આથી જૈન સાહિત્યમાં અનશન આદિ તપસ્યાને વિશેષ મહત્ત્વ અપાયું છે. તપસ્યા તે પૂર્વે પણ થતી. પરંતુ તે બીજા પ્રકારે એટલે કે એ તપસ્યામાં બીજા જીવોનાં દુઃખનો વિચાર ન હતું, જેમ કે પંચાગ્નિ તપસ્યા. આમાં પિતાના શરીરને કષ્ટ છે એની ને નહીં, પણ અન્ય કીટપતંગને પણ કષ્ટ છે તેનું જરા પણ ધ્યાન તેમાં અપાયું નથી. અગ્નિ આદિમાં છવો છે એને તો વિચાર સરખે પણ જૈન સાહિત્ય પૂર્વમાં થયો જ નથી. આથી જ “આચારાંગમાં સર્વપ્રથમ ષડૂજીવનિકાયનું સ્વરૂપ બતાવવું જેથી જેને અહિંસક બનવું હોય, પરદુઃખદાયક ન બનવું હોય તેણે એ તે જાણવું જ જોઈએ કે જીવો ક્યાં કેવા છે. એ જાણયા વિના અન્ય જીવોના કષ્ટને ખ્યાલ જ ન આવે. એ જાણ્યા હોય તે પછી જ મનુષ્ય હિંસક બની શકે. આભ, તપસ્યાનું રૂપ જ બદલાઈ ગયું જેને પ્રારંભ જૈન સાહિત્યમાંથી ૧૮ મળી શકશે.
વળી આ તપસ્યાને ઉદ્દેશ કઈ શક્તિ પ્રાપ્ત કરી બીજાનું
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૮
જૈન સાહિત્ય સાહ ભલું-બૂરું કરવું એ નથી, પણ એકમાત્ર આત્મવિશુદ્ધિ જ તેનું ધ્યેય છે. સંગ્રહ કરેલ કર્મને ક્ષય કરવામાં જ તેને ઉપયોગ છે, જેથી શીધ્ર કર્મવિહીન થઈ શકાય.
ધાર્મિક સદાચારની એક વિશેષતા એ પણ છે કે ધાર્મિક અનુછાન એ વ્યક્તિગત છે, સામૂહિક નથી. યજ્ઞો જે થતા તે પુરેહિતને આશ્રય કે સહાય વિના થતા નહીં, પણ જૈન ધર્મમાં ધાર્મિક કોઈ પણું અનુષ્ઠાન હોય તે વ્યક્તિગત જ હોય, સામૂહિક ન હાય - ભલે જીવો સમૂહમાં રહેતા હોય. એક ઠેકાણે એકત્ર થઈ ધાર્મિક અનુષ્ઠાન કરતાં હોય, પણ તે અનુષ્ઠાન તે વૈયક્તિક જ રહેવું જોઈએ. આવી જૈન ધર્મની પ્રારંભિક માન્યતા હતી. છવ પિતે જ પિતાને માર્ગ, દર્શક છે અને માર્ગે ચાલનાર પણ છે. બીજો પ્રેરક હેવ તેવું બને, પણ પ્રેરણું પ્રાપ્ત કરી અનુષ્ઠાન તે વ્યક્તિએ જ કરવાનું રહે છે. આથી એ પ્રેરક એ તીર્થકર થયા, ધર્માનુષ્ઠાનને માર્ગ કરી આપનાર થયા, પણ તેમના બતાવેલ માર્ગે જવાનું કામ તે સાધકનું જ નિશ્ચિત થયું. આથી ઈશ્વરનું સ્થાન જૈન સાહિત્યમાં તીર્થકરે લીધું, જે માત્ર માર્ગદર્શક કે માર્ગકારક છે, પણ તેઓ બીજાનું કલ્યાણ કરવા કે તેને દંડ દેવા શક્તિમાન નથી. તેમને આશીર્વાદથી કશું યાય નહીંપણ તેમના દેખાડેલા માર્ગે ચાલીને જ કેઈ પિતાનું કલ્યાણ કરી શકે છે. આમ, ભક્તિ ખરી પણ તે એકપક્ષીય ભક્તિ જૈન સાહિત્યમાં પ્રતિષ્ઠિત થઈ. એ ભક્તિમાં લેવડદેવડ નથી, માત્ર આદર્શની ઉપસ્થિતિ છે. આમ, જૈન દર્શનમાં ઈશ્વરની કે ભગવાનની સમગ્રભાવે નવી જ ક૫ના ઉપસ્થિત થઈ અને એની પુષ્ટિ સમગ્ર જૈન સાહિત્યમાં જોવા મળે છે. જેનેએ વેદિકની જેમ અનેક મંદિરે, પૂજ આદિ ભક્તિ નિમિત્તે ઊભાં કર્યા પણ તેમાં બિરાજમાન ભગવાન વીતરાગી છે એટલે એ ભક્તની ભક્તિથી પ્રસન્ન પણ નથી થતા અને અભક્તિથી નારાજ પણ નથી થતા.
માન ભગવાન વિભકિત મળે છે
Page #138
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યગત પ્રારંભિક નિષ્ઠા
૧૧૯ આ પ્રકારની કેટલીક મૌલિક વિશેષતાઓથી “આગમ' નામે ઓળખાતું જૈન સાહિત્ય સમૃદ્ધ છે. એ સાહિત્યની જે ટીકાઓ રચાઈ તેમાં મૌલિક ધારણાઓ તે કાયમ જ રહી, પણ જે કઠેર આચરણની અપેક્ષા મૂળમાં રાખવામાં આવી હતી તેનું પાલન સહજ ન હતું અને વળી ધર્મ જ્યારે એક સમૂહનો ધર્મ બને છે, તેના અનુયાયીઓને એક વિશાળ સમાજ બને છે, ત્યારે તેને મોલિક કઠોર આચરણમાં દેશ, કાળ અને પરિસ્થિતિ પ્રમાણે પરિવર્તન કરવું પણ અનિવાર્ય બને છે. અને તે માટેની સગવડ મૂળ આગમના ટીકાકારોએ કરી આપી છે. અહિંસા આદિની જે મૌલિક વિચારણું હતી તેમાં બાંધછોડ પણ કરી આપી છે. તે ત્યાં સુધી કે એ બાંધછે એવી બની ગઈ કે ગીતાની અહિંસા અને જૈન આગમની ટીકાની અહિંસામાં વિશેષ ભેદ રહ્યો નહીં. આમ, પરિસ્થિતિએ પલટો ખાધો તેમાં પણ ભગવાન મહાવીરે યજ્ઞ આદિમાં જે આત્યંતિક હિંસા હતી તેના સ્થાને આત્યંતિક અહિંસાનું પ્રતિપાદન કર્યું હતું. તે હવે ઢીલું પડ્યું. બે સંતને અંત બહુ લાંબે કાળ ટકે નહીં એ હકીકત છે, એટલે છેવટે મધ્યભાગીય અહિંસા પણ થઈ અને હિંસા પણ મધ્યમમાર્ગે આવીને ઊભી રહી; ધર્માચરણમાં યજ્ઞોના અનુષ્ઠાનમાંથી હિંસા લગભગ નિરસી થઈ, તેમ અહિંસાના અતિ કઠોર માર્ગમાંથી અહિંસાનું આચરણ પણ મધ્યમ માર્ગે આવીને ઊભું રહ્યું. “અતિ સર્વત્ર વર્જયેત્ ને સિદ્ધાંત જ છેવટે સ્વીકાર્ય બને છે, તે આ આત્યંતિક હિંસા અને આત્યંતિક અહિંસાના માં પણ જોવા મળે છે.
પૂર્વવણિત જેન નિદાઓને આધાર બનાવી આગમેતર સાહિત્ય વિપુલ પ્રમાણમાં રચાયું છે. તેનું એકમાત્ર દયેય અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને પુષ્ટ કરવાનું છે. જૈન આચાર્યોએ લલિત વાડમયનું પણ જે ખેડાણ કર્યું અને તે નજીવું નથી– તેમાં
Page #139
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ પણ આ મૌલિક ધ્યેયને તેઓ ભૂલ્યા નથી. શુગારપ્રધાન કૃતિ રચે પણ તેનું છેવટ તે સાધુને આચાર સ્વીકારવામાં આવે અને તેને પરિણામે મોક્ષ જેવા પરમ ધ્યેયની પ્રાપ્તિમાં પર્યવસાન હેય, અને બીજે પક્ષે જે હિસા આદિ દૂષણે હેય તો તેનું પરિણામ નરકયાતના દેખાડવામાં આવે. આમ, સદ્દગુણની પ્રતિષ્ઠા અને સગુણનું નિરાકરણ – આ ધ્યેય સ્વીકારીને ભારતીય સાહિત્યમાં અજોડ એવું કથા-સાહિત્ય જૈન આચાર્યોએ મધ્યકાળથી માંડીને આજ સુધી આપ્યું છે. એ સમગ્ર સાહિત્યના વિવરણનું આ સ્થાન નથી. માત્ર તેને સૂર કયો છે એ જ જાણવું આપણે માટે બસ છે. - જેન આચારનો પાયો જે સામાયિક છે, તે જૈન વિચાર
અથવા દર્શનને પાયે નયવાદથી નિષ્પન્ન અનેકાન્તવાદ છે. પ્રત્યે સમભાવ એ જે આચારમાં સામાયિક હેય તે વિભિન્ન વિચાર પ્રત્યે આદરની ભાવના કેળવવી હોય તે નયવાદ અનિવાર્ય છે. અર્થાત વિચારમાં સમભાવ એ જૈન દર્શનને પણ પાયે માનીએ તે ઉચિત જ ગણાશે. આથી પ્રાચીનતમ નહીં એવા આગમમાં પછીના કાળે જે દ્રવ્યાર્થિક પયાર્થિક ન પ્રવેશ્યા તે વૈચારિક સમભાવની મહત્તા સમજાવવાની દૃષ્ટિથી જ પ્રવેશ્યા હશે તેમ માનવું રહ્યું. આમ શાથી માનવું તેની થોડી ચર્ચા જરૂરી છે એટલે અહીં કરું તો અસ્થાને નહીં લેખાય. કારણ ભારતીય દર્શનમાં વિવાદ નહીં પણ સંવાદ લાવવાને જે મહાન પ્રયત્ન જૈન દાર્શનિકોએ કર્યો છે તે અભૂતપૂર્વ છે એમાં સંદેહ નથી.
જૈન દર્શનનું કે દાર્શનિક સાહિત્યનું વાસ્તવિક નિર્માણ ક્યારે થયું ? તો તેને જવાબ છે કે તે આચાર્ય ઉમાસ્વાતિના તત્વાર્થસૂત્રથી તે પૂર્વે અન્ય ભારતીય દર્શનોમાંના વિચારની વ્યવસ્થા ચઈ ચૂકી હતી. તેનું સમર્થન પણ થઈ રહ્યું હતું અને તે આજ લગી ચાલુ જ છે, તેના ઉચિત સમર્થન સાથે જ્યાં સુધી બે
Page #140
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યગત પ્રારંભિક નિષ્ઠા
૧૨૧ વિરોધી ઉપસ્થિતિ થાય નહીં, ત્યાં સુધી નયવાદને અવકાશ જ નથી. તત્વાર્થસૂત્રગત જૈન તત્તની વ્યવસ્થાનું સમર્થન કરવું જરૂરી હતું અને તેના સમર્થનમાંથી જ નયવાદને ઉદય થયો જેને પરિણામે જેનોને અનેકાન્તવાદ દાર્શનિક ક્ષેત્રે પ્રચલિત બન્યો. આચાર્ય સિદ્ધસેને ભારતીય વિવિધ દાર્શનિક મંતવ્યની “સંમતિતક માં ફાળવણી વિવિધ નમાં કરીને અનેકાન્તવાદને માર્ગ મોકળો કરી આપે. એટલે તેના વિસ્તારરૂપે આચાર્ય મલ્લવાદીએ નયચક્રની રચના કરીને એ બતાવવા પ્રયત્ન કર્યો, કે ભારતીય દર્શનમાં એક-અનેક આદિ, કે સકાય આદિ, કે પુરુષ-નિયતિવાદ આદિ, કે ધ્રુવ-અધ્રુવ આદિ, કે વાચ્ય-અવાચ્ય આદિ, જે જે વિવિધ મંતવ્યો છે, તે એક જ વસ્તુને વિવિધ દષ્ટિએ જોવાના માગે છે. તે સંપૂર્ણ સત્ય નથી. પણ આંશિક આપેક્ષિક સત્ય છે. એ બધા પરસ્પરના વિરોધી વાદમાં પિતાની દષ્ટિને જ સાચી માનવાથી અને વિરોધીઓની દષ્ટિને મિથ્યા માનવાથી વિરોધ દેખાય. પણ એ બધી દષ્ટિઓને, એ બધા વાદેને સ્વીકારવામાં આવે તો જ વસ્તુના સંપૂર્ણ સત્યદર્શન પ્રત્યે પ્રગતિ સધાય. આવું સિદ્ધ કરવા તેમણે તે તે પ્રત્યેક વાદની સ્થાપના અને અન્ય દ્વારા, ઉત્થાપના બતાવી. સૌને પ્રબળ અને નિર્બળ દેખાડવા પ્રયત્ન કર્યો છે અને તેથી જ તે તે વાદીએ પિતાની જ નહીં પણ અન્યની દૃષ્ટિને પણ સ્વીકારવી અનિવાર્ય છે એમ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે, અને એ પ્રકારે નયવાદથી નિષ્પન્ન અનેકાન્તવાદ વસ્તુનું સમગ્રભાવે યથાર્થ દર્શન કરાવવા સમર્થ છે એમ સિદ્ધ કર્યું છે.
મલ્લવાદીએ સ્થાપેલી આ જૈન દાર્શનિક નિકાને આધારે સમગ્ર જૈન દાર્શનિક સાહિત્યનું ખેડાણ થયું છે, અને ભારતીય દાર્શનિકોના સંવાદ સ્થાપી આપવા પ્રયત્ન થયે છે.
ધાર્મિક અને દાર્શનિક ઉપરાંત વ્યાકરણ, અલંકાર, નાટક, સંગીત, નૃત્ય આદિ વિવિધ સાહિત્યની લૌકિક વિદ્યામાં પણ
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૨
જૈન સાહિત્ય સમારેલ જેનેનું પ્રદાન નજીવું નથી તે જૈન સાહિત્ય એટલા જ માટે છે કે તે જેનોએ રચ્યું છે, પણ વાસ્તવિક રીતે તેને જૈન ધર્મ કે નિષ્ઠા સાથે કશે સંબંધ નથી. એટલે તે સાહિત્ય, પણ એના વિષયે જેન સંસ્કૃતિ પૂરતા જ સીમિત નથી. તે સાર્વજનિક છે, સર્વોપગી છે. માત્ર જૈનના વાડામાં તેને બાંધી શકાય નહીં. તે એટલા માટે કે જૈન સાહિત્યનું જે મુખ્ય લક્ષણ કે એય છે તે આત્માને કર્મથી મુક્ત થવામાં સહાયક બને જ – આ લક્ષણ તે પ્રકારના લૌકિક સાહિત્યમાં મળતું નથી તેથી તેને જૈન સાહિત્યમાં અંતર્ગત કરવું આવશ્યક નથી. માત્ર વિદ્વાની તે તરફ ઉપેક્ષા છે તેના નિવારણ અર્થે તેને પરિચય જૈન સાહિત્યમાં અપાય તો તે ઉચિત જ છે.
પ્રસ્તુત વ્યાખ્યાનમાં જૈન સાહિત્યની જે નિકા છે તેનો આછે પરિચય આપવા પ્રયત્ન છે. આ કાંઈ આખરી શબ્દ નથી. વિચારકે વિશેષ ચર્ચા-વિચારણા કરે અને નિર્ણય ઉપર આવે એવી વિનંતી કરું તે અસ્થાને નથી.
Page #142
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યના અધ્યયન અને સશાધન માટે કરવા જેવાં કેટલાંક કામ
રતિલાલ દીપચંદ દેસાઈ
શ્રી જૈન સાહિત્ય સમારેાહનું આ ત્રીજુ અધિવેશન ભરાઈ રહ્યું છે, તેથી એમ લાગે છે કે આ સંસ્થા કાયમનું રૂપ ધારણ કરી રહી છે. એટલે જૈન સાહિત્યનું અધ્યયન અને સ`Àાધન ચાલુ રહે એમાં આ સંસ્થા પણ પેાતાને ફાળા આપી શકે એટલા માટે મારા વિચારે દર્શાવવાનું મને અવસરાચિત લાગે છે.
છેલ્લા ત્રણેફ દાયકા દરમ્યાન ભારતની બ્રાહ્મણ, બૌદ્ધ અને જેન એ ત્રણે ધર્મ પર પરાનાં મૌલિક ધર્મશાસ્ત્રો તથા જુદા જુદા વિષયના સાહિત્યિક ગ્રંથેાના અધ્યયન તથા સશોધનની વિગતાની તપાસ કરીએ છીએ, તા જૈન ધર્મ, તત્ત્વજ્ઞાન, ઇતિહાસ, કળા, સંસ્કૃતિ વગેરે વિષયેાનું અધ્યયન તથા સશનિ કંઈક વધારે પ્રમાણમાં થવા લાગ્યું હોય એવું આહ્લાદકારી ચિત્ર જોવા મળે છે. ખીજુ` તા ઠીક, પણ ડાક્ટરેટ( પીએચ. ડી. )ની ડીગ્રી માટેના મહાનિબધ માટે જે વિષયેાની પસદગી કરવામાં આવે છે, તેમાં જૈન વિષયેાને વધારે સ્થાન મળતું હેાય એમ લાગે છે, અને એમાં ભારતીય જૈન તથા અન્ય અભ્યાસીએ ઉપરાંત વિદેશના વિદ્વાનેાના પણ અમુક પ્રમાણમાં સમાવેશ થાય છે.
ww
આમ થવાનું કારણ, કદાચ, એ હાઈ શકે કે વૈદિક કે બ્રાહ્મણ તથા બૌદ્ધ સ ંસ્કૃતિને લગતા સાહિત્યનું આપણાં દેશમાં તથા વિદેશમાં એટલા વ્યાપક પ્રમાણમાં ખેડાણુ એટલે કે અધ્યયન તથા સંશોધન થયું છે કે એમાં નહિ ખેડાયેલાં અર્થાત્ નવીન કહી શકાય
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૨૪
જૈન સાહિત્ય સમારોહ
એવાં વિદ્યાક્ષેત્રો ભાગ્યે જ રહ્યાં છે; જ્યારે જૈન વિદ્યાને લગતા અનેક વિષયોનું તલસ્પર્શી અને સર્વગ્રાહી અધ્યયન અને સંશોધન થવું હજી બાકી હેવાથી, અભ્યાસીઓને પોતાનાં અધ્યયન-સંશોધનને માટે નવા વિષયે સહેલાઈથી મળી રહે છે. આ પરિસ્થિતિ જૈન સંઘને માટે ઘણી આવકારદાયક ગણાય, એટલે એ દિશામાં પણ એણે પૂરતું ધ્યાન આપવું એ ધર્મક્તવ્યરૂપ સમજવું જોઈએ.
આ દિશામાં અત્યારે શું શું કરવું જરૂરી છે એની વિચારણાને આધારે ઘણાં ઘણાં સૂચને થઈ શકે, પણ અહીં તે, કેટલાય વખતથી મારા ચિત્તમાં અંકિત થયેલ, થોડાક મુદ્દાઓનું સૂચન કરવું જ ઇષ્ટ છે. તે આ પ્રમાણે છે :
() સ્વનામધન્ય શ્રી મેહનલાલ દલીચંદ દેસાઈએ આ યુગમાં જૈન સાહિત્યની જે અસાધારણ સેવા કરી હતી, તેનું મૂલ્ય આંકી. શકાય એમ નથી. સમયના વીતવા સાથે એમના ગ્રંથનું મૂલ્ય ઘટવાને બદલે કે એ વિસરાઈ જવાને બદલે અભ્યાસીઓને એની ઉપયોગિતા વિશેષ સમજાતી જતી હેવાને કારણે એની માગ હજી પણ ચાલુ જ છે, એ એક જ બિના એમના ગ્રંથોની ગુણવત્તા બતાવવા માટે પૂરતી છે. આ સ્થિતિમાં એમણે તૈયાર કરેલ, પ્રચૂર માહિતીથી સભર અને અત્યારે અલભ્ય બનેલ “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ” નામે દળદાર ગ્રંથ, શક્ય હોય તો જરૂરી સુધારા-વધારા સાથે, નહીં તો એને મૂળ રૂપમાં ફરી છપાવવો જોઈએ. આ જ વાત “જૈન ગુર્જર કવિઓ” નામે, ચાર મેટા ગ્રંથરૂપે પ્રકાશિત થયેલ ત્રણ ખંડોના પુનર્મુદ્રણ અંગે પણ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. આ ઉપરાંત જૈન કોન્ફરન્સ હેરલ્ડ', જૈન યુગ” વગેરે સામયિકોમાં કે જુદાં જુદાં પુસ્તકની પ્રસ્તાવના રૂપે પ્રગટ થયેલ એમનાં લખાણો ઘણાં ઉપયોગી હોવાથી એને સંગ્રહ ગ્રંથરૂપે પ્રગટ કરવામાં આવે એ પણ જરૂરી છે.
Page #144
--------------------------------------------------------------------------
________________
કરવા જેવાં કેટલાંક કામ
૧૨૫
(૨) દેશ-વિદેશમાં વિખ્યાત પુરાતત્ત્વાચાર્ય શ્રી જિનવિજયજીએ સંખ્યાબંધ ગ્રંથેાના સંપાદકીય નિવેદનેારૂપે, વિસ્તૃત પ્રસ્તાવનાએરૂપે તથા સ્વતંત્ર લેખેારૂપે જે સાહિત્યનું સર્જન કર્યુ છે તે ઘણુ પ્રમાણભૂત અને તાજગીભયુ છે, એટલું જ નહિ પણ જૈન ધર્મ, ઇતિહાસ અને સાંસ્કૃતિના અધ્યયન-અધ્યાપન-સશોધન માટે, અત્યારે પણ પૂરેપૂરું ઉપયાગી તથા સીમાચિહ્નરૂપ બની રહે એવું છે. એમનાં આ લખાણા જેમ વિવિધ વિષયાને સ્પર્શતાં છે, તેમ એનું પ્રમાણ ઘણું વિશાળ છે, એટલે આવી ઉચ્ચ કેાટિની સામગ્રી કાળના પ્રવાહમાં લુપ્ત થઈ જાય તેા જૈન વિદ્યાના અધ્યયનસંશેાધનને ઘણું મેાટું નુકસાન થવાનું છે, એ નિશ્ચિત છે. માટે એ બધી સામગ્રીને, વેળાસર, ગ્રંથસ્થ કરી લેવાની ખાસ જરૂર છે.
(૩) વિદેશમાં જૈન વિદ્યાના અધ્યયન-સ`શાધન અંગે અત્યાર સુધી જે કામ થયું છે, તેની તેમજ આપણા દેશના જૈનેતર વિદ્વાનેએ પણ આ દિશામાં જે કામ કર્યુ છે તેની માહિતી એક કે એ ગ્રંથરૂપે પ્રગટ થવી જોઈએ.
—
[નોંધ — અત્યારે પણ દેશ-વિદેશમાં આ દિશામાં જે કામ થઈ રહ્યુ છે, તેની માહિતી સમયે સમયે પ્રગટ કરવા એક માસિક નહી તા છેવટે ત્રૈમાસિક પ્રગટ કરવું જોઈએ. ]
(૪) જૈન અધ્યયન–સ ંશોધનનું કામ સારી રીતે ચાલતું રહે એ માટે હવે પાયાનું કહી શકાય એવું કામ એ કરવાનું છે કે પ્રાકૃત, અર્ધમાગધી વગેરે પ્રાચીન ભાષાઓને અભ્યાસ, જૈન સાધુ-મુનિરાજો તથા સાજી મહારાજોમાં સુધ્ધાં, ઘટતા ાય છે. તેના બદલે એનું અધ્યયન વધારે પ્રમાણમાં થવા લાગે એ દિશામાં વિશેષ ધ્યાન આપીને જરૂરી ઉપાયા ચેાજવાની ખાસ જરૂર છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારેહ
(૫) જૈન વિદ્યાના અધ્યયન-સંશાધનને ચાલુ રાખવા માટે બીજી પાયાની જરૂર છે પ્રાચીન લિપિને શુદ્ધ રૂપે વાંચી શકે અને પ્રાચીન ગ્રંથાની શુદ્ધ નકલેા કરી શકે એવા લિપિવાકેા અને લહિયાઓ તૈયાર થાય એ માટે ખાસ પ્રયત્ન કરવાની અને પૂરતું પ્રેત્સાહન આપવાની, કારણ કે આ વિષયમાં નિપુણતા ધરાવનારાએની સંખ્યા ઘટતી જાય છે અને એમનું સ્થાન લઈ શકે એવી નવી વ્યક્તિઓને તૈયાર કરવાની જરૂર તરફ હજી સુધી આપણું ધ્યાન ગયું નથી.
૧૨૬
Page #146
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિ અને જૈન અધ્યયન :
કેટલીક ચર્ચા ડો. ભેગીલાલ જ. સાંડેસરા
સૂરત એક ઐતિહાસિક નગર છે. બેત્રણ સિકા પહેલાં પશ્ચિમ ભારતનું એ સહુથી સમૃદ્ધ અને આબાદ બંદર હતું, “નંદશંકર જીવનચરિત્ર'(પૃ. ૧૪)માં શ્રી વિનાયક મહેતાએ એક ફારસી કહેવતનું ગુજરાતી રૂપાંતર આપ્યું છે કે “જમીન છેડે છે, વારિ જોડે છે.” એ ન્યાયે આ સૂરત બંદરને સંબંધ સમુદ્રમાર્ગે સમગ્ર સુધરેલી દુનિયા સાથે હતો અને આ આંતરરાષ્ટ્રીય મહાનગરનાં બજારોમાં જગતના અનેક દેશોના નાગરિકોને મેળો જામત. “સૂરત સેનાની મૂરત’ કહેવાઈ. પણ એણે ઘણા વારાફેરા અને ચડતી પડતી જોયાં છે. આથી કવિ નર્મદે પિતાની આ જન્મભૂમિ પ્રત્યે ઉત્કટ લાગણીથી ગાયું છે:
તાપી દક્ષિણ તટે, સુરત મુજ ઘાયલ ભૂમિ;
મને ઘણું અભિમાન, ભોંય તારી મેં ચૂમી.”, સૂરતની ઐતિહાસિક ભૂમિમાં આ સાંસ્કૃતિક સંમેલન મળે છે. જૂના સમયથી સુરત સંસ્કૃત વિદ્યાનું ધામ રહ્યું છે અને એથી, યોગ્ય રીતે જ, એને “દક્ષિણ ગુજરાતનું કાશી” કહેવામાં આવ્યું છે. સૂરતમાં અને આસપાસના પ્રદેશમાં પારસી વિદ્વાનેએ પારસી ધર્મગ્રંથના સંસ્કૃત અને જૂની ગુજરાતી અનુવાદ કર્યા છે અને એમાંના કેટલાક મુંબઈની પારસી પંચાયત તરફથી Collected Sanskrit writings of the Parsees” એ શીર્ષક નીચે છ ગ્રંથમાં પ્રગટ થયા છે. ફારસી સાહિત્ય અને અરબી વિદ્યાનું પણ સૂરત
-
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૮
જૈન સાહિત્ય સમારોહ કેન્દ્ર હતું અને છે. જૈન વિદ્યા અહીં ખૂબ વિકસી છે. સુરત અને રાંદેરમાં ઘણા જૈન ગ્રંથ- સંસ્કૃત, પ્રાકૃત અને જૂની ગુજરાતીમાંરચાયાં છે તથા સેંકડો ગ્રંથની હસ્તપ્રતો લખાઈ છે. જૈન સંઘ કે સંસ્થાઓ હસ્તકના સંખ્યાબંધ હસ્તલિખિત ગ્રન્થભંડારો સૂરતમાં છે, જેમાં જૈન તેમજ અન્ય પરંપરાની હજાર મૂલ્યવાન હસ્તપ્રત સચવાઈ છે. અર્વાચીન કાળમાં જૈન આગમ સાહિત્યની એકસામટી શાસ્ત્રીય વાચનાના સંપાદન અને પ્રકાશનનું સર્વપ્રથમ ભગીરથ કાર્ય કરનાર આચાર્ય સાગરાનંદસૂરિની કર્મભૂમિ સૂરત છે અને એમનું સ્મૃતિમંદિર એ માટે ગૌરવ લેનાર આ નગરમાં છે. (ઈસવી સનના અગિયારમા સૈકામાં થયેલા “નવાંગી વૃત્તિકાર” અભયદેવસૂરિ તથા અર્વાચીન કાળમાં આગમ પ્રકાશનનું કાર્ય કરનાર સાગરાનંદસૂરિ અને મુનિશ્રી પુણ્યવિજયજી–એ ત્રણેયનું વતન કપડવણજ હતું એ અતિહાસિક અને તાત્વિક અર્થમાં શું વતનને સાદ ન ગણાય? અભયદેવસૂરિએ પિતાનું કાર્ય પાટણમાં કર્યું હતું, સાગરાનંદસૂરિએ આગમવાચનાને પ્રારંભ પાટણમાં કર્યો હતો અને એ જ કાર્ય માટે મુનિશ્રી પુણ્યવિજયજીએ જિનાગમપ્રકાશિની સંસદની સ્થાપના પાટણમાં કરી હતી એને શું કેવળ ઐતિહાસિક અકસ્માત ગણીશું ?)
આગમવાચના વિશે થોડીક વાત કરીશ, કેમ કે એમાં પુરાતન કાળથી આજ સુધીની જ્ઞાનભક્તિને વૃત્તાન્ત છે. પણ એ પહેલાં જૈન સાહિત્ય અને જૈન આગમ સાહિત્ય વચ્ચેની ભેદરેખા જોઈએ. ' જૈન સાહિત્ય એટલે જેનો દ્વારા રચાયેલું સાહિત્ય, જેમાં જૈન, ધાર્મિક ગ્રંથો ઉપરાંત વિવિધ વિષય પરત્વે સંસકૃત, પ્રાકૃત, અપભ્રંશ તથા વિવિધ પ્રાદેશિક ભાષાઓના જૈનકૃત સાહિત્યને સમાવેશ થાય છે. પ્રાચીન ભારતમાં ખેડાયેલા લલિત અને શાસ્ત્રીય વાડમયનું એક પણ ક્ષેત્ર એવું નથી જેમાં જૈનેનું વિશિષ્ટ પ્રદાન ન.
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૨૯
ભારતીય સંસ્કૃતિ અને જૈન અધ્યયન હેય. જૈન આગમ સાહિત્ય એટલે જૈનોના મૂલ ધાર્મિક ગ્રંથે, સૂત્રો – ‘
ક્રિસ" અથવા કેનન – તથા તે ઉપરનું ભાષ્યાત્મક ટીકાત્મક સાહિત્ય. આમ, “આગમસાહિત્યને સમાવેશ જૈન સાહિત્યમાં થાય ને એ બંનેને સમાવેશ ભારતીય સાહિત્યમાં થાય.
મૂલ આગા -સૂત્ર ઉપરનું વિવરણાત્મક સાહિત્ય ચાર પ્રકારનું છેઃ નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણ અને વૃત્તિ. મૂલ સૂત્રે તથા તે ઉપરનાં આ ચતુર્વિધ વિવરણનો અર્થ એક સાથે વ્યક્ત કરવા માટે કેટલીક વાર “પંચાંગી” શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. સૂત્રો આ પ્રાકૃતમાં છે, જે સામાન્ય વ્યવહારમાં “અર્ધમાગધી કહેવાય છે. સૂત્રને વીતરાગ-તીર્થકરની વાણું ગણવામાં આવે છે અને પરંપરા પ્રમાણે, તે ગણધરભાષિત અથવા સુધર્માસ્વામી જેવા મહાવીરના એક ગણધર કે પટ્ટશિષ્ય વડે વ્યાકૃત છે. છતાં ભાષા, નિરૂપણરીતિ, શેલી, ગદ્યપદ્યના ભેદ વગેરે દષ્ટિએ સૂત્રોમાં વિવિધ સ્તરે માલૂમ પડે છે. જેમાં સર્વસ્વીકૃત અનુશ્રુતિ અનુસાર, “નંદિસૂત્ર એ દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની, “દશવૈકાલિક સૂત્ર શય્યભવસરિની (તે એમણે પિતાના પુત્ર અને શિષ્ય મનક માટે રચ્યું હતું), “અનુગ ઠાર સૂત્ર' આર્ય રક્ષિતસૂરિની અને “પ્રજ્ઞાપના સુત્ર” આર્ય શ્યામની (આર્ય શ્યામ એ ઇતિહાસ પ્રસિદ્ધ આર્ય કાલક અથવા કાલકાચાર્ય હશે ?) કૃતિ છે. | મુખપાઠે રહેલા જૈન મૃતનું સંકલન કરવા માટે પ્રથમ પરિષદ વીરનિર્વાણ પછી બીજી શતાબ્દીમાં પાટલિપુત્રમાં મળી હતી. એ સમયે અગિયાર અંગ તથા અન્ય આગને સંકલિત કરવામાં આવ્યાં હતાં અને ચૌદ પૂર્વમાંથી જે કંઈ બચ્યું હતું તે બારમા અંગ દષ્ટિવાદ' તરીકે એકત્ર કરવામાં આવ્યું હતું. (બૌદ્ધોમાં પાલિ ત્રિપિટકના સંકલન માટે આવી “સંગીતિઓ' થઈ હતી.) પણ સમય જતાં પાછું શ્રુત વિખલ થયું, અને એને વ્યવસ્થિત કરવા
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૦
જૈન સાહિત્ય સમારોહ માટે વીરનિર્વાણ પછી નવમી શતાબ્દીમાં મથુરામાં આર્ય ઋન્દિલે અને વલભીમાં આર્ય નાગાર્જને લગભગ એક સમયે પરિષદ બોલાવી. દુર્ભાગ્યે આ બંને આચાર્યો પરસ્પરને મળી શક્યા નહિ અને પરિણામે બંનેએ તૈયાર કરાવેલી જૈન શ્રતની વાચનામાં ઘણાં અગત્યનાં પાઠાન્તરે રહી ગયાં. એમાંની એક વાચન માથુરી વાચના તરીકે અને બીજી “વલભી વાચના” તરીકે ઓળખાય છે. આ પછી થોડાં વર્ષમાં–વીરનિર્વાણ પછી ૯૮૦ માં (વાચનાતરે ૯૯૩ માં) અર્થાત ઈ. સ. ૪૫% અથવા ૪૬૭માં “નંદિસૂત્રકાર દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના પ્રમુખપદ નીચે વલભીમાં ફરી પાછી એક પરિષદ બોલાવવામાં આવી. આ પરિષદની દેરવણું નીચે આખુંયે જેનશ્રત, માથુરી વાચના અનુસાર, પહેલી વાર એકસામટું લિપિબદ્ધ કરવામાં આવ્યું, અને જરૂર જણાય ત્યાં, વલભી વાચનાનાં પાઠાન્તરે વાયરે
એવા ઉલ્લેખ સાથે નોંધવામાં આવ્યાં. (આગમોની શીલાંકદેવ, અભયદેવસૂરિ આદિની સંસ્કૃત ટીકાઓમાં આવાં પાઠાન્તરોને નિર્દેશ નાડુનીયાતુ પતિ એવા શબ્દો સાથે મળે છે.) આ રીતે તૈયાર થયેલી અધિકૃત વાચનાની હસ્તપ્રતો દેશમાં જુદે જુદે સ્થળે મોકલવામાં આવી હોય એ સંભવિત છે. જૈન જ્ઞાનભંડારની સંસ્થાને આરંભ આ શકવર્તી ઘટનાથી થયે હશે ? કારતક સુદ પાંચમે-જ્ઞાનપંચમી દિને જ્ઞાનભક્તિનો ઉત્સવ દેવાધિગણિના સમયથી પ્રત્યે હશે ?
નિર્ય ક્તિ અને ભાષ્ય એ મૂલ સૂત્ર ઉપર પ્રાકૃત ગાથામાં થયેલાં સંક્ષિપ્ત વિવરણે છે. મુદ્રિત વાચનાઓમાં તેમજ હસ્તલિખિત પ્રતામાં પણ ઘણી વાર નિર્યુક્તિ અને ભાગ્યની ગાથાઓ એટલી ભેળસેળ થયેલી હોય છે કે તેમને નિર્યુક્તિ અને ભાષ્ય તરીકે અલગ તારવવાનું ઘણું મુશ્કેલ બને છે. ચૂણિ એ પ્રાકૃત ગદ્યમાં કેટલીક વાર સંસ્કૃત અને પ્રાકૃતના વિલક્ષણ મિશ્રણ જેવા ગદ્યમાં– મૂલ ગ્રંથનું વિવરણ છે. ચૂણિઓ અને તેમની ભાષા વિશે કેટલીક
Page #150
--------------------------------------------------------------------------
________________
ભારતીય સ ંસ્કૃતિ અને જૈન અધ્યયન
૧૩૧
આલેાચના મહુવા ખાતે જૈન સાહિત્ય સમાÖાહના બીજા અધિવેશનના સાહિત્ય વિભાગના પ્રમુખપદેથી મે કરી હતી (જુઆ બુદ્ધિપ્રકાશ, ' માર્ચ ૧૯૭૯). વૃત્તિ અથવા ટીકા એ સંસ્કૃત ગદ્યમાં થયેલાં વિવરણ છે. વિદ્વાનેની અખિલ ભારતીય ભાષા તરીકે સંસ્કૃતનું મહત્ત્વ જૈનાએ સ્વીકાર્યુ હતું. જૂનામાં જૂની સંસ્કૃત ટીકાએ આઠમા સૈકામાં થયેલા આચાર્ય હરભદ્રસિરની છે. એ પછી શીલાંકદેવ (આઠમેા સૈકા), શાન્તિસૂરિ (૧૧મે સૈફેા), અભયદેવસૂરિ, દ્રોણાચાય, મલધારી હેમચંદ્ર (૧૨ મે। સકા), મલયગિરિ (૧ર મે સૈકે!) આદિ મહાન આચાર્યોએ પ્રમાણભૂત ટીકાએકની આ પરપરા ચાલુ રાખી હતી.
*
આ આચાર્યોંમાં અભયદેવસૂરિનું કાર્ય ચિરસ્મરણીય છે. બારમું અંગ દૃષ્ટિવાદ તે લુપ્ત થયું હતું. અગિયાર અંગ પૈકી ‘ આચારાંગ સૂત્ર ’ અને ‘ સૂત્રકૃતાંગ સૂત્ર' ઉપર પ્રમાણભૂત ટીકાઓ એમની પહેલાં શીલાંકદેવે લખી હતી. આથી બાકીનાં નવ અંગો તથા પ્રથમ ઉપાંગ - ઔપપાતિક સૂત્ર ' આદિ ઉપર વૃત્તિએ રચવાને મહા પુરુષા અભયદેવસૂરિએ કર્યાં. જેમ વેદ ઉપરનું સાયણાચાર્યનું ભાષ્ય એક પડિત પરિષદની દેખરેખ નીચે રચાતું હતું તેમ દ્રોણાચાય જેમાં મુખ્ય હતા એવી વિદ્વત્સમિતિ અભયદેવસૂરિની ટીકાઓનું સ’શેાધન કરતી હતી. (આ દ્રોણાચાર્ય પૂર્વાશ્રમમાં ક્ષત્રિય હતા અને ગુજરાતના રાજા ભીમદેવ પહેલાના મામા થતા હતા ) જુએ ‘જ્ઞાતાધર્મકથા સૂત્ર” તથા ‘પ્રશ્નવ્યાકરણ સૂત્ર'ની ટીકાએની પ્રશસ્તિમાં એ વિશેને નિર્દેશ—
+
-
निर्वृत्तककुलनभस्तल चन्द्रद्रोणाख्यसूरिमुख्येन ।
पण्डितगणेन गुणावरिप्रयेण संशोधिता चेयम् ॥ સ્થાનાંગ સૂત્ર' ટીકાની પ્રશસ્તિમાં અભયદેવસૂરિ પ્રસ્તુત અનુયાગનું શેાધન કરનાર પતિ પરિષદને નમસ્કાર કરે છે . नम प्रस्तुतानुयोगशोधिकायै श्रीद्रोणाचार्यप्रमुख पण्डितपर्षदे
...
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૨
જૈન સાહિત્ય સમારોહ
વળી અર્વાચીન કાળમાં પ્રાચીન ગ્રંથના અનેક સંપાદકો અને સંશોધકે કરે છે તેમ અભયદેવસૂરિ “ભગવતી સૂત્ર ટીકાની પ્રશસ્તિમાં વૃત્તિકાર તરીકે પોતાની મુશ્કેલીઓ વર્ણવે છે –
सत्संप्रदायहीनावत् सदूहस्य वियोगतः सर्वस्वपरशास्त्राणामदृष्टेरस्मतेश्च मे । वाचनानामनेकत्वात् पुस्तकानामशुद्धितः । सूत्राणामतिगाम्भीर्यान्त्रतभेदाच्च कुत्रचित् ॥ क्षणानि सम्भवन्तीह केवलं सुविवेकभिः । सिद्धान्तानुगतो योऽर्थः सोऽस्माद् ग्राह्यो न चेतरः ।
વળી એમાં જ અભયદેવસૂરિ પૂર્વકાળની ચૂર્ણિઓ અને વૃત્તિઓને નિર્દેશ કરે છે, જેમાંની કેટલીક અત્યારે મળતી નથી –
क्वचिट्टीकावाक्य क्वचिदपि वचश्चौर्णमनगं कचिच्छान्दै वृत्ति क्वचिदपि गमं वाच्यविषयम् । क्वचिद्विद्वद्वाचं क्वचिदपि महाशास्त्रमपरं समाश्रित्य व्याख्या क्षत इह कृता दुर्गमगिराम् ।।
(૨૫મા શતકની વૃત્તિને અંતે) यद्वाङ्महामन्दरमन्थनेन शास्त्रार्णवादुच्छलितान्यतुच्छम् । भावार्थरत्नानि ममापि दृष्टो यातानि ते वृत्तिकृतो जयन्ति ।।
(૩૦ માં શકતની વૃત્તિને અંતે) પાણિનિ અને હેમચન્દ્રનાં પ્રમાણભૂત વ્યાકરણો રચાતાં એમાં નિર્દિષ્ટ પૂર્વકાળના કેટલાયે વૈયાકરણ વિસ્મૃત થયા; કૌટિલ્યના “અર્થશાસ્ત્રમાં નિર્દિષ્ટ રાજ્યશાસ્ત્રના અનેક વિચારકેના ગ્રંથો નામશેષ થયા અને વાસ્યાયનના કામસૂત્રમાં વિગતે ઉલેખ પામેલી કામશાસ્ત્રની વિવિધ શાખાઓના અનેક લેખકની કૃતિઓ વિલુપ્ત થઈ તેમ અભયદેવસૂરિની ટીકાઓના વ્યાપક ઉપયોગને કારણે અનેક
Page #152
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિ અને જૈન અધ્યયન
૧૩૨ પૂર્વકાલીન વિવરણે ભુલાયાં હોય એમ બને. આગમસૂત્રોના સૌથી પ્રમાણભૂત ટીકાકારમાં અભયદેવસૂરિ છે. એમની ટીકાઓની સહાય વિના અંગસાહિત્યનાં રહસ્ય સમજવાનું પછીના સમયમાં ગમે તેવા આરૂઢ વિદ્વાને માટે પણ મુશ્કેલ બન્યું હોત. છેક અઢારમા શતક સુધીને વૃત્તિકારોએ અને આજ સુધીના, જૂની-નવી પદ્ધતિના અભ્યાસીઓએ અભયદેસૂરિનો નિરંતર લાભ લીધે છે.
ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ ભારતીય વિદ્યાના અભ્યાસીઓને સી. ડીદલાલ તરીકે સુપરિચિત છે. “ભગવગીતા'ની પરિભાષામાં કહીએ તો એ કઈ ગભ્રષ્ટ આતમા હતો. દલાલ વડોદરાની સેન્ટ્રલ લાયબ્રેરીમાં સંસ્કૃત વિભાગના લાયબ્રેરિયન હતા. એ વિભાગને પાછળથી ઓરિયેન્ટલ ઈન્ટિટયૂટ (પ્રાચ્ય વિદ્યામન્દિર) નામે સ્વતંત્ર સંસ્થા તરીકે અલગ કરવામાં આવ્યો હતો અને એના નિયામક તરીકે સતત સત્તર વર્ષ સુધી કામ કરવાનો અવસર મને મળ્યો હતો. દલાલે પાટણના જૈન જ્ઞાનભંડારોની લગભગ સંપૂર્ણ 'કહી શકાય એવી તપાસ કરી અને એમનો અહેવાલ એટલે મહત્ત્વનો જણાય કે એને પરિણામે ગાયકવાડૂઝ ઓરિયેન્ટલ સિરીઝ નામે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા પામનાર ગ્રંથમાલાને આરંભ વડોદરા રાજ્ય કર્યો અને તેના પ્રારંભના પચીસેક વિશિષ્ટ ગ્રંથોનું આયોજન દલાલે માત્ર સાડત્રીસ વર્ષની ટૂંકી જીવનયાત્રામાં કર્યું, તથા એમાંના રાજશેખરકૃત “કાવ્યમીમાંસા' આદિ દસેકનાં સંપાદન તેમણે પોતે કર્યા. પાટણના ભંડારોની તપાસ દલાલે સને ૧૯૧૫ના પ્રારંભના ત્રણ માસમાં કરી. એ જ વર્ષના મે માસમાં સૂરત ખાતે મળેલા, ગુજરાતી સાહિત્ય પરિષદના પાંચમા અધિવેશનમાં તેમણે એક વિસ્તૃત નિબંધ રજૂ કર્યો, જેનું શીર્ષક આ પ્રમાણે છે: “પાટણના જૈન ગ્રંથભંડારે તથા ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ અને જૂની ગુજરાતીનું સાહિત્ય.” આજે પાંસઠ વર્ષ પછી, એમાંનું કેટલુંક સાહિત્ય
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૩૪
જેન સાહિત્ય સમારોહ પ્રગટ થયું હોવા છતાં, સૂરતની પરિષદમાંનો એ નિબંધ આ વિષયના. તમામ અભ્યાસીઓ માટે મૂળભૂત અગત્યની વાચનસામગ્રી પૂરી પાડે છે. શ્રી ઉમાશંકર જોશીએ એક વ્યાખ્યાનમાં એ આશયનું કવિત્વમય વિધાન કર્યું હતું કે બાલ વનરાજનું ઘોડિયું શીલગુણ સૂરિએ હીંચળ્યું હતું તેમ બાલ ગુર્જર કવિતાનું ઘોડિયું જૈન સાધુ કવિઓએ હીંચળ્યું છે. જેમ કન્નડમાં તેમ ગુજરાતીમાં પ્રાચીનતમ સાહિત્ય એ જૈન સાહિત્ય છે એ વાતની હવે પુનરાવૃત્તિ કરવી પડે. એમ નથી. પણ દલાલન પ્રસ્તુત નિબંધમાંથી એક એ વાત સ્પષ્ટ થાય છે કે નરસિંહ મહેતાની પૂર્વેના તેમજ એના સમકાલીન તથા એની પછીના કેટલા બધા જૈનેતર ગુજરાતી લેખકેની ગદ્યપદ્ય રચનાઓ જૈન ભંડારમાંથી મળે છે ! કોઈ પણ જૈન ભંડારની સૂચિ સૌ પહેલાં તો હું આ દષ્ટિએ જોઉં છું કે એમાં ગુજરાતી, સંસ્કૃત અને પ્રાકૃત કેટલી જૈનેતર કૃતિઓ છે અને સંસ્કૃતના સુપ્રસિદ્ધ લલિત તેમજ શાસ્ત્રીય વાઙમયનાં તથા તેનાં પ્રગટ-અપ્રગટ ટીકા-ટિપણ વાર્તિકનાં કેટલાં જૂનાં અને વિવિધ પ્રત્યંતરો તેમાં છે. દલાલન પ્રસ્તુત નિબંધના અનુસંધાનમાં એક એવું સૂચન છે. કે સોળમા શતક અને ત્યાર પહેલાનું જેટલું જૈનેતર ગુજરાતી સાહિત્ય જૈન જ્ઞાનભંડારોમાંથી મળી શકે એના અન્વેષણ અને પ્રકાશનની
જના હાથ ધરવી. આને અર્થ એ મૃદ્દલ નથી કે જૈન ગુજરાતી સાહિત્યના અભ્યાસની ઉપેક્ષા કરવી. મારે કહેવાનો ઉદ્દેશ એ છે કે પ્રાચીનતમ જૈનેતર ગુજરાતી સાહિત્ય માટે ભાગે જૈન ભંડારોમાંથી જ મળે છે; માટે એનું વિશેષ ભાવે અન્વેષણ કરવું, જેથી ગુજરાતી સાહિત્યના પ્રાચીન ઇતિહાસમાં કેટલીક નવીન ઉપલબ્ધિઓ થાય અને અત્યારે મળતી સામગ્રીની ઊણપ દૂર થાય તથા કેટલીયે ખૂટતી કડીઓ મળે.
આપણા અભ્યાસવિષયને કેવળ “જૈન” વિશેષણથી જેવાને
Page #154
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિ અને જૈન અયન
૧૩૫
નથી. ભારતીય સંસ્કૃતિના – અને એથી આગળ વધીને કહીએ તા જાગતિક સંસ્કૃતિના – વ્યાપક પરિપ્રેક્ષ્યમાં એનું અધ્યયન અને સંશેધન કરવાનું છે. જે નાળ સેસટ્યું નારૂ એ મહાવાકન્ય આગમમાં એક સ્થળે છે, તે પ્રકારાન્તરે સર્વ વિદ્યાએમાં વાસ્તવિક છે. જ્ઞાન અખંડ પદાર્થ હાઈ એની સર્વ શાખાઓના આંતરસંબધા છે. આંતરઅનુશાસનિક (Inter–Disciplinary) કાર્યનું મહત્ત્વ અહીં પણ સ્વયં સ્પષ્ટ છે.
બેત્રણ ઉદાહરણા દ્વારા આ વાત રજૂ કરવાને પ્રયત્ન કરું. ભારત-યુરાપીય ભાષાકુળનાં બે જૂથાઃ ભારત-ઇરાની અને ભારતીય આ ભારત-ઈરાની ભાષાનું પ્રાચીનતમ ઉપલબ્ધ સ્વરૂપ તે ઝં૬-અવેસ્તા અને ભારતીય આનું પ્રાચીનતમ સ્વરૂપ તે ઋગ્વેદ. ઋગ્વેદસહિતાના પ્રથમ ભોંડળના પ્રથમ સૂક્તની પ્રથમ ઋચા
ॐ अग्निमीळे पुरोहितं यज्ञस्य देवमृत्विजम् । होतारं रत्नधातमम्
એનું પરિવર્તન અવેસ્તાની ભાષામાં સહજ પ્રયત્નથી તજ્જ્ઞાએ કર્યું છે. વેદના સમીક્ષાત્મક અભ્યાસ માટે હવે કેવળ ભારતીય સાધના પર્યાપ્ત નથી; અવેસ્તા ઉપરાંત સુમેરિયન, ઍસિરિયન, હિટાઈટ, અર્ડિયન, સામ્ ડિયન વગેરે મધ્ય પૂર્વીની પ્રાચીન વિલુપ્ત ભાષાએ અને સંસ્કૃતિની અગત્ય એ માટે સ્વીકારાઈ છે તથા પ્રાચીન ભારતીય ભાષા અને સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય સન્દર્ભમાં જોવાનું અનિવાર્ય બન્યું છે. જૈન ઐતિહાસિક અનુશ્રુતિ અનુસાર, રાજા ગભિલ્લુને ઉચ્છેઃ કરાવનાર કાલકાચાય સુવર્ણભૂમિમાં ગયા હતા. એ સુવર્ણભૂમિ કઈ? તિસમુયવિનિવવસમુદ્રનુ નયિપેયારું | વરે અજ્ઞસમુદ્ર મધુમિય સમુદર્શમી || એમ ‘ નદિત્ર'ના પ્રારભમાંની સ્થવિરાવલિમાં આં સમુદ્રની સ્તુતિ કરી છે; એમાંના ‘ દ્વીપસમુદ્ર કયા? જૈન ધર્મ, બ્રાહ્મણુ અને બૌદ્ધ ધર્મની જેમ, સમુદ્રપાર નથી
-
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૬
જેને સાહિત્ય સમારોહ ગયો એમ મનાય છે, પણ આ બલવાન અનુકૃતિને નિરર્થક શી રીતે ગણવી ? મધ્યકાળના ચૈત્યવાસી યતિઓની જેમ પ્રાચીનતર સમયમાં જૈન શ્રમણને એકાદ સમુદાય સમુદ્રગમનમાં બાધ નહિ ગણતા હોય એમ માનવું ? “વસુદેવહિંડી” આદિ પ્રાચીન કથાગ્રન્થમાં ખુલ્કી અને તરી ભાગે વિદેશપર્યટનનાં વર્ણન વાંચતાં તથા વિવિધ જૈન આગમમાં દેશાન્તરમાંથી આવેલી દાસીઓના ઉલ્લેખ જોતાં ભારતના વેપારી સંબંધે તો એ કાળના સમસ્ત સંસ્કૃત જગત સાથે હતા.
જૈન આગમ અને તે ઉપરનાં વિવરણને કોઈ એક ભારતીય અનુગામની કેવળ સ્વતંત્ર સંપત્તિરૂપે વિચારવાનાં નથી. એ તો તે છે જ, પણ તે ઉપરાંત ઘણું છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિ – વૈચારિક તેમજ ભૌતિક સંસ્કૃતિ – ના અધ્યયન માટેની અપાર સામગ્રી એમાં છે. આગમોની સંસ્કૃત ટીકાઓનો અભ્યાસ અલ્પ પ્રમાણમાં થયો હોઈ અને બૃહત્કાય ચૂણિઓનું તો પૂરું પ્રકાશન પણ હજી ન થયું હોઈ સંશોધન માટે એ ક્ષેત્ર અક્ષણ ભૂમિ છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રીની વહીવટી પરિભાષા યથાર્થ રૂપે સમજવા માટે લગભગ સમકાલીન બોદ્ધ ત્રિપિટક અને જૈન આગમ જોવાનું અનિવાર્ય છે; એ ઉપરથી ભારતીય વિદ્યાની વિવિધ શાખાઓના આંતરસંબંધ ઉપર કંઈક પ્રકાશ પડશે.
અશોકના સ્તંભ ઉપરના અદ્દભુત “પલિશ – ચકચકિત એપથી આજે લગભગ અઢી સહસ્ત્રાબ્દી પછી પણ આપણે આશ્ચર્ય મુગ્ધ થઈએ છીએ. પુરાતત્વના અભ્યાસીઓ એને “મૌર્યયુગીન એપ” (Mauryan Polish)તરીકે ઓળખે છે. “પપાતિક સત્રમાં ચંપાનગરી, પૂર્ણભઃ ચૈત્ય, વનખંડ, ત્યાંનાં અશોકવૃક્ષ અને એની નીચેના પૃથ્વી શિલાપદ (પુટવસિાવઠ્ઠ)નું વર્ણન છે. (અન્ય સૂત્રોમાં પણ નિશ્ચિત સ્થાન કે વસ્તુઓનાં વર્ણન છે તે “પપારિક સૂત્ર
Page #156
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિ અને જેને અધ્યયન
૧૩૭
પ્રમાણે છે તથા એનું પુનરાવર્તન કરવાને બદલે જે તે સ્થળે એ માટે વાગો એવો નિર્દેશ કરવામાં આવ્યા છે. પછીના સમયના વર્ણકસાહિત્યની પરંપરાની પ્રાચીનતા આમ ઠેઠ આગમકાળ સુધી પહોંચે છે.) એ પૃથ્વીશિલાપટ્ટને “આદર્શ—દર્પણ જેવો ચકચકિત” તથા “અંજન અને નીલેલ્પલ જે શ્યામ વર્ણવ્યો છે તેમજ વિવિધ ભાતનાં ચિત્રોવાળો અને નવનીત જેવા કેમલ સ્પર્શવાળે કહ્યો છે. કેટલાક અભ્યાસીઓ આ વર્ણનને મૌર્યયુગને અશોકસ્તંભ ઉપરના અભુત એપથી અભિન્ન ગણે છે, જ્યારે બીજા કેટલાક માને છે કે અભયદેવસૂરિ આદિ ટીકાકારોએ પોતાના સમયથી લગભગ દોઢ હજાર વર્ષ પહેલાંના વર્ણકમાંના પુરવરિયાપદૃમાંના પુરવી શબ્દનો અર્થ જ કર્યો નથી, અને અશોકવૃક્ષ નીચે શિલાપટ્ટ હતો એમ સમજાવ્યું છે, કેમ કે પુદવ અર્થાત પૃથ્વી-માટી એટલે કે પકવેલી માટી (Terra Cotta)ની આ પ્રકારની પ્રાચીનતર કલાકારીગરી તેમને અનવગત હતી. વળી એ શિલાપટ્ટને “અંજન જેવો શ્યામ” કલ્યો હેઈ ઉનામાં મળેલાં ચકચકિત કાળા ઓપવાળાં માટીનાં વાસણો, જેને પુરાતત્ત્વજ્ઞો NBP (Northern Black Polishware) તરીકે ઓળખે છે તે સાથે એ કલાની અ ભન્નતા સૂચવવાનો પ્રયત્ન થયો છે. જે કે ભગવાન મહાવીરની જન્મભૂમિ વૈશાલીમાં તથા અનેક સંસ્કૃત કાવ્યનાટકોમાં પ્રસિદ્ધ વત્સરાજ ઉદયનની રાજધાની કૌશાંબીના ઉખનનમાં શ્યામ ઉપરાંત અન્ય રંગનાં અને તે પણ સચિત્ર-માટીનાં વાસણો મળ્યા છે, એ જોતાં NBP પ્રયોગ થેડા અર્થફેર સાથે સમજ પડે; અલબત્ત, એથી એક વાર સર્વત્ર પ્રચલિત પરિભાષા ન બદલીએ તો ચાલે પરંતુ કહેવાનું એ છે કે “પપાતિક સૂત્રનાં અશોકવૃક્ષ નીચેના પૃથ્વી શિલાપટ્ટનું વર્ણન છે તે, વૃક્ષ નીચેની પકવેલી માટીની શ્યામ રંગની કલામય આપવાળી બેઠક છે એટલે હશે એ એક સબળ મત છે.
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૩૮
જૈન સાહિત્ય સમારોહ પ્રાચીન ભારતમાં કલાના ઈતિહાસ માટે કેવા અગત્યના સન્દર્ભે મૂલ આગમસૂત્રમાં પણ મળે છે એનું આ એક રસપ્રદ ઉદાહરણ છે.
જૈન જ્ઞાનભંડારે વિશે પૂરતું કહેવાયું છે. પણ ભંડારેની હસ્તપ્રતોમાંનાં ચિત્રો અને સામાજિક-ધાર્મિક ઇતિહાસ વિશે એકાદ ઉદાહરણાત્મક વાત કરું. એ ચિત્રોના અનેક અભ્યાસપ્રધાન સંગ્રહ અને સંકલન આ પહેલાં પ્રગટ થયાં છે. સાહિત્યમાં રાજએ કે શ્રેણીઓની ચિત્રશાલાઓની વાત આવે છે અને આચાર્ય હેમચન્દ્રના શિષ્ય કવિ રામચં, કુમારપાલે બંધાવેલા મન્દિર-કુમારવિહારની પ્રશરિતરૂપે રચેલા “કુમારવિહાર શતક' કાવ્યમાં એ મન્દિરનાં ભીરિચિત્રોનું વિગતભરપૂર વર્ણન કર્યું છે. એવાં કઈ મન્દિર કે મહાલ હાલ વિદ્યમાન નથી, પણ મધ્યકાલીન ગુજરાત અને રાજસ્થાનના જનજીવનની ઠીક ઝાંખી ઠેઠ અગિયારમા સૈકાથી મળતી. તાડપત્ર ઉપરની અને પછી કાગળની, જૈન ભંડારોમાંની ગ્રન્થસ્થ ચિત્રકળામાં થાય છે તથા ઉપલબ્ધ શિલ્પ અને સાહિત્યિક વર્ણને સાથે એનું સજન એ કલાવિષયક સામાજિક, ધાર્મિક તેમજ વેશભૂષા આદિના અભ્યાસને એક રસપ્રદ વિષય છે. અંગ્રેજી વર્ણમાળાના “યુ” આકારનું તિલક એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોનું ધાર્મિક તિલક લગભગ સાર્વત્રિક રીતે મનાય છે. પરંતુ સોળમા શતક અને ત્યાર પહેલાંનાં ગ્રન્થસ્થ ચિત્રોમાં શ્રાવક ગૃહસ્થોના લલાટમાં પણ એ જોવામાં આવે છે. એ બતાવે છે કે એક કાળે આ તિલક પુરુષોના પ્રસાધનમાં એક સર્વસામાન્ય વિશેષક હતું.
વિદ્યાવિષયક કાર્યો માટે શાસ્ત્ર વ્યુત્પત્તિ અને તાલીમ જરૂરી છે; પરતુ જ્ઞાન પ્રત્યે સંપૂર્ણ ભક્તિ એ કોઈ પણ સંશોધક અને જ્ઞાનપિપાસુ માટે સૌથી વધુ આવશ્યક છે. અધ્યયન અને સંશોધન માટેની ભકિત વિના ચિરંજીવ મહત્ત્વનું કઈ કામ ભાગ્યે થઈ શકે.
Page #158
--------------------------------------------------------------------------
________________
ભારતીય સંસ્કૃતિ અને જૈન અધ્યયન
૧૩૯ જ્ઞાન વિશે જેમની ભક્તિ હોય એમના ઉપર “પ્રતિક્રમણ સૂત્ર શ્રત–દેવતાના આશીર્વાદ ઉતારે છે. એ પવિત્ર ધર્મગ્રન્થમાંની પ્રસ્તુત ગાથા વડે મારા વાર્તાલાપની સમાપ્તિ કરું કે –
सुअदेवया भगवई नाणावरणीयकम्मसंघाय ।।
तेसिं खवेउ सययं जेसिं सुअ-सायरे भत्ती ।। (શ્રુતસાગરમાં જેમની ભક્તિ છે તેમનાં જ્ઞાનાવરણીય કર્મના સંઘાતને ભગવતી શ્રુતદેવતા સતત ય કરે !)
Page #159
--------------------------------------------------------------------------
________________
ગુજરાતનાં પ્રાચીન ઈતિહાસ અને સ્થાપત્યાદિ કલાઓમાં જૈન ધર્મનું પ્રદાન
ડો. હરિપ્રસાદ શાસ્ત્રી
ભારતીય સંસ્કૃતિના વિકાસમાં ભારતના સર્વ પ્રદેશોએ તથા સર્વ સંપ્રદાયોએ વતું એાછું પ્રદાન કર્યું છે. ભારત ઘણું વિશાળ દેશ છે ને એને ઈતિહાસ ઘણે લાંબે છે. આથી એમાં અમુક પ્રદેશ, અમુક કાલ અને અમુક સંપ્રદાયના સીમિત અંશોમાં પરિશીલન કરીએ, તો એ ભારતીય સંસ્કૃતિના અધ્યયન-સંશોધનમાં ઠીક ઉપકારક નીવડે છે. અહીં જૈન સંપ્રદાયની સીમા અભિપ્રેત હતી જ, એમાં મેં ગુજરાત પ્રદેશ અને પ્રાચીન કાલની સીમાઓ ઉમેરી, જેથી સ્વીકૃત વિષય વિશે કંઈક સવિશેષ રજૂ કરી શકાય.
પ્રાગૈતિહાસિક પાષાણયુગીન સંસ્કૃતિમાં જૈન સંપ્રદાય જેવા સંપ્રદાયે હેવાનું જાણવા મળ્યું નથી. પુરાતત્વીય-પુરાવસ્તુકીયા સ્થળતપાસો તથા ઉખનન દ્વારા આદ્ય-એતિહાસિક સંસ્કૃતિનું જે દર્શન થયું છે તેમાં પણ જૈન અને બૌદ્ધ સંપ્રદાયનાં વિશિષ્ટ લક્ષણ નિશ્ચિત સ્વરૂપે ભાગ્યે જ દેખા દે છે. પરંતુ આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિ વિશે આનુશ્રુતિક વૃત્તાંતનાં અનુકાલીન સંકલનો તથા નિરૂપણમાં કેટલીક માહિતી પ્રાપ્ત થાય છે. જૈન અનુશ્રુતિ અનુસાર હરિના વંશમાં યદુ અને યદુના વંશમાં ભેજવૃષ્ણિ અને અંધકવૃષ્ણિ નામે બે ભાઈ થયા. ભેજવૃષ્ણિના પુત્ર ઉગ્રસેન અને અંધષ્ણિના દસ પુત્ર તે દર્શાહ, જેમાં સમુદ્રવિજય અને વસુદેવ થયા. સમુદ્રવિજયના પુત્ર અરિષ્ટનેમિ તે ૨૨ મા તીર્થંકર નેમિનાથ. જરાસંધના ભયથી યાદ મથુરા તજી સૌરાષ્ટ્રમાં આવી વસ્યા તેમાં સમુદ્રવિજય
Page #160
--------------------------------------------------------------------------
________________
ગુજરાતનાં...આદિ કલાઓમાં જૈન ધર્મનું પ્રદાન
૧૪૧ અને વસુદેવનાં કુટુંબોને સમાવેશ થાય છે. અરિષ્ટનેમિને લગતી અનુશ્રુતિના અભ્યાસમાં મને મહત્ત્વનો મુદ્દો એ જણાય છે કે. દ્વારવતીમાં વિવાહ-મંડપમાંથી અધવચ પાછા ફરી એમણે શ્રમણત્વ અંગીકાર કર્યું કારવતી પાસે આવેલા રૈવતક ઉપર ને આગળ જતાં તપ કરી કૈવલ્ય પ્રાપ્ત કર્યું ઉજજયંત ઉપર એવા ઉલ્લેખ પ્રાચીન જૈન ગ્રંથોમાં આવે છે તે મૂળમાં એ બે પર્વતની ભિન્નતા દર્શાવે છે.૧ યાદવકાલીન દ્વારવતી રૈવતક ગિરિની તદ્દન સમીપ વસેલી હતી એવી મહાભારત-હરિવંશમાં આપેલી અનુશ્રુતિને જૈન અનુશ્રુતિ સમર્થન આપે છે એટલું જ નહિ, એ રૈવતક ઉજજયંત( ગિરનાર)થી ભિન્ન હવાનું પણ સ્પષ્ટ કરે છે.
ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ મૌર્યકાલથી શરૂ થાય છે. મૌર્ય રાજા અશોકના પૌત્ર સંપ્રતિ (લગ. ૨૨૯-૨૨૦ ઈ. પૂ. ) પશ્ચિમ ભારત પર રાજ્ય કરતા ત્યારે તેમના સમયમાં ગુજરાતમાં જૈન ધર્મને ખાસ પ્રસાર થયે લાગે છે. રાજા સંપ્રતિ જૈન ધર્મના પ્રભાવક તો હતા જ. ઉપરાંત એમણે ત્રિખંડ ભારતવર્ષને જિનાવતનોથી મંડિત કર્યું. ગુજરાતમાં શત્રુંજય ઉપર, ભરુકચ્છમાં અને ગિરનાર ઉપર પણ જિનાલય બંધાવ્યાં એવી જૈન અનુકૃતિ છે પરંતુ અહીં સ્થાપત્ય એતિહાસિક દષ્ટિએ એટલાં પ્રાચીન ગણાય તેવાં કોઈ મંદિર હજી મળ્યાં નથી.
વિક્રમ સંવત શરૂ કરનાર ઉજજનને રાજા સકારિ વિક્રમાદિત્ય પહેલાં ભરુકરછને રાજ બલમિત્ર હતું એ જૈન અનુકૃતિમાં
ઐતિહાસિક તથ્ય રહેલું હોય, તે વિક્રમ સંવત શરૂ કરનાર રાજ વિક્રમાદિત્યની આરંભિક કારકિર્દી માટે ગુજરાત ગૌરવ લઈ શકે છતાં આ સંદર્ભમાં સેંધવું જોઈએ કે ગુજરાતમાં વિક્રમ સંવતના વપરાશના સહુથી પ્રાચીન જ્ઞાત નિર્દેશ એ સંવતના છેક ૯મા શતકના મળ્યા છે.
ક્ષેત્રપાલ એ ગુજરાતના ઇતિહાસનો એક લાંબા પ્રાચીન
Page #161
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ
કાલ (લગ. ઈ. સ. ૧ થી ૪૦૦) છે. ક્ષહરાત કુલના પ્રસિદ્ધ રાજા નહપાનના સિક્કા રાજસ્થાન, સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્રમાં અને એના સમયના અભિલેખ મહારાષ્ટ્રમાં મળ્યા છે. પરંતુ એની રાજધાની કયા પ્રદેશમાં હતી એ એના પરથી જાણવા મળતું નથી. જૈન અનુશ્રુતિ પરથી નહપાન-નરવાહન-વાહનની રાજધાની ભરુકચછ હોવાની માહિતી મળે છે. જૈન આગમગ્રંથની વાલી વાચના ઈ. સ. ૩૦૦ને અરસામાં નાગાર્જુનસૂરિની અધ્યક્ષતા નીચે મળેલી શ્રમણુસંધની પરિષદમાં તૈયાર થઈ હતી. પાલિતાણા, ભરૂચ, ઢાંક, સ્તંભનક (હાલનું થામણા), શંખપુર, વગેરે સ્થળ આ કાળ દરમ્યાન જૈન -તીર્થો તરીકે ખ્યાતિ ધરાવતાં એવી અનુશ્રુતિએ છે, પરંતુ એ કાલનું
સ્થાપત્યસ્વરૂપ ધરાવતાં ચણતરી જિનાલય મળ્યાં નથી. જૂનાગઢ પાસે આવેલી બાવાપ્યારા ગુફાઓ જૈન સંપ્રદાયની હાય એ સંભવિત પણ નિશ્ચિત નથી." ઢાંક (જિ. રાજકોટ)ની ગુફાઓમાં આદિનાથ, પાર્શ્વનાથ, મહાવીર સ્વામી વગેરેની પ્રતિમાઓ કંડારેલી હોઈ એ ગુફાઓ જૈન સાધુઓ માટે નિર્માઈ હોવાનું નિશ્ચિત છે.
અકોટા(વડોદરા)માં મળેલી કાયોત્સર્ગ -અવસ્થામાં ઊભેલા આદિનાથની ખંડિત ધાતુ-પ્રતિમા (૫ મી સદીને ઉતરાર્ધ) સવસ્ત્રતીર્થકરની સહુથી જૂની જ્ઞાતિ પ્રતિમા છે.
ગુજરાતના પ્રાચીન ઇતિહાસનો બીજે લાંબે ઉજજવલ કાલ છે મૈત્રકકાલ (લગ. ઈ. સ. ૪૭૦ થી ઈ. સ. ૭૮૮). વલભીના મિત્રવંશી રાજાઓને કુલધર્મ માહેશ્વર હતા ને તેઓ બૌદ્ધ ધર્મને પણ ઠીક પ્રોત્સાહન આપતા હતા એવું તેઓનાં દાનશાસને પરથી માલુમ પડે છે. તામ્રપત્રો પર કોતરેલાં તેઓનાં એક દાનશાસન મળ્યાં છે તેમાંનું એકે ય જૈન દેરાસર કે ઉપાશ્રયને લગતું નથી એ નવાઈ લાગે તેવું છે. ધ્રુવસેન રાજાના પુત્રના મરણથી થયેલા શોકની સાંત્વના માટે આનંદપુર(વડનગર)માં “કલ્પસૂત્ર'ની વાચના સભા
Page #162
--------------------------------------------------------------------------
________________
ગુજરાતનાં... આદિ કલાઓમાં જૈન ધર્મનું પ્રદાન
૧૪૩
સમક્ષ કરવામાં આવી એ અનુશ્રુતિમાં આપેલા વી. નિ. સં. ૯ ૮૦ (કે ૯૮૩ )ને સમય એ સ ́વતના આરંભકાલને લગતા સ'શાષિત મત અનુસાર મૈત્રક રાજા ધ્રુવસેન ૧ લાને લાગુ પડી શકે છે.
જૈન પ્રબ ંધે શિલાદિત્ય' રાન્નની ઉત્પત્તિ શિક્ષા અને આદિત્યમાંથી થઈ હોવાની જે કથા આપી છે તે તે એ નામની શુદ્ધ જોડણીનું ચ અજ્ઞાન દર્શાવે છે. અન્ય પ્રબંધ। અનુસાર રાજાના ભાણેજ મનાતા મલ્લવાસિરિતા પ્રભાવકચરિત' અનુસાર વી, સં. ૮૮૪( ઈ. સ. ૭૫૭)માં થયા હોય તા એ મૈત્રકવશના ઉદય પહેલાં થયા ગાય. ને એથી તેઓ ભૃગુકચ્છના જિનાનંદસૂરિના ભાણેજ હેાવાની પ્રભાવકચરિત’માંની અનુશ્રુતિ વધુ સંગત ગણાય. ગમે તેમ, એ સમયે વલભી જૈન ધર્મનું મહત્ત્વનું સ્થાન હેાવાનું સ્પષ્ટ ચાય છે. દેવર્ધિગણિ ક્ષમાત્રણે પણ માથુરી વાચના તથા વાલભી વાચનાની તુલનાત્મક આવૃત્તિ વલભીમાં તૈયાર કરી હતી. ભારતભરના શ્વેતાંબર જૈને આ વાચનાને અનુસરે છે.
ધનેશ્વરસૂરિષ્કૃત ‘શત્રુંજય-માહાત્મ્ય'માં એ ગ્રંથ રાજા ‘શિલાદિત્ય'ના આગ્રહથી વિ. સં. ૪૭ માં રચાયા હૈાવાનું જણાવ્યું છે એ તા રાજાના નામની અશુદ્ધ જોડણી તથા એના અસવિત સમયનિર્દેશ પરથી સ્પષ્ટતઃ કપેાલકલ્પિત ઠરે છે. આ ગ્રંથ વિ. સ. ૧૩૭૧ પછી રચાયે! હેાવાનું માલૂમ પડે છે.
વલભી-ભંગની ઘટના જૈન પ્રબધામાં વિગતે અપાઈ છે. મારવાડથી વલભીમાં આવી વસેલા ને રંકમાંથી શ્રેષ્ઠી બનેલા કાર્ટૂને લગતા વૃત્તાંત આ સ્રોતમાંથી જ પ્રાપ્ત થયેા છે. એના પર રાજાનેા જુલમ થતાં એણે મ્લેચ્છ સૈન્યને સિંધથી તેડાવ્યું ને એ સૈન્યે વલભીને તથા ત્યાંના રાજવંશના નાશ કર્યાં, ‘પ્રબન્ધચિંતામણિ’ (ઈ.સ. ૧૩૦૫ ), ‘પુરાતન પ્રબંધસંગ્રહ' અને ‘પ્રબંધકાશ’ (ઈ. સ. ૧૩૪૯ )માં આ ઘટનાનું વર્ષ વિ. સં. ૩૭૫ (ઈ. સ. ૪૧૮-૧૯ ) આપ્યું
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૪૪
જૈન સાહિત્ય સમારાહ
છે. ‘પ્રભાવકચરિત’ (ઈ. સ. ૧૨૭૭)માં વીરનિર્વાણુ સંવત ૮૪૫ નું વ આપ્યું છે તે પશુ વિ. સં. ૩૭૫નું જ છે. એ સમયે તા વલભીના રાજ્યની સ્થાપના ય થઈ નહેાતી. એને બદલે વિવિધતી ક૯૫’(ઈ. સ. ૧૩૦૮-૩૩)માં વિ. સં. ૮૪૫ (ઈ. સ. ૭૮૮-૭૯ )નું વર્ષ આપ્યું છે તે મૈત્રક વશના છેલ્લા સાત રાા શીલાદિત્ય ૭ મે જેનું દાનશાસન વિ. સં. ૪૪૭(ઈ. સ. ૭૬૬)નું મળ્યું છે તેના સમય સાથે સારી રીતે બંધ બેસે છે. મને લાગે છે કે જૈન અનુ. શ્રુતિમાં વિ. સં. ૮૪૫ને બદલે વી. નિ. સં. ૮૪૫ માની લેવાથી આ ગોટાળા થયા હોવા જોઈએ.
M
આ સંદ'માં આ અનુશ્રુતિમાં આપવામાં આવેલી કેટલીક વિગત જૈન પ્રતિમાએ સંબંધી તેાંધપાત્ર છે. પ્રધા જણાવે છે કે જયારે વલભીને ભંગ થવાની તૈયારીમાં હતા ત્યારે ત્યાંના જૈન સંધના ચિંતાયક વ માનસર હતા, તેમની સૂચનાથી ત્યાંના શ્રાવકસંધ વલભી તજી ગયા તે એ મેઢેરામાં જઈ વસ્યા. એવી રીતે ત્યાંની જૈન પ્રતિમાએ પણ અન્ય સ્થળેાએ ચાલી ગઈ – ચંદ્રપ્રભની પ્રભાસપાટણ, વર્ધમાન સ્વામીની શ્રીમાલ, આદેિવની કાશહૂદ, પાર્શ્વનાથની હારીજ અને વલભીનાથની શત્રુંજય. આ પ્રતિમાએ વિશે તપાસ કરતાં માલૂમ પડયું છે કે પ્રભાસમાં ચંદ્રપ્રભ સ્વામીનું દેરાસર છે, તેમાંની મૂર્તિ વલભીથી આવેલી મનાય છે; કાસિદ્રા પાસેના ભાત ગામમાં આવેલું ઋષભદેવનું જૂનું દેરાસર છે. હારીજના લુપ્ત પાનાથ દેરાસરમાંની પ્રતિમાએ હાલ રાધનપુરમાં છે.જ વિનયચંદ્રસૂરિષ્કૃત ‘કાવ્યશિક્ષા' ( ૧૩મી સદી )માં વલભીનાથનાં લક્ષણ જણાવ્યાં છે.૧૦ વમાન ( વઢવાણ ) અને દેાસ્તટિકામાં પાર્શ્વનાથ અને શાંતિનાથનાં ચૈત્ય હેાવાના ઉલ્લેખ જિનસેનસૂરિના ‘હરિવંશપુરાણ’(૬૬, ૫૩ )માં આવે છે. મૈત્રક કાલનું સ્થાપત્યસ્વરૂપ ધરાવતું કાઈ જિનાલય હજી ગુજરાતમાં મળ્યું નથી, પરંતુ કેટા (વડેડ
Page #164
--------------------------------------------------------------------------
________________
ગુજરાતનાં..આદિ કલાઓમાં જૈન ધર્મનું પ્રદાન ૧૪પ દરા)માંથી આ કાલની અનેક ધાતુપ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે, જેમાં મહાવીર સ્વામીના દીક્ષા પૂર્વેના જીવન્તસ્વામી સ્વરૂપની બે પ્રતિમાઓ (૬ઠ્ઠી સદી), જિનભદ્ર વાચનાચા પ્રતિષ્ઠિત કરેલી યક્ષયક્ષીયુક્ત ઋષભનાથની પ્રતિમા (૬ઠ્ઠી સદી), વિદ્યાધર-કુલમાં પ્રતિષ્ઠિત અંબિકાની પ્રતિમા (૬ઠ્ઠી સદી), ઊભા પાર્શ્વનાથની ખંડિત પ્રતિભા (૭મી સદી), ઊભાં સરસ્વતીની પ્રતિમા (૭મી સદી , બેઠેલા પાશ્વનાથની બે ત્રિતીર્થિક પ્રતિમાઓ (૭મી સદી), અશ્વારૂઢ મહાવિદ્યા અછુપ્તાની પ્રતિમા (૭મી સદી), સિંહ પર અને પદ્મ પર બેઠેલાં અંબિકાની બે પ્રતિમાઓ (૮મી સદીને ઉત્તરાર્ધ) ઈત્યાદિ અનેક પ્રતિમાઓ શિ૯૫લાની પ્રશસ્ય કૃતિઓ છે.
અનુ-મૈત્રક કાલ (ઈ. સ. ૭૮૮–૯૪૨)માં જૈન ધર્મને રાજકુલેને આશ્રય મળવા લાગ્યા. વનરાજના ઉછેરમાં શીલગુણસરિ (કે દેવચંદ્રસૂરિ)ને પ્રભાવ પડે એવી જૈન અનુશ્રુતિ છે. “પ્રબંધચિંતામણિમાં વનરાજની માતાને ઉલ્લેખ છે, પણ માતાનું નામ આપ્યું નથી ને પિતાને નિદેશ નથી. પર તુ “પુરાતન પ્રબંધસંગ્રહ'માં વનરાજને ચામુંડને પુત્ર કહ્યો છે. “પદ્મપુરાણમાં એને રજનીપુત્ર પુત્ર જણાવ્યો છે ને “રત્નમાલા'માં જયશિખરીને પુત્ર. વનરાજની આરંભિક કારકિદીના પ્રસંગ જૈન પ્રબંધમાં નિરૂપાયા છે વનરાજે શીલગુણસૂરિની પ્રેરણાથી પંચાસરથી પાર્શ્વનાથની પ્રતિમા મંગાવી અણહિલવાડમાં પધરાવી એ જેને અનુશ્રુતિને સમર્થન આપતું ત્યાં પંચાસરા પાર્શ્વનાથનું દેરાસર શતકથી દેખા દે છે, અણહિલપાટણની સ્થાપના અને વનરાજના રાજ્યાભિષેક માટે જૈન અનુશ્રુતિમાં આપેલું વિ. સં. ૮૦૨ મું વર્ષ અન્ય સર્વ આનુશ્રુતિક વૃત્તાંતેમાં પણ આપેલું છે. જો કે તુલનાત્મક કાલગણનાની દષ્ટિએ એ વિ. સં. ૮૦૨ કે એની નજીકનું હોય છે જ બંધ બેસે તેમ છે.૧૧ એવી રીતે વનરાજના વંશજોનાં નામ, સંખ્યા અને રાજ્ય૧૦
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૪૬
જૈન સાહિત્ય સમારોહ કાલની વિગતોને લગતી બંને ભિન્ન જૈન અનુકૃતિઓમાં પણ કેટલીક ગરબડ રહેલી છે.૧૨ અણહિલવાડના ચાવડા રાજ્યની સ્થાપના કરનાર વનરાજની કારકિર્દીમાં જૈન અનુશ્રુતિ જેનોનો પ્રભાવ દર્શાવે છે, બીજી બાજુ “પદ્મપુરાણુ” એમાં બ્રાહ્મણને પ્રભાવ નિરૂપે છે. આ મતભેદ છેક ઈસ્વી ૧૪મા સૈકાના આરંભમાં ય પ્રવર્તતો હતો એવું પ્રબંધચિંતામણિમાં આપેલા એક શ્લેક૧૩ પરથી માલૂમ પડે છે.
આ કાલ દરમ્યાન તળ ગુજરાતના બાકીના બધા ભાગ પર રાષ્ટ્રકૂટ રાજાઓ રાજ્ય કરતા હતા. એમાંના કેટલાક રાજા જૈન ધર્મને ઉત્તેજન આપતા હતા. સુવર્ણવર્ષ કર્કરાજે નાગસારિકા(નવસારી)માં આવેલા જિનાલયની વસતિકાને ભૂમિદાન દીધું હતું (ઈ. સ. ૮૨૧).૧૪ એ સમયે ત્યાં અપરાજિત મુખ્ય સાધુ હતા.
એ મલવાદીને શિષ્યના શિષ્ય હતા. આ મહેલવાદી ધર્મોત્તર–કૃત - “ન્યાયબિન્દુટીકા” ઉપર “ધર્મોત્તર ટિપ્પણક લખનાર મલવાદી હોવા સંભવે છે. આ સાધુઓ મૂલસંધની અંતર્ગત સેનસંઘના હતા.
કને જના રાજા આમ અર્થાત નાગભટ ૨ જાએ અણહિલપુર, મોઢેરા વગેરે સ્થળોએ જિનાલય બંધાવ્યાં હતાં, શત્રુંજય અને રૈવતક(ગિરનાર)ની તીર્થયાત્રા કરી હતી ને રેવતક તીર્થને શ્વેતાંબરે અધિકાર સ્થાપિત કર્યો હતો એવી અનુશ્રુતિ છે.૧૫ આ કાલનાં જિનાલય એ સ્વરૂપે હાલ મોજૂદ રહ્યાં નથી. પરંતુ અકેટા(વડોદરા)ની ધાતુપ્રતિમાઓમાં આ કાલની કેટલીક નેધપાત્ર પ્રતિભાઓ મળી છે, જેમ કે યક્ષયક્ષીયુક્ત પાશ્વનાથની પ્રતિમા, વિદ્યાધરકલની જિનપ્રતિમા, સિહ પર બેઠેલાં અંબિકા, ગજ પર બેઠેલા યક્ષ સર્વાનુભૂતિ, પાર્શ્વનાથની ત્રિતાર્થિક પ્રતિભા (જેમાં પાર્શ્વનાથની જમણી બાજુએ ઋષભદેવની ને એમની જમણું બાજુએ ચકેશ્વરીની પ્રતિમા તથા પાશ્વનાથની ડાબી બાજુએ મહાવીરની ને એમની ડાબી બાજુએ વિદ્યા દેવીની પ્રતિમા છે), પાર્શ્વનાથની બીજી બે
Page #166
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના..આદિ કલાઓમાં જૈન ધર્મનું પ્રદાન ૧૪૭ ત્રિતીર્થિક પ્રતિમાઓ અને (યક્ષ ધરણેન્દ્ર તથા યક્ષિણી પદ્માવતીની પ્રતિમાઓ સહિતની) પાર્શ્વનાથની પ્રતિમા.૨૬
સોલંકી કાલ (ઈ. સ. ૯૪૨–૧૩૦૪), જે ગુજરાતનો સુવર્ણકાલ ગણાય છે તે દરમ્યાન ગુજરાતમાં જૈન ધર્મને ઘણે અભ્યદય થયા. દુર્લભરાજના સમયમાં સુવિહિત (વસતિવાદી) વર્ધમાનસૂરિ અને એમના શિષ્ય જિનેશ્વરે અણહિલવાડમાં સુવિહિત સાધુઓ માટે મહામહેનતે ઉપાશ્રય પ્રાપ્ત કર્યો હતા. જિનેશ્વરને દુર્લભરાજે ખરતર” બિરુદ આપેલું. રાજા ભીમદેય ૧ લાના મામા દીક્ષા લઈ જૈન સાધુ થયા હતા. એ દ્રોણાચાર્યે અભયદેવસૂરિકૃત નવાંગ-ટીકાએનું સંશોધન કરેલું. અબુદગિરિ ઉપર ભીમદેવના મંત્રી દંડનાયક વિમલે વિ. સં. ૧૦૮૮(ઈ. સ. સં. ૧૦૩૨)માં વિમલ-વસતિ નામે આદિનાથ-ત્ય બંધાવ્યું. એના વંશજ પૃથ્વીપાલે કુમારપાલના સમયમાં ઈ. સ. ૧૨૫૦માં એને જીર્ણોદ્ધાર કર્યો. હાલનાં રંગમંડપ અને હસ્તિશાલા આ સમયનાં છે. હસ્તિશાલામાં મોખરે વિમલ મંત્રીની મોટી અશ્વારૂઢ પ્રતિમા નજરે પડે છે. મંદિરને ફરતી પર દેવકુલિકાઓ છે. આ દેરાસર એની વિશિષ્ટ શિ૯૫કૃતિઓ માટે વિખ્યાત છે. કર્ણદેવે ઈ. સ. ૧૦૮૪માં ગાંભૂ પ્રદેશમાં સુમતિનાથની વસતિને ભૂમિદાન દીધું હતું.૧૭ હર્ષપુરીય ગુચછના હેમચંદ્રસૂરિને કર્ણદેવે માલધારી બિરુદ આપેલું ને એ સૂરિના ઉપદેશથી સિદ્ધરાજ જયસિંહે પોતાના રાજયમાં ૮૦ દિવસનું અમારિપત્ર લખી આપ્યું હતું. વાદી દેવસૂરિએ સિદ્ધરાજ સમક્ષ ભાગવત સંપ્રદાયના દેવબોધિને પિતાની વિદ્વત્તા દર્શાવી, ને ઈ. સ. ૧૧૨૫માં કર્ણાટકના દિગંબરવાદી કુમુદચંદ્ર પર વાદવિવાદમાં વિજ્ય પ્રાપ્ત કરી ગુજરાતમાં શ્વેતાંબર સંપદાયનું વર્ચસ વધાર્યું. સિદ્ધરાજ જયસિંહે આપેલાં પ્રેરણા અને પ્રોત્સાહનથી હેમચંદ્રાચાર્ય “સિદ્ધહેમ શબ્દાનુશાસન તૈયાર કર્યું. વળી એ આચાર્યો “ચાશ્રયમાં ચૌલુકય (સોલંકી)
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૮
જૈન સાહિત્ય સમારોહ
રાજાઓનું ચરિત્ર નિરૂપ્યું. એમના ઉપદેશથી રાજાએ આખા રાજ્યમાં પર્વ-દિનમાં અમારિ ફરમાવી. ઈ. સ. ૧૧૦૦માં જયસિંહદેવે ગાંભૂ પ્રદેશમાં સુમતિનાથની વસતિને ભૂમિદાન દીધું હતું. ૧૯ - જેન અનુકૃતિ અનુસાર રાજા કુમારપાલે વિ. સં. ૧૨૧૬(ઈ. સ. ૧૧૬૦)માં જૈન ધર્મ અંગીકાર કર્યો, “પરમ અહંત'નું બિરુદ ધારણ કર્યું ને માંસ, ઘુત, મદ્ય, પદારાગમન ઈત્યાદિ વ્યસનોને ત્યાગનું વ્રત લીધું હતું તેમજ માંસાહાર, ઘુત, સુરાપાન, ચૌર્ય છત્યાદિને રાજ્યભરમાં નિષેધ ફરમાવ્યો હતો. વિ. સં. ૧૨૧૬ પછી પણ - કુમારપાલ માટે “ઉમાપતિવરલબ્ધપ્રસાદપ્રૌઢપ્રતાપ” બિરુદ ચાલુ રહ્યું હતું. એણે શૈવ ધર્મ તજ્યા વિના જૈન ધર્મ અંગીકાર કર્યો હેવાનું અનુમાન તારવવામાં આવ્યું છે૯ એ તર્કયુક્ત લાગે છે. કુમારપાલ જૈન ધર્મના સુપ્રસિદ્ધ પ્રભાવક છે. એમણે યુજરાતમાં અનેક સ્થળોએ જૈન ચૈત્ય બંધાવ્યાં હોવાની અનુકૃતિ છે. એમાં પાટણમાંના કુમારપાલ-વિહાર અને ત્રિભુવનવિહાર નેંધપાત્ર છે. શત્રુંજ્ય અને ગિરનાર પરના વિહાર અનુક્રમે આદિદેવ અને અભિનંદન સ્વામીના છે. તારંગા પરનું દેરાસર અજિતનાથનું છે. ભાવ બૃહસ્પતિની પ્રેરણાથી કુમારપાલે પ્રભાસના સોમનાથ મંદિરને ય જીર્ણોદ્ધાર કરાવ્યો હતો (ઈ. સ. ૧૧૬૯) ને એ પછી ગિરનારની યાત્રા કરી તેમનાથનાં પણ દર્શન કર્યા હતાં.
ભીમદેવ ર જાના સમયમાં ધોળકાના રાણું વરધવલના મંત્રી વસ્તુપાલ તથા તેજપાલ પણ જૈન ધર્મના પરમ પ્રભાવક હતા. વસ્તુ પાલે શત્રુંજય ઉજજયંત વગેરે જેન તીર્થોની ૧૧ યાત્રા કરી હતી તે એમાંની ઘણી તો સંઘ કાઢીને (ઈ. સ. ૧૦૨૭-૧૨૩૭). વસ્તુપાલ-તેજપાલે શત્રુંજય, અણહિલપુર, ભૃગુપુર, સ્તંભનકપુર, - સ્તંભતીર્થ, દર્ભવતી, ધવલકકક વગેરે સ્થળોએ નવાં ધર્મસ્થાન બંધાવ્યાં હતાં તેમજ ઘણાંના જીર્ણોદ્ધાર કરાવ્યા હતા.૨૦ વસ્તુપાલે
Page #168
--------------------------------------------------------------------------
________________
ગુજરાતનાં...આદિ કલાઓમાં જૈન ધર્મનું પ્રદાન
૧૯ ઉજયંત (ગિરનાર ) ઉપર સમેતમહાતીથવતાર અને અષ્ટાષદમહાતીર્વાવતારના પ્રાસાદ કરાવ્યા. આ ત્રિપુરુષ-પ્રાસાદમાં પહેલાં મુખ્ય મંદિર આદિનાથનું હતું. હાલ મલિલનાથનું છે. વસ્તુપાલે શત્રુંજય પર ઋષભદેવની આગળ ઈન્દ્રમંડપ અને બે બાજુએ પાર્શ્વનાથ અને નેમિનાથનાં મંદિર કરાવ્યાં. શત્રુંજય પર આદિનાથ તથા પુંડરીકની નવી મૂર્તિઓ સ્થાપી તેમજ આદિનાથના મંદિરની બાજુએ પોતાના પૂર્વજોની પ્રતિમાઓ કરાવી. મંત્રી તેજપાલે ગિરનારની તળેટીમાં પોતે વસાવેલા તેજલપુરમાં અશ્વરાજવિહાર અને પાર્શ્વનાથ ભવન બંધાવ્યાં હતાં.
સામાન્ય રીતે વસ્તુપાલ-તેજપાલ ઘણું સુકૃત સંયુકતપણે કરાવતા હતા. આથી બધે વસ્તુપાલ-તેજપાલનાં દેરાં કહેવાને પ્રઘાત પડી ગયો છે. આબુ ઉપર દેલવાડામાં જે દેરાસર છે, તેને પણ સહુ વસ્તુપાલ-તેજપાલનાં દેરા' તરીકે ઓળખે છે. પરંતુ એ દેરાસરના નિર્માણની પ્રશરિત૨૩ જે ત્યાંની હરિતશાળામાં મૂકેલી તકતી પર કોતરેલી છે તેના આધારે જાણવા મળે છે કે નેમિનાથનું આ મંદિર વિ. સં. ૧૨૮૭(ઈ. સ. ૧૨૩૧)માં મંત્રી તેજપાલે પિતાનાં પત્ની અનુપમદેવી અને પુત્ર લાવણ્યસિંહ( લૂણસિંહ ના શ્રેય અર્થે કરાવેલું ને તેથી એ લુણસિંહ-વસહિકા તરીકે ઓળખાય છે. આથી ખરી રીતે એને માત્ર તેજપાલનું દેરું' કહેવું જોઈએ. આ મંદિરના વહીવટને લગતા શિલાલેખમાં જણાવેલા એના ગોષ્ટિકે (ટ્રસ્ટીઓ)માં અનુપમદેવીના પિતા ધરણિકના કુટુંબને સમાવેશ થતો હતો ને એ કુટુંબ આબુની તળેટીમાં વસેલી ચંદ્રાવતીનું રહેવાસી હતું. આ વિગત લક્ષમાં રાખતાં આબુ પરનું દેરાસર એકલા તેજપાલે બંધાવ્યું એ તદ્દન સ્વાભાવિક લાગે છે. આ મંદિર ગર્ભગૃહ, ગૂઢમંડપ, નવચેકી, રંગમંડપ, બલાનક, દેવકુલિકાઓ અને હસ્તિશાલાનું બનેલું છે. એના સ્તંભો તથા એનાં વિતાન શિલ્પકલાનું
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૦
જૈન સાહિત્ય સમારોહ વૈવિધ્યપૂર્ણ કૌશલ દર્શાવે છે, ગૂઢમંડપના મુખ્ય દરવાજાની બે બાજુએ સુંદર નકશીકામવાળા બે ખત્તક (ગોખલા) આવેલા છે. લોકો એને “દેરાણી-જેઠાણના ગેખલા” તરીકે ઓળખે છે. આ નામના તાત્પર્ય અંગે તેજપાલની પત્ની (દેરાણું) અને વસ્તુપાલની પત્ની(જેઠાણીએ એ બે ગોખલા પોતપોતાના પિયેરના પૈસાથી પિતાની નામના માટે કરાવરાવ્યા એવી દંતકથા પ્રચલિત છે. પરંતુ એ તદ્દન કપોલકપિત છે, કેમ કે એ ગોખલા ખરી રીતે તેજપાલે પોતે જ પિતાનાં બીજી પત્ની સુહડાદેવીના હોય અર્થે કરાવ્યા હોવાનો દરેક ગોખલાના છજા ઉપર લેખ કરેલો છે.૨૫ સુડા દેવીના પિતા ઠકુર આસા પત્તન(પાટણ)ને મોઢ વણિક હતા. હતિશાલામાં ચંડપ, ચંડપ્રસાદ, સેમ, અશ્વરાજ, લૂણિગ, મલ્લદેવ, વસ્તુપાલ, તેજપાલ, જૈત્રસિંહ અને લાવણ્યસિહ– તેજપાલના કુટુંબના એ દસ પુરુષોની ગજારૂઢ મૂતિઓ હતી. હાલ હાથી મજૂદ રહ્યા છે, પણ એના પર બેઠેલા પુરુષોની પ્રતિમાઓ નષટ થઈ ગઈ છે. પરંતુ એ હાથીઓની પાછળ દસ ખત્તકો(ગોખલાઓમાં (આચાર્ય ઉદયપ્રભ તથા વિજયસેન સાથે ) ચંડપ, ચંડપ્રસાદ, સેમ, અશ્વરાજ, લૂણિગ, મલદેવ, વસ્તુપાલ, તેજપાલ, જૈત્રસિંહ અને લાવણ્યસિંહની ઊભી સપત્નીક પ્રતિમાઓ કરાવેલી છે. સ્તંભ તથા વિતાનકે વગેરેમાં આરસનું આ દેરાસર પણ શિલ્પકલા અજબનું વૈવિધ્ય તથા કૌશલ્ય ઠાલવે છે.
મહામાત્ય વસ્તુપાલનાં સાહિત્યિક મંડળમાં પુરોહિત સોમેશ્વરદેવ, ગીડ કવિ હરિહર, અમરચંદ્રસૂરિ, હરિસિંહ, ઉદપ્રભસૂરિ, . નરચંદ્રસૂરિ, બાલચંદ્રસૂરિ વગેરે અનેક સિદ્ધહસ્ત કવિઓ થયા. વસ્તુપાલ પિતે વિદ્વાન અને કવિ હતા ને એણે નરનારાયણાનંદ” નામે મહાકાવ્ય રચ્યું હતું. અનુપમદેવી પણ કંકણકાવ્ય રચતાં ને ષડૂ. દર્શનેની સારી જાણકારી ધરાવતાં.
Page #170
--------------------------------------------------------------------------
________________
ગુજરાતનાં...આદિ કલાત્મામાં જૈન ધર્મીનું પ્રદાન
૧૫૧
ગુજરાતમાં સહુથી પ્રાચીન સચિત્ર હસ્તપ્રતા સેાલ કી કાલની મળી છે. સિદ્ધરાજના સમયમાં ભૃગુકુચ્છ( ભરૂચ માં લખાયેલી ‘નિશીથચૂણી”ની સચિત્ર હસ્તપ્રત (સં. ૧૧૫૭, ઈ. સ. ૧૧૦૦) એ અહીંની પશ્ચિમી શૈલીની લઘુચિત્રકલાને સહુથી પ્રાચીન નાત નમૂને! છે. ખંભાતના શાંતિનાથ ભ`ડારમાંની વિ. સ. ૧૧૮૪, ૧૨૦૦ અને ૧૨૯૮ ની તાડપત્રીય પ્રતે, છાણીના ગ્રંથભડારમાંન્ત સ', ૧૨૧૮ ની હસ્તપ્રત, પાટણના સંધવીના પાડાના ભંડારમાંની ‘ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત'ના અતિમ પની તાડપત્રીય પ્રત તથા વિ. સં. ૧૩૪૫ની હસ્તપ્રત ઇત્યાદિ હસ્તપ્રતામાં આલેખાયેલાં લઘુચિત્રોમાં આ કલારશૈલીનાં વિશિષ્ટ લક્ષણ જોવાં મળે છે.૨૬
આમ, ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં ( રાજકીય, ધાર્મિક, તથા સાહિત્યિક ઇતિહાસમાં) તેમજ સ્થાપત્ય શિલ્પ અને ચિત્રકલામાં જૈન ધર્માંના અનુયાયીએ, પ્રભાવ તથા પ્રેસ હુકાએ ગણનાપાત્ર પ્રદાન કર્યુ છે.
સદ્ગભ સૂચિ
૧ આ મુદ્દાની વિગતવાર ચર્ચા માટે H. G. Shastri, · The Raivataka Hill Near Dvaraka,' Bulletin of the Chunilal Gandhi Vidyabhavan, No. 10, pp. 48 ff.
२ मुनि कल्याणविजय, वीरनिर्वाण संवत् और जैन कालगणना', '. '-૮,
૩ ઇતિહાસની પૂર્વભૂમિકા, પૃ. ૪૮૭, ૪૮૯
૪ મૌર્ય કાલથી ગુપ્તકાલ, પૃ. ૧૦૭-૧૦૮, ૧૧૪, ૪૮૬
૫ એજન, પૃ. ૩૪૮-૩૪૯
} U. P. Shah, Akota Bronzes, p. 26
Page #171
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ ૭ મૈત્રકકાલ અને અનુ-મૈત્રક કાલ, પૃ. ૪૧ ૮ હ. ગં. શાસ્ત્રી, મૈત્રકકાલીન ગુજરાત, પૃ. ૪૮૭-૪૯૦
૯ એજન, પૃ. ૪૨૨-૪૨૩ ૧૦ વરિછેદ ૪, મો. ૬૨, (પૃ. ૨૦).
कपालपाणिवलभीपतिर्गगगनगामुकः
सुरापानरतो नित्यं देवोऽयं वलभीपतिः ।। ૧? આ પ્રશ્નની વિગતવાર છણાવટ માટે જુઓ “મૈત્રકકાલ અને
અનુ-મૈત્રકકાલ', પૃ. ૧૨૫-૧૨૮. ૧૨ એજન, પૃ. ૧૨૪-૧૨૭ १३ गूर्जराणामिदं राज्य वनराजारप्रभृत्यपि
जनस्तु स्थापितं मन्त्रैस्तद् द्वेषी नैव नन्दति ॥ (पृ. १३) 28 Surat Plates of Karkaraia Suvarna-Varsha,' Epig
raphia Indica, Vol. XXI, pp. 133 ff. ૧૫ “વિશ્વમદિરિવરિત', “પ્રમા વરિત ", પૃ. ૨૨૦ 94 U. P. Shah, Akota Bronzes, pp. 49 ff. ૧૭ J. 0 I, Vol. 1, p. 368 ૧૮ Ibid, p. 369 ૧૯ દુ. કે. શાસ્ત્રી, ગુજરાતને મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ,
પૃ. ૩૬૭–૩૭૦ ૨૦-૨૧ ગિરનારના લેખો, નં. ૧-૬ (ગિ. વ. આચાર્ય, ગુજરાતના
ઐતિહાસિક લેખો, ભાગ ૩, લેખ નં. ૨૦૩-૨૧૨ ૨૧ વસ્તુપાલે ઉજજયંત પર ઋષભદેવની તથા પુંડરીકની મૂર્તિ
સ્થાપેલી (વિવિધતીથ, પૃ. ૭).
Page #172
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના ... આદિ કલાઓમાં જૈન ધર્મનું પ્રદાન
૧૫૩
૨૨ ગ. વ. આચાર્ય, ગુજરાતના ઐતિહાસિક લેખા, ભાગ ૨, ૧૬૭. વસ્તુપાલે એ પહેલાં સં. ૧૨૭૮ માં વિમલ વસતિના ગૂઢમડપમાં મલ્લિનાથદેવનેા ખત્તક (ગેાખલેા) કરાવેલા ( અવું ટ્પ્રાચીન જૈનહેલર્સો, લેખ ૯ ). ભ્રૂણસિંહ વસતિની દેવકુલિકાએ પૈકી એકેય પશુ વસ્તુપાલે કરાવી નથી. ૨૪ ગુ. અ. લૈ., ભા. ૨, લેખ ૧૬૮
ખૂ, ભાગ ૨ : અ પ્રાચીન જૈનલેખ
૨૫ જયંત વિજયજી, સન્દેહ', લેખ ૨૬૧-૨૬૨
૨૬ ‘સાલી કાલ', પૃ. ૫૨૯-૫૩૦
Page #173
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય: દિશા અને કાર્યક્ષેત્ર
ડે. રમણલાલ ચી. શાહ
સર્વ પ્રાણીઓમાં ફક્ત મનુષ્ય પાસે જ વિકસિત વાચા છે. એને લીધે જ ભાષા અને સાહિત્ય છે. વાણું અને વિદ્યા વિના મનુષ્ય પશુવત્ હેત, વિદ્યાની ઉપાસના જ મનુષ્યને મહામાનવની કેટિ સુધી પહોંચાડે છે. તીર્થંકર પરમાત્માની અનુપસ્થિતિમાં એમણે પ્રવર્તાવેલા ધર્મને ટકાવી રાખનારાં બે મુખ્ય આલંબન છે: (૧) જિનપ્રતિમા અને (૨) જિનવાણું અર્થાત્ જિનાગમ. ધર્મના માગે ચાલનાર મનુષ્ય છેવટે કેવળજ્ઞાન પામી મુક્તિ પ્રાપ્ત કરે છે. વાગેવતા અથવા મૃતદેવતાની સહાય વિના કેવળ જ્ઞાન સંભવિત નથી. એટલા માટે જ મનુષ્યજન્મમાં સૌથી વધુ આરાધ્ય તે મૃતદેવતા છે. એથી જ શ્રુતજ્ઞાનને ત્રીજા નેત્ર તરીકે – તઇયં ચકખૂ' તરીકે ઓળખાવવામાં આવે છે. વ્યવહારજ્ઞાન અને આત્મજ્ઞાન, પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાન, લૌકિક જ્ઞાન, કેત્તર જ્ઞાન, ઇમેસફીના અને ઇમેસીના એવા જ્ઞાનના સ્પષ્ટ બે મોટા ભેદેશમાં પહેલાથી બીજા સુધી મનુષ્ય પહોંચવાનું છે.
જ્ઞાનેને મહિમા જૈન ધર્મમાં ઘણા બતાવાય છે. જ્ઞાન એ જીવમાત્રનું લક્ષણ છે. સુમમાં સૂક્ષ્મ એવા નિગેદના છ માં પણ અક્ષરના અનંતમાં ભાગ જેટલું જ્ઞાન અવશ્ય હોય છે. જ્ઞાનની આવી નિમ્નતમ ડેટિથી “જે એગં જાણુઈ તે સવ્વ જાણુઈ; જે સબંજાણુઈ તે અંગે જાણુઈ' સુધીની જ્ઞાનની અનેકવિધ ભૂમિકામાં છે. પઢમં નાણું તઓ દયા.” “જ્ઞાનસ્ય ફલં વિરતિઃ “નાણેણ નજએ ચરણું,” “નાણેણ ય મુણું હાઈ વગેરે જ્ઞાનમહિમાનાં વચને જૈન શાસ્ત્રગ્રંથમાં મળે છે. ઉતરાધ્યયનસ ત્રમાં સરસ કહ્યું છે:
Page #174
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય : દિશા અને કા ક્ષેત્ર
‘જહા સÙ સસુત્તા, પડિયાવિન વિષ્ણુસ્સઇ
ન વિષ્ણુસઇ.’
એવ' જીવે સસુ, સસારે જેમ દારા પરાવેલી સેાય પડી જાય તેા પણ ખેડવાઈ જતી નથી કે નષ્ટ થતી નથી, તેવી રીતે જ્ઞાનરૂપી દ્વારામાં પરાવાયેલા જીવ. સંસારમાં નષ્ટ-ભ્રષ્ટ થતા નથી.
૧૫૫
મહાભારતના શાન્તિપ માં કહ્યું છે : ના વચતે લન્તુવિધવા તુ પ્રમુયંતે 1 (કમથી બંધાયેલેા જીવ વિદ્યાથી મુક્તિ પામે છે.)
જ્ઞાન અથવા વિદ્યાનેા આવે અપાર મડિમા ડેાવાથી એની. આરાધના વિવિધ રૂપે થતી આવી છે. વાણીના માધ્યમ દ્વારા ભૂતકાળમાં થઈ ગયેલા અનેક મહાત્માએનાં, બુદ્ધ પુરુષાનાં, તીથ કરેાનાં અનુભવવનાના સુમંગલ વારસા આપણને સાંપડયો છે. એ વારસાને શાભાવવાનું કર્તવ્ય મનુષ્યમાત્રનું છે.
વર્તમાન સમયમાં વિશ્વની વસતિના પ્રમાણુમાં જૈનેની વસતિ ધણી જ એછી છે. એમ છતાં જૈને પાસે પેાતાનું જે સાહિત્ય છે. તે અત્યંત વિપુલ છે. પ્રાકૃત, અર્ધમાગધી, સંસ્કૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી, રાજસ્થાની, હિંદી, મરાઠી, કન્નડ, તેલુગુ, તમિળ વગેરે ભાષાઓમાં પ્રાચીન જૈન સાહિત્ય પુષ્કળ લખાયેલું છે. જુદા જુદા હસ્તપ્રતભડામાં વાંસ લાખથી વધુ હસ્તપ્રતા સચવાયેલી છે જે જૈન સમાજ માટે ઘણી ગૌરવની વાત છે. આ હસ્તપ્રતામાંની ઘણી હજુ અપ્રકાશિત છે. સહેજે બે- ત્રણ સૈકાથી વધુ સમય ચાલે એટલું સ ંશાધનનું કાર્યં આ ક્ષેત્રમાં પડેલું છે. આપણા પૂર્વસૂરિએ વાઙમયની કેટકેટલી વિવિધ શાખાએમાં અદ્વિતીય કાર્યો કર્યું છે તે એ વિષયના જાણકા નણે છે.
જૈન સાહિત્યના ઇતિહાસ અંગે શ્રી મેાહનલાલ દલીચંદ દેસાઇએ જૈન સાહિત્યનેા સક્ષિપ્ત ઇતિહાસ' તથા ‘જૈન ગૂર્જર કવિએ’ના
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૫૬
જૈન સાહિત્ય સમારોહ -ત્રણ ભાગમાં દળદાર પુસ્તકે લખીને સૈકાઓ સુધી કામ લાગે એવી અપ્રતિમ સાહિત્યસેવા બજાવી છે,
શ્રી હીરાલાલ રસિકલાલ કાપડિયાએ “જન સંસ્કૃત સાહિત્યના -ઈતિહાસના ત્રણ ભાગ લખ્યા છે, એ પણ આ દિશામાં એક સંગીન કાર્ય થયું છે.
શ્રી અગરચંદજી નાહટાએ પણ આ ક્ષેત્રમાં ઘણું જ સંગીના કાર્ય કર્યું છે. એમણે પોતાના જીવનકાળ દરમિયાન સંખ્યાબંધ ગ્રંથ પ્રકાશિત કરવા ઉપરાંત, જૈન ધર્મ અને સાહિત્ય વિશે છ હજારથી વધુ લેખો લખ્યા છે. આ લેખે નાનાં-મોટાં સામયિકોમાં છપાયાં છે. એમાંના અનેક લેખ માહિતીની દષ્ટિએ અત્યત મૂલ્યવાન છે. એ લેખે જે ગ્રંથરૂપે વેળાસર પ્રગટ નહિ થાય તે કદાચ હંમેશને માટે લુપ્ત થઈ જશે. આ દિશામાં રાજસ્થાનના જૈન વિદ્વાનો પિતાનો મૂલ્યવાન સમય આપીને સાહિત્યિક સેવા બજાવશે તો એક ભગીરથ કાર્ય પાર પડશે. તેમાં પુષ્કળ નાણાંની જરૂર પડશે. એ માટે જૈન વિદ્યાકીય સંસ્થાઓએ અને વિવિધ સંઘોના જ્ઞાનખાતાંઓએ પિતાને સહકાર ઉદારતાથી આપવાની તત્પરતા બતાવવી જોઈએ.
જૈન સાહિત્યના ઇતિહાસ અંગે વારાણસીના પાર્શ્વનાથ શોધ-સંસ્થાન તરફથી “જૈન સાહિત્યકા બહત ઇતિહાસના કેટલાક ભાગ પ્રગટ થયા છે. એ પણ એક મહત્વનું કાર્ય થયું છે. આમ છતાં અપભ્રંશ અને ગુજરાતી-હિંદી ભાષા સહિત, તથા તમિળ, તેલુગુ, કનડ વગેરે ભાષાઓ સહિત સંસ્કૃત અને પ્રાકૃતમાં લખાયેલા સમગ્ર જૈન સાહિત્યનો સૈકાવાર વિસ્તૃત પ્રમાણભૂત ઇતિહાસ લખવાની જરૂર છે. - અમદાવાદ, વડોદરા, પાટણ, સુરત, જેસલમેર, બીકાનેર વગેરે ઘણાં બધાં સ્થળાના જ્ઞાનભંડારમાં આપણું રાસાસાહિત્યની અનેક હસ્તપ્રત પડેલી છે. એમાંની દસમા ભાગની રાસકૃતિઓ પણ હજુ
Page #176
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય: દિશા અને કાર્ય ક્ષેત્ર
૧૫૭
પ્રગટ થઈ નથી. એ જેમ જેમ પ્રગટ થતી જશે તેમ તેમ તે આપણા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં નવે! પ્રકાશ પાડશે.. ધર્મ પ્રેમી સાધુ કવિએના હાથે ધણીખરી રાસકૃતિની રચના થઈ હાવાને કારણે એમાંની કેટલીક કૃતિઓની સાહિત્યિક ગુણવત્તા આછી હશે, તે પણ સખ્યાબંધ એવા કવિએ અવશ્ય છે કે જેમની પાસે. શાસ્ત્રજ્ઞાનની સાથે સાથે ઊ*ચી કવિપ્રતિભા પણ છે. આ બધી રાસકૃતિઓ જલદી પ્રકાશિત થાય એને માટે કાઈક સંસ્થાના ઉપક્રમે વ્યવસ્થિત યેાજના થવાની જરૂર છે. સુરતથી પ્રગટ થયેલી આનંદ કાવ્ય મહેાદધિ'ની શ્રેણીએ આ ક્ષેત્રમાં આ સદીના પૂર્વાર્ધમાં જેવું સંગીન કાર્ય કર્યું' તેવું કાઈ એક સંસ્થાના ઉપક્રમે ત્યારપછી થયું. નથી એ શૈાચનીય બાબત છે. આ પ્રકારના સશોધન-સ`પાદન અને એના પ્રકાશનના કાર્ટીમાં ઘણી મહેનત અને ઘણાં નાણાંની જરૂર રહે છે. એ દિશામાં એટલા માટે સક્રિય આયેાજનની જરૂર છે. જ્યારે આપણું રાસાસાહિત્ય ધણુંખરું પ્રગટ થયું હશે ત્યારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ઇતિહાસ નવેસરથી લખવાની ફરજ પડશે. ભવિષ્યના તટસ્થ ઇતિહાસકારા આ વાતનું મેગ્ય મૂલ્યાંકન કરી શકશે.
આપણે ત્યાં અત્યારસુધીમાં પ્રગટ થઈ ચૂકેલી રાસાસ્કૃતિની સવિસ્તર સમાલાચના કરતી સળંગ માહિતી કાઈ એક સ્થળે ઉપલબ્ધ નથી. કેાઈ રાસકૃતિ છપાઈ છે કે નહિ તેની નણકારી બેચાર વિદ્વાના સિવાય બહુ ઓછાને હાય છે. એક જ લેખ કે ગ્રંથમાં એ બધી માહિતી ઉપલબ્ધ થાય એ દિશામાં પણ કામ કરવાની આવશ્યક્તા છે.
જેમ રાસાસાહિત્યની બાબતમાં તેમ ફાગુ, બારમાસી, કક્કા અને માતૃકા, વિવાહલુ, સ્તવન, સજ્ઝાય, આલાવષેધ વગેરે પ્રકારના સાહિત્યની અપ્રકાશિત કૃતિ જલદી પ્રગટ થાય એ દિશામાં પણુવિદ્વાને એ અને સંસ્થાએ કામ કરવાનું જરૂરી છે. અલબત્ત એને માટે પુષ્કળ નાણાંની પણ જરૂર રહે છે. એક વખત સ`સ્થાએ દ્વાર..
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫૮
જૈન સાહિત્ય સમારોહ નાણુને પ્રવાહ જે ચાલુ થશે તે એ ક્ષેત્રમાં કામ કરનારા પંડિતસંશોધકે મળી રહેશે. આજે તો આવી ખાસ કઈ મેટી જનાઓ ન હોવાને કારણે પંડિતે અને સંશોધકે પણ ક્યારેક ક્ષેત્રપરિવર્તન કરતા રહે છે. *
ગયા સૈકામાં યુનિવર્સિટીની કક્ષાએ જ્યારે જુદી જુદી ભાષાઓને અભ્યાસક્રમમાં સ્થાન અપાઈ ચૂકયું હતું, ત્યારે જૈન સમાજે પ્રાકૃત, અર્ધમાગધી ભાષાને મૅટ્રિક તથા બી. એ. અને એમ. એ.ના અભ્યાક્રમમાં દાખલ કરાવવા પ્રયત્ન કર્યો હતો. જેને પરિણામે શાળાકૉલેજમાં અર્ધમાગધી ભાષા અને એમાં લખાયેલા જૈન સાહિત્યનો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઠીક ઠીક રહેતી. આ રીતે એ પરંપરા ચાલુ હતી. છેલ્લા ત્રણ-ચાર દાયકાથી સરકારી નીતિને કારણે, યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં થતા ફેરફારને કારણે તથા જૈન સમાજની ઉદાસીનતાને કારણે શાળામાં અર્ધમાગધીને અભ્યાસ કરનાર વિદ્યાથીઓની સંખ્યા ઘણી જ ઘટી ગઈ છે. પરિણામે જૈન અર્ધમાગધી સાહિત્યમાં રસ લેનાર વિદ્વાનોની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે. અર્ધમાગધી ભાષાને વિષય શેડે કઠિન ગણાય. વળી એ લેનાર વિદ્યાર્થીને આજીવિકાની દષ્ટિએ ભવિષ્ય બહુ ઊજળું ન લાગે.
એને કારણે વિદ્યાર્થીઓ આ વિષય માટે બહુ તૈયાર ન થાય એ - દેખીતું છે. ઠીક ઠીક નાણાકીય આયોજન વિના આ કાર્ય પાર પડી - શકે નહિ. જૈન સમાજે પોતાના દાનનો પ્રવાહ આ દિશામાં ઊલટભેર - વહાવવાની ઘણી આવશ્યકતા છે. જૈન સમાજ પાસે વિદ્વાન પંડિત નડિ હોય તો જૈનવના સંરકારનું ધોરણ નીચું જાય તે નવાઈ નહીં.
અર્ધમાગધી ભાષાને અભ્યાસ જૈન સાધુઓ માં સંસ્કૃત ભાષાની -સાથે ઠીક ઠીક રહ્યા કર્યો છે. કેટલાય આચાર્યો પિતાના શિષ્યોને - ભાષા અને વ્યાકરણની સાથે શાસ્ત્રોને સધન અભ્યાસ કરાવી રહ્યા છે, એ આપણું માટે બહુ ગૌરવની વાત છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય દિશા અને કાર્યક્ષેત્ર
૧૫૮ પ્રતિવર્ષ જેને દાનમાં જે રકમ ખર્ચે છે એના પ્રમાણમાં વિદ્યાનું તેજ પ્રગટ થતું નથી. જેને મુખ્યત્વે વણિક વેપારી કામ હોવાને કારણે અર્થોપાર્જનમાં તેને એટલે રસ પડે છે એટલે વિદ્યાવ્યાસંગમાં નથી પડત. સ્વભાવથી જેને વિદ્યાપ્રીતિ હેાય એવા માણસે પણ સમય જતાં કેવળ અર્થ પ્રાપ્તિ તરફ ઘસડાય છે. જેનોના દાનની રકમ જો વ્યવસ્થિત રૂપે વપરાય તો જે થાય તેના કરતાં પણ વધુ સંગીન કાર્ય થઈ શકે. જેન સંઘે ચાતુર્માસ પ્રવેશ, વિહાર, વ્યાખ્યાન ઇત્યાદિ નિમિતે પ્રતિવર્ષ છાપાંની જાહેરખબરે પાછળ લાખ રૂપિયાનું ખર્ચ કરે છે. તેને જે વ્યવસ્થિત રૂપ આપવામાં આવે તે એટલી જ પ્રસિદ્ધિ સાથે ઘણું ખર્ચ બચાવી શકાય, જે જ્ઞાનનાં અન્ય કાર્યોમાં વાપરી શકાય.
જેને માટે પ્રત્યેક મેટા શહેરમાં એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની આવશ્યકતા છે. શેઠ શ્રી કસ્તુરભાઈએ દીર્ધદષ્ટિ વાપરીને એલ. ડી. ઈન્સ્ટિટયૂટની સ્થાપના કરી એ આ દિશામાં ઘણું મહત્ત્વનું અને પ્રશંસનીય કાર્ય છે. એની ખ્યાતિ આંતરરાષ્ટ્રીય કોટિની બની છે.
રિસર્ચ ઇન્સ્ટિટયુટ તે બનાવીએ, પરંતુ એને લાયક વિદ્વાને ક્યાં છે?' એવો પ્રશ્ન સહજ રીતે થાય એવો છે. પરંતુ પહેલાં ઇન્સિટટ્યૂટ કે પહેલાં વિદ્વાને એવો પ્રશ્ન એથી વધુ ગંભીર પ્રકારને છે, કારણ કે રિસર્ચ ઇન્સ્ટિટયૂટ હશે અને એમાં યુનિવર્સિટીની કક્ષાના પગારવાળી સારી નોકરીની વ્યવસ્થા જે હશે તે આપોઆપ વિદ્વાનો તેમાં આવવા પ્રેરાશે. અલબત્ત, આરંભના સમયમાં થોડાંક વર્ષ ૨ગ્ય વિદ્વાનો મેળવવાની મુશ્કેલી પડશે, પણ સમય જતાં તેના માટે સ્પર્ધા થશે. પશ્ચિમના દેશની કેટલીક યુનિવર્સિટીઓમાં જૈન દર્શન માટે વિભાગો છે. તેમાં કયારેક વિદ્યાથીઓ નથી હોતા, પરંતુ પ્રોફેસરની સગવડ હમેશાં હેાય છે. વિદ્યાના ક્ષેત્રમાં પંડિતનું માપ કારીગરેની ફૂટપદીથી કાઢી ન શકાય. કારીગરનું કામ શારીરિક
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૦
જૈન સાહિત્ય સમારોહ અને નિશ્ચિત કલાકનું છે, પંડિતનું કાર્ય બૌદ્ધિક અને સમયમર્યાદા વગરનું છે. ઘરે પણ તે પોતાના વ્યવસાય અને કંઈક ને કંઈક કાર્ય કરતે રહેતે હેાય છે, અને દિવસે દિવસે તે પિતાના વિષયની સજ્જતા વધારતો રહેતું હોય છે. એવા પંડિતો બીજુ કશું ન કરે અને માત્ર પિતાનું પાંડિત્ય વધારે તે પણ એની પાછળ ખચેલાં નાણુ વસૂલ છે કોઈ પણ સમાજનું તેજ એના વિદ્વાને, પંડિતની સંખ્યા પર આધારિત હોય છે.
યુનિવર્સિટીની કક્ષાએ જે વિચારીએ તો જેને એક નહિ પણ પાંચ-સાત યુનિવર્સિટી સ્થાપવા જેટલાં નાણું ખચી શકે એમ છે. સરકાર સાથે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન સાથે સંલગ્ન હોય તેવી અને સંલગ્ન ન હોય તેવી એમ ઉભય પ્રકારની યુનિવર્સિટીની સ્થાપના કરી શકાય. જૈન વિદ્યા, ધર્મ, સંસ્કાર વગેરેનું જેમાં સિચન હેય અને સાથે આધુનિક કેળવણી પણ અપાતી હેય એવી યુનિવર્સિટીની સ્થાપના મોટાં શહેરોમાં કે નાનાં કેન્દ્રોમાં જે કરવામાં આવે તે વિદ્યાથીઓનું એના પ્રત્યે આકર્ષણ વધે. એ સુવર્ણ દિવસ કયારે ઊગશે કે જ્યારે ચાલુ યુનિવર્સિટીઓને બદલે જે વિશ્વ વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે જૈન તેમજ જૈનેતર વિદ્યાર્થીઓ દેડતા હોય અને એ વિદ્યાલયના પ્રમાણપત્રનું ગૌરવ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ઘણું મોટું હાય.
મુંબઈ જેવાં મોટાં શહેરોમાં જૈન ધર્મનું કઈ એક પુસ્તક વેચાતું જોઈતું હોય તે કોઈ એવી એક દુકાન નથી કે જયાંથી તે અચૂક મળી રહે. પ્રતિવર્ષ જૈન ધર્મ અને સાહિત્ય વિશે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી વગેરે ભાષાઓમાં સાધુ-સાધવીઓનાં અને વિદ્વાનોનાં
ઢસોથી વધુ પુસ્તક પ્રગટ થતાં હશે, પરંતુ તે એક જ સ્થળે તરત જ સુલભ હોય એવું વેચાણ કેન્દ્ર મુંબઈ, અમદાવાદ, સુરત, વડોદરા જેવાં શહેરોમાં નથી. આજે જરૂર છે આધુનિક પદ્ધતિથી આવાં વેચાણ કેન્દ્રો
Page #180
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય દિશા અને કાર્યક્ષેત્ર
૧૧ શરૂ કરવાની. એકલાં જૈન પુસ્તકના વેચાણના વ્યવસાયમાં કોઈ વ્યક્તિ પડે તો તે બહુ કમાય નહિ. કદાચ તેને ખાટ ખાવાને વખત પણ આવે. આ કામ કઈ સંસ્થાએ ઉપાડી લેવું જોઈએ, કે જેથી બાર મહિને આવતી ખેટ એના ભંડોળમાંથી પૂરી પાડી શકાય. જૈન સમાજ આટલું પણ જે મેટાં શહેરોમાં વ્યવસ્થિત રીતે કરે તે પણ જૈન ધર્મ અને સાહિત્ય પ્રત્યે જૈન અને જૈનેતર એવાં ઘણું માણસ આકર્ષાશે, અને એ દ્વારા સાહિત્યને વ્યવસ્થિત પ્રચાર થશે.
પુસ્તકોનાં આવાં વેચાણ કેન્દ્રોની સાથે જે જગ્યાની મોકળાશ હોય તે એક મોટા હોલમાં મહત્વના જૈન ગ્રંથનું એક કાયમનું પ્રદર્શન પણ યોજવા જેવું છે. એક અડધા કલાકની મુલાકાત દ્વારા પણ માણસને કેટલાંય મહત્ત્વનાં પુસ્તક નજરે જોયાને આનંદ મળે, જે કોઈ વખત પણ એમાંનું એકાદ પુસ્તક વાંચવાના રસમાં પરિણમે તો આવા પ્રદર્શનની સાર્થકતા ગણાય, પુસ્તકોના પ્રદર્શનની જેમ એની સાથે અથવા અલગ રીતે જૈન શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકલા ઇત્યાદિના ફેટાઓના પ્રદર્શનનું આયોજન પણ કાયમી ધોરણે કરી શકાય. જ્યાં જૈન વિશ્વવિદ્યાલય હોય ત્યાં આવો એક ખંડ તો અચૂક હેવો જોઈએ.
છેલા ત્રણેક દાયકામાં જેટ વિમાનના ઝડપી વ્યવહારને કારણે વિદ્યાભ્યાસ કે વ્યવસાય અંગે ઘણું જૈન કુટુંબો યુરોપ, અમેરિકા, કેનેડા. જાપાન, થાઇલેન્ડ, સિંગાપુર, મલેશિયામાં જઈને વસેલાં છે: એની પહેલાં આફ્રિકાના કેટલાક દેશમાં અને બર્મામાં પણ ઘણું કુટુંબ વસેલાં છે. આમ જેનેની વસતિ આખી દુનિયામાં પથરાયેલી છે. ત્યાં વસતાં કેટલાંયે મા-બાપની ચિંતા પિતાનાં સંતાનોને જૈનત્વના સંસ્કાર કેવી રીતે આપવા અને પિષવા તેને લગતી છે. ગુજરાતી કે હિંદી ભાષાથી અજાણ, કેવળ અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન કે જપાની ભાષા જાણનાર જૈન બાળકોને માટે જૈન સાહિત્ય અને તત્વજ્ઞાનની
૧૧
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૨
જૈન સાહિત્ય સમારોહ ભૂમિકા પૂરી પાડવા માટે સરળ અને લોકોપયોગી સામગ્રી મોટા પાયા પર તૈયાર કરવાની ઘણું જરૂર છે. હવે તે વીડિયો કેસેટની સગવડ થઈ છે. જૈન તીર્થો, જ્ઞાનભંડારો, કલાકૃતિઓ, સાધુસાધ્વીઓની દિનચર્યા વગેરેની પ્રમાણભૂત વીડિ કેસેટ વ્યાવસાયિક ધોરણે તૈયાર થવી જોઈએ, કે જેથી વિદેશમાં વસતા પ્રત્યેક જૈન કુટુંબમાં આવી કેસેટ હોય કે જે સંતાને અને વડીલો જિજ્ઞાસા થતાં તરત જોઈ શકે. આવી સામગ્રી માત્ર જૈને જ નહિ, રસ ધરાવતા ઇતર વિદેશીઓને પણ ઉપયોગી થઈ પડશે. જેમ વીડિયો કેસેટ તેમ તીર્થો વગેરેની રંગીન સ્લાઇડ પણ વ્યાવસાયિક ધોરણે તૈયાર થવાની જરૂર છે. દુનિયાના ઘણા પ્રવાસીઓ, મ્યુઝિયમ, યુનિવર્સિટીઓ વગેરે વિવિધ દેશની અને વિષયની સ્લાઈડોનો સંગ્રહ કરતાં હોય છે. એમના સંગ્રહમાં આપણું જૈન તીર્થોની સ્લાઇડો પહેાંચવી જોઈએ. - જૈન સમાજે, આમ, ઘણું જુદી જુદી દિશાઓમાં, જુદાં જુદાં કાર્યક્ષેત્રમાં સંગઠિત થઈને કાર્ય કરવાની જરૂર છે. વિદેશના એક અર્થશાસ્ત્રીએ જોયું છે કે જેનો જે રકમ દાનમાં આપે છે, સાધર્મિક કાર્યો પાછળ ખચે છે તેટલી વ્યક્તિદીઠ સરેરાશ રકમ દુનિયામાં બીજી કોઈ કોમ ખર્ચતી નથી. આ દાનપ્રવાહને લીધે જ જેનું ઊજળાપણું છે. પોતાની જ્ઞાનસંપત્તિ કે ધનસંપત્તિમાંથી જે કઈ માણસ ઘેડું પણ દાન કરતા નથી તે “જૈન” કહેવાવાને પાત્ર નથી. જૈન બાળમાં આ સંસ્કાર જન્મથી જ હોય છે. એટલે જ આપણા દાનના પ્રવાહને જે વધુ વ્યવસ્થિત બનાવવામાં આવે તે હજુ પણ ઘણું સારાં પરિણામો આવી શકે.
આ પણે આશા રાખીએ કે આવો ઉજ્જવળ દિવસ આપણને વહેલો જોવા મળે.
Page #182
--------------------------------------------------------------------------
________________
જપ-સાધના શશિકાન્ત મહેતા
જપ-સાધના આધ્યાત્મિક વિજ્ઞાનમાં સુપરિચિત અને સર્વ માન્ય છે.
વૈદિક, પૌરાણિક, સ્માર્ત, તાંત્રિક, બૌદ્ધ કે સુફી અને ઈસાઈ માર્ગમાં જપનું મહત્વ અને જરૂરિયાત મુક્ત કંઠે કહેવામાં આવ્યાં છે.
આપણે ત્યાં આગમમાં નમસ્કાર મહામંત્રને તે ૧૪ પૂર્વને (સમગ્ર જ્ઞાનને) સાર કહેવામાં આવ્યું છે.
શ્રુતજ્ઞાન એ વનિત્તાન છે. જપ-સાધનાનું લક્ષ્ય સાધકને અનક્ષર-ભાવ–કૃતમાં લઈ જવાનું હોય છે.નામથી નાદાનુસંધાન થાય છે અને રૂપથી તિમાં જવાય છે. અરિહંતનું નામ અને તેના શબ્દોરૂપી રૂપમાં પરમાત્મપ્રકાશ અને ઈષ્ટને પ્રસાદ આપવાની સંપૂર્ણ શક્તિ છે. જપ-સાધનાની અંતર્ગત જીવનમુક્તિનો માર્ગ સ્પષ્ટ રીતે સાંપડે છે.
ગની કઠિન પ્રક્રિયા, ક્રિયાયોગનાં જટિલ વિધાને, જ્ઞાનમાર્ગની વિચાર બહુલ ગંભીરતા, ભકિતમાર્ગને રસમય ઉ૯લાસ, એ સર્વને માટે સુલભ નથી. જપ-સાધના સર્વને માટે અપાયાસ સાધ્ય છે. જે સમ્યફ શ્રદ્ધા, ભાવ અને સમજણથી મંત્ર-સાધના થાય છે તે જ્ઞાન, ભક્તિ અને કર્મયોગની સાધનાઓના ફળ જેટલે જ લાભ સહજ રીતે પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં પણ “બ્રહ્મ અર્થાત્ પરમાભેપદનું સ્વરૂપ નાદાશ્રિત રહેલું છે તેને અનુભવ પણ બહુ કષ્ટ વગર થાય છે. પ્રાચીને જેને “
વાગ' કહે છે, મધ્યકાલીન સંતગણુ જેને સુરત-શબ્દ-ગ કહે છે, અર્વાચીન ગીગણ જેને “શબ્દબ્રહ્મની
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૬૪
જૈન સાહિત્ય સમારોહ
ઉપાસના કહે છે, તે જપ—સાધના વર્તમાનકાળમાં અ કામની દુનિયામાં વ્યસ્ત રહેતા જીવને બહુ જ આછા પ્રયાસે અનુભવના પ્રકાશમાં લઈ જવા સમ” છે. જે શબ્દબ્રહ્મમાં નિષ્ણાત બને છે તે પરબ્રહ્મની ઉપાસના કરી શકે છે. શબ્દાતીત પરમપદના સાક્ષાત્કાર માટે શબ્દને જ આશ્રય લઇને શબ્દરાજ્યનું ઉલ્લંધન કરી શકાય. આખુ વિશ્વ શબ્દમાં જ ઉધૃત છે અને શબ્દમાં જ વિકૃત છે. શબ્દ જગતસૃષ્ટિનું મૂળ છે. સૃષ્ટિ – શબ્દપૂવિકા છે. જગત્ શબ્દપ્રભવ છે. આજનું વિજ્ઞાન તા આપણે દેહ એ ધનીભૂત થયેલા ધ્વનિ – Cystalised Sound —છે એમ કહે છે.
આ શબ્દ એટલે નાદ-ધ્વનિ-સ્પંદન. આખી સૃષ્ટિ અનંતઅનત સ્પદનેની એક હારમાળા છે, પરંતુ આ વિશ્વકલરવની પાછળ એક મહામૌન છે તે મહામોનમાં જપ–સાધના પર્યાવસિત થાય ત્યારે ધ્યેયની પ્રાપ્તિ થઈ ગણાય.
નાદ એ જીવની મૂળ પ્રાણશક્તિ છે અને તે નાભિમાં નિવાસ કરે છે. તે અવ્યક્ત નિ છે. અવ્યક્ત નાદ અભિવ્યક્ત થવા માંગે છે ત્યારે હક્ય સુધી આવે છે. ત્યાં બધા વિકલ્પાને પાર કરી, કાથી ધારૂપ પ્રાપ્ત કરી, મુખથી વ્યકત થાય છે. કંઠે બિંદુસ્થાને છે. મુખ કલાને સ્થાને છે. શબ્દ એટલે ‘અથી હ' સુધીની વહુ માતૃકા વ માળાનું પરારૂપ અહૂં છે. અહંમય નાદ નાભિકમળમાં અવ્યક્ત રૂપથી વિદ્યમાન છે.
નાદ અમાત્ર છે અરૂપી છે.
બિંદુ અમાત્ર – સેતુ છે. કલા-ત્રિમત્ર-ત્રિગુણાત્મક સંસાર છે.
એ પ્રકારે નાદ–બિંદુ કલા પ્રવાત્મક છે. કારમય છે, (અહ્રમય છે.) નિશ્ર્ચલ પરાવાકું રૂપ પ્રવાત્મક કુંડલિનીશક્તિ એ જ પ્રકૃતિ છે. ઉચ્ચારણુ થા પૂર્વે આ નાદ પરપ્રણવરૂપથી નાભિ
Page #184
--------------------------------------------------------------------------
________________
પસાધના
૧૬૫
મંડળમાં વ્યાપ્ત રહે છે, જ્યારે તે જાગ્રત થાય છે ત્યારે ભ્રમરની સમાન ગુ ંજન કરતા હૃદયકમળમાં વ્યંજનાની સાથે મળીને કઠમા માં આવી નિશ્ચિતસ્વરૂપ આકૃતિને ગ્રહણ કરી મુખકમળથી સ્થૂલ રૂપમાં પ્રવેશ કરે છે.
એ રીતે નાદ ચૈતન્ય નાભિમાં સુષુપ્તિ રૂપે કઠપ્રદેશમાં બિંદુરૂપે સ્વપ્નવત્ અને સુખકમળમાં જાગ્રત થઈને શબ્દચ્યારણ કરે છે.
જગત-સર્જનના આરાહણનેા ક્રમ પરામાંથી પશ્યન્તિ, પશ્યન્તિમાંથી માધ્યમામાં અને મધ્યમામાંથી વૈખરીમાં જવાના છે.
જપ-સાધના એ ક્રમને ઉલટાવીને વૈખરીમાંથી પરામાં જવાની સાધના છે. પરા પછી શબ્દની ગતિ નથી.
વૈખરી વાણી એ વાસ્તવમાં જીવને સ્વરૂપસંદેચ, અણુભાવબહિરાત્મભાવ છે. વૈખરી એ સંપૂર્ણપણે દેહાત્મભાવ છે.
જપના એ અંગ છે.
તજ્ઞપસ્ત માવનમ્ ।વ્યાહરણ તથા અનુસ્મરણ. મ`ત્રાક્ષરમાં અગાધ રહસ્ય છે. મ`ત્રના એકેએક અક્ષરમાં જ્યારે એકાંતભાવથી ચિત્ત અભિનિવિષ્ટ થાય છે ત્યારે શબ્દ, અર્થ અને પ્રત્યય – ત્રણેના સંગમ થાય છે.
પ્રથમ આરંભ વૈખરી જપથી થાય છે. વાચિક, ઉપાંશુ અને માનસિક જપ એ વૈખરી જપના અવાન્તર ભેદ છે.
જપની સંખ્યા વધવાથી કઠે રાધ થાય છે, ત્યારે જપ આપેાઆપ અંદર ચાલે છે તેને સ્વ-ભાવમાં જપ થયા એમ યાગીએ કહે છે. પહેલા જપ મૂલાધારમાં, બાદમાં નાભિમાં અને ત્યારબાદ હૃદયમાં જપ જ્યારે ચાલે છે ત્યારે સૌ પ્રથમ નાદમિશ્રિત જપ થાય છે અને છેવટે નાદાશ્રિત જપ બની જાય છે. હૃદયકમળમાં ઉત્થિત થતા અનેક સકલ્પ-વિકાને શમાવીને જ્યારે માંત્રજપના શબ્દો નાદમિશ્રિત થાય
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૬
જૈન સાહિત્ય સમારોહ
છે (અહીયાં ભૂમિકા આપેઆપ આવે છે) ત્યારે મધ્યમાની મુત્રમયી ભૂમિમાં પ્રવેશ થાય છે,
મનુષ્ય કંઠેમાં ઉત્થિત થતી વાણી, માનસિક ચિન્તા અને મનેગત ભાવથી જડાયેલી રહે છે. સ્મૃતિ-પરિશુદ્ધિથી આ વૈખરીના સાંકને પરિહાર થાય છે અને અન્નમય-મનેામય પ્રાણમય કષાની અશુદ્ધિઓ દૂર થઈને મધ્યમામાં મંત્ર ચૈતન્યને ઉન્મેષ આંશિક અનુભવાય છે.
પૂર્વસ સ્કારાને કારણે વારવાર મધ્યમામાંથી વૈખરીમાં (બહિરામભાવમાં ) આવાગમન થયા કરે છે. પરંતુ જ્યારે સંખ્યાથી, ભાવથી અને સૌષ્ઠવથી જપ ચાલુ રહે છે ત્યારે સ્મૃતિ-નાશ (કનાશ એ સ્મૃતિનાશ જ છે) થવા માંડે છે અને મત્રા અનાહત ધ્વનિમાં પર્યાવિત થાય છે. એક તરફ ગુરુશક્તિ અને એક તરફ સ્વકીય પ્રયત્નથી સાધક અંતરાત્મભાવને પામે છે અને તેનું વીય મૂલાધારમાંથી ઊધ્વ ગતિને પામીને આજ્ઞા અને સહસ્રારમાં જવા પ્રયાસ કરે છે.
મધ્યમાના અર્થ એ પ્રતિમાં મધ્યવતી સ્થાન સેતુ છે. પાશવ વૈખરી વાક્ અને પશ્યન્તિ દિવ્ય વાદ્ના મધ્યમા સેતુ છે.
મત્રાક્ષાના વાચ્યના અનુગ્રહથી, વૈખરીમાંથા મધ્યમામાં જેમ ઉત્થાન થયું, તેવી જ રીતે આમ્નાય અને વિશ્વાસઞાહુલ્યના પ્રભા વથી પક્ષ્યન્તિની દિવ્યવાકુના પણ સ્પર્શ થાય જ છે. જ્યાં મંત્રદેવતા-આત્મા-અને પ્રાણુની એકતા થતાં મ`ત્રચૈતન્યને સાક્ષાત્ અનુભવ થાય છે. વ્યક્તિત્વનું વિસર્જન અને અસ્તિત્વના ખેાધની ઝાંખી અહી મળે છે. પન્તિ એ આત્માની અમૃતકળા છે. પશ્યન્તિમાં સ્વરૂપદશ નથી અધિકારનિવૃત્તિ થાય છે.
પશ્યન્તિથી પર જે પરાવાકુ છે તે અનિચનીય પરંતુ સ્વસ વેધ અનુભવ છે જયાં વ્યક્તિમત જગત સમષ્ટિગત જગતમાં વિલીન થાય
Page #186
--------------------------------------------------------------------------
________________
જપ-સાધના
છે. અને સમષ્ટિ જગત પણ પરમેષ્ઠી જગતમાં પર્યાવસિત થાય છે. આ અવસ્થામાં શબ્દની ગતિ નથી. સ્પંદને – તરગે સંપૂર્ણ પણે વિલીન બને છે. એકમાત્ર અમૃત અને જોતિ સ્વરૂપને અનુભવ થાય છે. આકાશનો ગુણ વનિ છે.
જયારે શબ્દ નિમાં અને અવનિ આકાશમાં લય પામે છે ત્યારે પરમ પ્રકાશ – પરમ શ્રેમમાં વિહાર થાય છે.
ત્યાં આત્માની શિવ અને શક્તિ બંનેનું અવિભાજ્ય યુમ સિદ્ધ થાય છે. આગમિક ભાષામાં તેને ઉપગ અને ઉપગ્રહની સંપૂર્ણ શુદ્ધિ કહે છે. આપણે ત્યાં યુગલિયુગ, યુગલીઆ-યુગલભાવ–કામલભાવ વગેરેની વાત આવે છે, જેમાં માત્ર ઇચ્છા કરવાથી જ ઈણિત મલે છે તે મંત્રની આ પરાકાષ્ઠામાં તદ્દન શક્ય છે. એ જ પ્રાયઃ સંદર્ભમાં યુગલિક યુગની વાત હશે. આજે વિજ્ઞાને એ સિદ્ધ કરી બતાવ્યું છે કે એક વાર ચેતનાના સ્પંદનરહિત ક્ષેત્રમાં પ્રવેશ થાય તો ત્યાં સમગ્ર સર્જનને સ્ત્રોત રહ્યો છે. The third Law of Thermodynamics has now proved that in a vacuum state there is perfect orderliness and creativity. 24°Endlost 2492911 એક વિશાળ શક્તિનો સ્ત્રોત છે.
પરમપદમાં પ્રવિષ્ટ થવા માટે જપ–યોગ એક અભ્યારહ છે. મંત્રાક્ષરોના અગાધ રહસ્યને પામવા માટે તો જેમ સમુદ્રમાં ડૂબકી મારીને રને–મતીને મેળવી શકાય છે એમ વારંવાર આ નિર્મળ ચેતનાના સાગરમાંથી નિત્યનૂતન નવાં-નવાં ખેતી ઓ મળતાં રહે છે. નમસ્કાર મંત્રના ૬૮ અક્ષરો, જેનું ખુલ્ય ન થાય તેવા અમૂલ્ય અક્ષર છે, જેના આશ્રયથી અનંત છો અમૂલ્ય પદ(સિદ્ધિપદ)ને પામ્યા છે.
હૃદયકમળ કે જે ચિદાકાશ કહેવાય છે તેમાં જ્યારે મંત્રને વિમર્શ થઈને અનાહતનાદનું શ્રવણ થાય છે ત્યારે સાધકને વિસ્મયપુલક અને પ્રમોદનો રોમાંચ થાય છે. તેના બધા જ સંકલ્પ વિકલપના
-
Page #187
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ રૂપી “અરિને બહંત' થાય છે અને અરિહંતમાં પોતાના વિસ્મરાયેલા સ્વરૂપનું દર્શન થાય છે.
ઉપર જોયું તેમ જ્યારે જાગ્રત અને સ્વપ્ન અવસ્થાને પાર કરી સુષુપ્તિ અવસ્થા મંત્રજાપથી પ્રાપ્ત થાય છે ત્યારબાદ તુરત જ તુરીય અને તુરીયાતીત સ્થિતિમાં પ્રવેશ થાય છે.
-સુષુપ્તિ ભાવનાનું સ્થાન ભૂમધ્ય-સ્થિત બિંદુ છે.
ઈન્દ્રિ દ્વારા જાગૃતિક વ્યાપારને જાગ્રત અવસ્થા કહે છે, જ્યારે ચતુર્વિધ અંતઃકરણ દ્વારા વ્યવહારને સ્વપ્નાવસ્થા, અને અંતઃકરણ–વૃત્તિના લયરૂપ ઉપશમ-રૂપા અવસ્થાને સુષુપ્તિ કહે છે. (લોકિક ભાષામાં જે સતેલે એટલે કે દેહાધ્યાસમાં છે તેના પાંચ જાગે છે શબ્દ-રૂપ-રસ-ગંધસ્પર્શ, એ જીવની બેભાન અવસ્થા છે અને જે જાગેલો છે તેના પાંચ સૂતા છે–જેનો અર્થ જે સુષુપ્તિમાં -સુષુચ્છામાં છે તે દેહાધ્યાસથી પર બને છે તેમ સમજી શકાય. - બિંદુની પ્રાપ્તિને તાંત્રિક ભાષામાં અર્ધ માત્રાની પ્રાપ્તિ કહે છે. ત્યારબાદ બિંદુનવકથી સહસ્તારમાં રહેલા પરમચૈતન્યનું મિલન થાય છે.
જ્યારે મંત્રાક્ષરોના આલંબનથી.યાનથી-ત્રિમાત્રરૂપી બાહ્યભાવને રેચક થાય છે અને અંતરાત્મભાવનો પૂરક થાય છે ત્યારે મને એકમાત્રામાં કેન્દ્રિત છે. સામાન્ય રીતે મન એકમાત્રામાં રહેતું નથી. ચંચળતાના કારણે માત્રાનું બાહુલ્ય મન વારંવાર પામી જાય છે. પરંતુ બિંદુસ્થાન ઉપર એક વાર મન કેન્દ્રિત અલ્પ સમય માટે પણ જ્યારે થાય છે ત્યારે સહસ્ત્રારમાં બિરાજમાન પરમચૈતન્યની કરુણા નીચે વહીને બિંદુમાં સાધકને એટલી પરિક્ષાવિત કરી મૂકે છે કે તે મનને વારંવાર કેન્દ્રિમાં રહેવા પ્રેરિત કરે છે.
મંત્રરહસ્યના જે ત્રણ પાદ છે–સંબોધન-વિશેષણ-દ્રવણ તેના
Page #188
--------------------------------------------------------------------------
________________
જપ-સાધના
૧૬૯
બિંદુમાં પહેચ્યા બાદ, સ`મેાધન-વિશેષણુની કૃતિ પૂરી થાય અને દ્વિપાક્ષિક દ્રવણ શરૂ થઈ જાય છે. જેટલા અંશમાં સાધકની કૃતિ ભ્રમન્યમાં રહે છે તેટલા વખત સતત અમૃતધારા સહસ્રારમાંથી વલા જ કરે છે.
આગમા જેને નવપદની આરાધના( સિદ્ધચક્રની આરાધના) કહે છે તેને મંત્રશાસ્ત્ર બિંદુનવકની સાધના કહે છે. બિંદુથી શરૂ થતા આરહણની ભૂમિકા નીચે મુજબ છે.
બિંદું, અર્ધચન્દ્ર, રાષિની, નાદ, નાદાંત, શક્તિ, વ્યાપીની, સમના, ઉન્મના બિંદુમાત્રાથી અમાત્રમાં જવાનું દ્વાર છે, જ્યારે કપાળપ્રદેશમાં ઉપર ચઢવાનું થાય છે ત્યારે જે સામરસ ઝરે છે તેને અર્ધચન્દ્ર કહે છે. રાધિનીમાં દિક્—કાલનું પાકય રહેતું નથી. ત્યારબાદ અને નાદાંતની ભૂમિકા એ બિંદુંનું સંપૂર્ણ લય થવું તે છે. અહીં જીવાને ભાવ શેષ રહ્યો છે તે નષ્ટ થાય છે અને શક્તિના સ્થાનમાં એક વિરાટ ચૈતન્યના અશને-અહુને-અહુને અનુભવ કરે છે. વ્યાપીની –સમના સુધી સૂક્ષ્મયાગ રહે છે. ત્યારબાદ ઉન્મનામાં ચેાગનિરોધ થાય છે. નાદના અંતમાં તત્ત્વજ્ઞાનના ઉદ્દય થાય છે. સાક્ષર મટી સ્વાક્ષર બનાય છે. આ રીતે બિંદુમાંથી સિંધુની સૃષ્ટિ થાય છે. મંત્રસાધના આ પ્રમાણે સ્થૂલ ભૂમિકામાંથી અંતિમસ્થાન સુધીનું ઉત્થાન કરવા સમર્થ છે, યુક્તિ, શાસ્ત્ર, મહાજનવાકય અને આત્મપ્રત્યય આ ચારેયથી પરસ્પર અવિરુદ્ધ એવું તેનું કાર્યું છે. યુક્તિથી અનુમેદનીય બનાય, શાસ્ત્રથી સંસ્કાર પડે, ‘મહાજનવાકયથી સમન થાય અને આત્મપ્રત્યયથી પરીક્ષાનુભૂતિ પ્રત્યક્ષ થાય, સર્વાં સંશયેાનું નિરસન થાય. જપ સાધના આ ચારે ય દ્વારાથી સિદ્ધ છે. જપસાધનામાં મ`ત્રાક્ષરાને શબ્દબ્રહ્મની વ્યાખ્યા આપી તે કેટલી સાક છે તે આ ઉપરથી સમજશે. શબ્દબ્રહ્મના નિષ્ણાત એટલે તિક્ સામાન્યથી સજીવરાશિમાં રહેલ અનાહતરૂપી આત્મતત્રનેા સ્વીકાર. તેને
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૭૦
જૈન સાહિત્ય સમારોહ
સ્વીકાર જીવરાશિ ઉપર સમાનભાવ-અભેદભાવ-અહિંસક ભાવ વિકસાવે છે. અહિંસક ભાવ જેને સિદ્ધ થયા છે તે જ પરબ્રહ્મની પ્રાપ્તિ કરી શકે છે. શબ્દબ્રહ્મનું વાચ્ય પરમ સ્વસ વૈદ્ય આત્મતત્ત્વ છે તે ઊર્ધ્વતા સામાન્ય છે. આત્મતત્ત્વના સાક્ષાત્કાર અહિંસક ભાવ વરેલાને જ થઈ શકે છે.
અહિંસક આ ચારને જ બ્રહ્મની ઉપમા આપી છે. આચારાંગના ૯ અધ્યયનને બ્રહ્માષ્ટયન કહેવાય છે. બૌદ્ધ શાસ્ત્રામાં મૈગ્યાદિ ભાવેશને બ્રહ્મવિહાર, જેનેામાં અહિંસક આચારને બ્રહ્મવિહાર તે જ તંત્રશાસ્ત્રનું શબ્દલ છે. તેમાં નિષ્ણાત થયેલા પરબ્રહ્મને પામે છે. પરબ્રહ્મ એટલે ઊર્ધ્વતાસામાન્યથી આત્મદ્રવ્ય ઉપયાગ અને તિ' ક્ સામાન્યથી ઉપગ્રહસંબંધ. નવકાર એ ઉપયેાગ–ઉપગ્રહ બનૈની શુદ્ધિ કરતા શબ્દબ્રહ્મ. જપની સામર્થ્ય સિદ્ધિ માટે ૩ અપેક્ષા રહે છે.
વિદ્યા–શ્રદ્ધા-ઉપનિષદ
વિદ્યા એટલે correct technique
શ્રદ્ધા એટલે working belief and interest
ઉપનિષદ એટલે રહસ્યજ્ઞાન—grasp of basic principles
વિદ્યા એટલે મંત્ર-યંત્ર-તંત્ર ત્રણેનું અકયતા પૂર્ણાંકનું અનુષ્ઠાન ( પ્રયાગપદ્ધતિ ).
શ્રદ્ધા એટલે કામાં હૃદયપૂર્વકને સહયેાગ સાધનામાં સાધ્ય ભરી જિજ્ઞાસા.
પ્રાપ્તિની
ઉપનિષદ એટલે અંતનિ હિત તત્ત્વનું જ્ઞાન
ઉપનિષદમાં શબ્દવિજ્ઞાન (Acoustics) સૂક્ષ્મધ્વનિવિજ્ઞાન (Supcrsonics)
વિચિવિજ્ઞાન( Wave Mechanics)ની સમજણુ હેાવી જરૂરી છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
જપ-સાધના
૧૭ કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત હેમચન્દ્રાચાર્યે આ માટે જ માતૃકાઓના ધ્યાનનો સ્વતંત્ર–ગ નિર્દેશ કર્યો છે.
માતૃકાઓના-વર્ણમાળાના–“અ” થી “હ' સુધીના અક્ષરોના: ધ્યાનથી મંત્રાનું રહસ્ય ખૂબ ઝડપથી ખૂલી જાય છે. વર્ણમાળાને તેથી જ કેવળજ્ઞાનના ટુકડા કહ્યા છે. વર્ણમાળાને પ્રત્યેક અક્ષર તેને વાગ્યે શુદ્ધ આત્મ દ્રવ્ય છે, જેથી પ્રત્યેક અક્ષરના ધ્યાનથી અતિશીવ્રતાપૂર્વક આત્મપ્રત્યયને લાભ થાય છે. આ કાર્ય માટે તે રહસ્યવિદ-પ્રવેગકુશળ અને શ્રદ્ધાળુ સાધક જોઈએ. મંત્ર-જાપનાં આટલાં રહસ્યઘાટન બાદ પણ આપણે શરૂઆત સ્થૂલ દેહથી જ કરવાની છે. અને જાપમાં આવતી બાધાઓની શરૂઆતમાં હટાવ્યા. વગર સાધના આગળ વધે નહીં.
આપણે ત્યાં બધી જ આરાધના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ જોઈને કરવાની વાતે ઠેકઠેકાણે થાય છે
કાળ એટલે Time Factor : શુભવાસનાથી પ્રતિકૂળ સમયને અનુકૂળ કરવો જોઈએ. ક્ષેત્ર એટલે Space Factor: જપ કરતી વખતે સ્થાન પણ એકાંત અને બહારના વિક્ષુબ્ધ વાતાવરણથી દૂર હેવું જોઈએ. (એક ઓરડામાં પણ આવું વાતાવરણ સર્જી શકાય છે. આ થયે શુભયોગ.
ત્યારબાદ દ્રવ્ય એટલે Instrumental Factor જેમાં ચિત ધૃતિરતિને ધા ણ કરતું બનાવે ત્યારે જ જપ સફળ બને છે. આ થા. શુભાગ્રહ ( કાસર્ગ માં જતાં પહેલાં શ્રદ્ધાએ, મેધાએ, ધીએ, ધારણાએ અણુ પેહા વગેરે દ્વારા આપણે આ જ કરીએ છીએ.)
અને છેવટે ભાવ એટલે શુભ વાસના, શુભ યોગ અને શુભાગ્રહ બાદ શુભસંધિનું કાર્ય ભાવથી થાય છે, જેને AecordonceFactor કહે છે, અર્થાત જે સંપૂર્ણ શ્રદ્ધાથી કાર્ય ન થાય તો ભાવ
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૭૨
જૈન સાહિત્ય સમારોહ બને નહીં. અભિષ્ટ વસ્તુઓ સાથે સંધિ કરવામાં ભાવની પ્રધાનતા રહેવી જ જોઈએ.
જપ અભ્યારોહનો ક્રમ આ રીતેપ્રથમ કૃતિજ૫ – બાદ રુચિજ૫ –બાદ રતિજ૫
છેવટે સ્મૃતિ-જ૫ રહે છે કે જ્યારે અજપાજપની સ્થિતિ પ્રાપ્ત થતાં સદા-સર્વત્ર સર્વથા ઈષ્ટનું શરણ-સ્મરણ-સાતત્ય મળ્યા જ કરે છે. પરમઈષ્ટની સાથે આ પ્રકારે, સૌ પ્રથમ
તદારેપિત સંબંધ તપ્રપન્ન સંબંધ તાશ્રિત સંબંધ
તદૂભાવભાવિત સંબંધ સિદ્ધ થાય છે. આ સમસ્ત પ્રક્રિયા નીચેના મંત્રમાં સમજી શકાય.
न ही डहं नमः सच्चिदानंदघन, नादबिंदुकला अमृतज्योति स्वरूपाय नमो नमः ૧. મેં = ચેતન્યનું બહુમાન જેથી પુદ્ગલના રાગરૂપી આત ધ્યાન
ટળે છે. ૨. શ્રી = માયાબીજ છે જે વડે જી તરફના કષાયભાવ રૌદ્રધ્યાનને
ત્યાગ થાય છે. ૩. હું = વિશુદ્ધ ચૈતન્ય છે જે વડે ધર્મધ્યાન થાય છે. ૪. નમ:-નમભાવની પરાકાષ્ટામાં શુકલધ્યાન થાય છે. ૫. સચ્ચિદાનંદ ઘન = નમોભાવની પરાકાષ્ઠાએ આત્માના સત્ ચિત
આનંદ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. (Experience of Tru
ine)
૬. નવંતુwા = જેને અભ્યારે પ્રથમ નાદમાં, બાદમાં અહંના
Page #192
--------------------------------------------------------------------------
________________
જપ-સાધના
૧૭૩ બિંદુમાં તથા ત્યારબાદ અમૃતઝરતી કલામાં થાય છે. ૭. મમ્રતોતિ અમૃત અને જ્યોતિ સ્વરૂપ શુદ્ધ ચેતન્યને અનુભવ થવો. સ્વાઃ તે આ મંત્ર-જાપ દરમ્યાન સાધનાના વિકાસક્રમને યથાથી
રીતે બતાવે છે. તેને ૧૨,૫૦૦ની સંખ્યાનો જાપ શીધ્રપગતિમાં સહાયક બને છે. જીવનમાં કોઈપણ ક્ષેત્રમાં સિદ્ધિ માટે વિદ્યા-ક્રિયા-ધયાન-ભાવ એ ચાર વગર ચાલતું નથા, સાધનાનું ધન વિનામૂલ્ય ખરીદી શકાય નહીં. જપ-સાધના પ્રત્યે પ્રબુદ્ધ જને જે જાગ્રત બને તે બહુ,
જ ટૂંકા ગાળામાં સાધનામાં તૃપ્તિ તથા ગતિ મળે. - જે આપણે ફક્ત વિદ્યા જાણવાથી જ અટકીશું અને તેને ક્રિયામાં, ધ્યાનમાં અને ભાવમાં નહીં લઈ જઈએ તો, જે તપસ્યાથી . વિમુખ રહીશું, પરિશ્રમમાં કાયર રહીશું તો એક ભવ્ય વારસાના. વારસદાર હેવાને આપણે હક્ક ગુમાવી દઈશું.
- ૧૯૮૫ની સાલ સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNA) વિશ્વશાંતિ વર્ષ તરીકે ઉજવવા માંગે છે. આવતાં બે વર્ષમાં નમસ્કાર મહામંત્રની આરાધના આપણું સકળ સંઘોમાં ઘનિષ્ઠ બને અને યોગીઓ તત્વજ્ઞાનીઓ, સાધકેના સહાગથી આ મહામંત્રમાં રહેલ વિશ્વશાન્તિના અખૂટ ઝરાને આ પૃથ્વીના પાટલે વિસફેટ થાય એ જ અભ્યર્થના.
આ લેખના વિચારો અમારા પૂજ્ય ગુરુ ભગવંત સ્વ. પંન્યાસજી શ્રી ભદ્રકવિજયજીની અનુગ્રહિત કૃપાથી જ વ્યક્ત થઈ શક્યા છેક્ષતિઓ રહી હોય તે મારી છે, તે બદલ ક્ષમા કરશે.
Page #193
--------------------------------------------------------------------------
________________
જૈન ગુર્જર સાહિત્યનો મહામૂલે સંદર્ભગ્રંથ
જૈન ગુર્જર કવિઓ પ્રા. જયંત કઠારી
મેહનલાલ દલીચંદભાઈ દેસાઈને કિશોરાવસ્થામાં જોયા હતા તેનું ઝાંખું સ્મરણ આજે પણ થાય છે. ધેતિયું, અંગરખું, મેટે ભાગે કાળી ટોપી અને મોંમાં સિગારેટ. મુંબઈમાં વકીલાત કરતા હતા અને સતત કંઈક લખવામાં રોકાયેલા રહેતા હતા એમ સાંભળ્યું હતું. પાછળથી ચિત્તભ્રમ જેવી અવસ્થા થઈ હોવાનું પણ જાણ્યું હતું, પણ એમને વધારે ઓળખવાની તે એ ઉંમર નહોતી. ઘરમાં એમનો લખેલે જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” હતો. “સંક્ષિપ્ત તરીકે ઓળખાવાયેલા, હજાર ઉપરાંત પાનાંના એ દળદાર થથામાં સંઘરાયેલી માહિતીના ઢગલામાં પણ કંઈ રુચિ થઈ નહોતી.
આપણું સાહિત્યના ઇતિહાસમાં તે મેહનલાલ દલીચંદ દેસાઈનું નામ શાનું જડે? પણ અધ્યાપક થયા પછી એમના જૈન ગૂર્જર કવિઓનું નામ જાણવાના અને કવચિત્ એને જવાના, એમાંથી મદદ મેળવવાના પ્રસંગ પણ આવ્યા. આમ છતાં, આ ગ્રંથની વિશેષતાની અને એની પાછળ પડેલા શ્રમની ઝાઝી સમજ પડી હતી એમ ન કહેવાય. એ સમજ પડી ગુજરાતી સાહિત્યકેશ માટે જૈન ગૂર્જર કવિઓ’ સાથે કામ પાડવાનું થયું ત્યારે, કેશકાર્યાલયના સર્વ સાથીઓિને પણ એ વાતનું પરમ આશ્ચર્ય છે કે એક માણસ એકલે હાથે આટલી ગંજાવર સામગ્રી એકઠી કરી શકે અને આવી સુરત વૈજ્ઞાનિક વ્યવસ્થાથી ને વિષયની પિતાની સર્વ જાણકારીને કામે લગાડીને રજૂ
Page #194
--------------------------------------------------------------------------
________________
મહામૂલે સંદર્ભગ્રંથ
૧૭૫ કરી શકે. એમને જિજ્ઞાસા પણ છે કે શ્રી દેસાઈએ કઈ પદ્ધતિથી કામ કર્યું હશે, વેરવિખેર સામગ્રીને સંકલિત કરીને મૂકવા માટે સચિકાર્ડ કે એવાં કયાં સાધનાને ઉપયોગમાં લીધાં હશે. કેશકાર્યાલયના કાર્યકરને પણ વિશાળ સંદર્ભ સામગ્રી સાથે કામ પાડવાનું થયું છે અને જટિલ વ્યવસ્થાતંત્ર નિપજાવવું પડયું છે જે સામૂહિક શ્રમથી જ ચાલી શકે તેમ છે એમ એમને લાગ્યું છે, તેથી એમને આવા પ્રશ્નો થાય એ સાહજિક છે.
શ્રી દેસાઈનાં ઘણાં કામ ધીમે ધીમે જાણવા મળ્યાં. “આનંદ કાવ્યમહોદધિ” વગેરેમાં જૈન કવિઓ વિશેના એમના કેટલા વીગતપૂર્ણ લેખે પડેલા છે ! સ્વતંત્ર પુસ્તિકારૂપે ટકી શકે તેવા. એમ લાગે છે કે આ સાહિત્યસંશોધકના કાર્યને અંધારા ખૂણામાંથી બહાર લાવવાની અને એને ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ રચવામાં એગ્ય રીતે ઉપયોગમાં લેવાની જરૂર છે. જૈન સાહિત્ય પર તે મોહનલાલ દલીચંદ દેસાઈની સેવા મહામૂલી છે. જૈન ગુર્જર કવિઓને પહેલે ભાગ બહાર પડયા પછી અંબાલાલ જાનીએ એને “સંજન તેમજ સંવિધાનપુર:સર પ્રકટ કરેલે મહામૂલે મહાભારત સૂચિગ્રંથ” ગણુંવેલો અને કેશવ હર્ષદ ધ્રુવે તો શ્રી દેસાઈને ત્યાં સુધી લખેલું કે
તમે જૈન ગુજરાતી સાહિત્યની જેવી સેવા બજાવી છે તેવી જેનેતર ગુજરાતી સાહિત્યની સેવા બજાવનાર કોઈ નથી.”
આ જૈન ગુર્જર કવિઓ' શું છે અને એનું મૂલ્ય શામાં રહેલું છે ?
જૈન ગૂર્જર કવિઓ મુખ્યત્વે હસ્તપ્રત રૂપે સચવાયેલા સાહિ'ત્યની સૂચિ છે. “મુખ્યત્વે” એમ કહેવાનું કારણ એ કે આ સૂચિમાં મુદ્રિત સામગ્રીને પણ સમાવી લેવામાં આવી છે અને એથી વીસમી સદીના રાજચંદ્ર વગેરે કેટલાક અર્વાચીન ગ્રંથકારે પણ એમાં દાખલ
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૬
જૈન સાહિત્ય સમારી
થયા છે; ખીજી બાજુથી, સાહિત્યસૂચિ ઉપરાંત કેટલીક પૂરક સામગ્રી પણ લેખકે એમાં પરિશિષ્ટા રૂપે જોડી છે.
જૈન ભંડારામાં હસ્તપ્રતરૂપે સચવાયેલું સાહિત્ય એટલું વિપુલ છે કે મુદ્રિત સાહિત્ય તા એની તુલનામાં નજરમાં પણ ન આવે. આ સાહિત્યની તેાંધ લેવાનું કામ મહાભારત કામ બની જાય એમાં જરાય નવાઈ નથી. ૧૯૨૬માં ‘જૈન ગૂર્જર કવિએ'ને પ્રથમ ભાગ બહાર પડયો ત્યારે શ્રી દેસાઈ ૧૫ વર્ષથી આ વિષયમાં કામ કરી રહ્યા હતા. એમણે જાતે ઘણા હસ્તપ્રતસંચયે (દેરાસરાના, ભંડારાના અને વ્યક્તિગત પણુ) જોઈને સામગ્રી ઉતારી હતી અને કેટલાક મુનિરાજો વગેરે પાસેથી ઉતરાવેલી સામગ્રી પણ મેળવી હતી. કયાંય પણ જવાનું થાય ત્યાં હસ્તપ્રતા મેળવવા અને એની નોંધ લઈ લેવા તરફ એમનું સતત લક્ષ રહેતું હતું એમ એમણે નાંધેલી હકીકતા પરથી દેખાય છે; એટલે કે એમણે આ કામને એક મિશન' તરીકે હમેશાં જોયું. શ્રી દેસાઈએ ૫૦ જેટલા હસ્તપ્રતસંચયેા જોયા હેાય એવું જણાય છે.
‘જૈન ગૂર્જર કવિઓ'ના ત્રીજો ભાગ ૧૯૪૪માં પ્રગટ થયા, એટલે મેાહનલાલ દલીચંદ દેસાઈને આ સાહિત્યયન લગભગ ૩૩ વ ચાલ્યે! એમ કહેવાય. આ દીર્ઘ સમયગાળામાં શ્રી દેસાઈની વ્યાવસાયિક કારકિદી ના ભાગ તા લેવાયા જ હશે, પણ તે ઉપરાંત પાટણુ, જેસલમેર આદિ નાનાં-મેટાં અનેક ગામાના ભંડારાની સંખ્યા બંધ હસ્તપ્રતા ઉથલાવીને એમાંથી જરૂરી સામગ્રી નેાંધવાનું કામ એમણે કેટલી અગવડ-સગવડ વેઠીને કર્યું હશે એની તેા કલ્પના જ કરવાની રહે છે. આજથી ૫૦ વર્ષ પહેલાં આ હસ્તપ્રતા સુધી પહેાંચવું પણ થેાડુ દુષ્કર હશે, સાધુઓ અને શ્રેષ્ઠીઓને એ માટે સમ જાવવા-મનાવવા પડતા પણ હશે. સાહિત્યપ્રીતિ વિના ન થઈ શકે.
આ
બધું પરમ સંશાધનના તે
Page #196
--------------------------------------------------------------------------
________________
મહામૂલા સંદર્ભગ્રંથ
શ્રી દેસાઈના આ દીર્ઘ સાહિત્યયજ્ઞનું પરિણામ પહેલી જ નજરે આપણને પ્રભાવિત કરે એવું છે. એની કેટલીક હકીકતો આપણે જોઈએ,
(૧) ત્રણ ભાગ અને ચાર ગ્રંથ (કેમ કે ત્રીજો ભાગ બે ખંડમાં વહેંચાયો છે)માં વિસ્તરેલા જૈન ગૂર્જર કવિઓ'માં કુલ ૪૦૬૧ પાનાની નીચે મુજબની સામગ્રી છેઃ ર૯૯૯ પાનાં : જૈન (અને ડાક જૈનેતર) ગુજરાતી કવિઓની
કૃતિઓની નોંધ ૧૬ ૬ પાનાં : ઉપરની સામગ્રીની શબ્દાનુક્રમણિકાઓ
૮૯૬ પાનાં : પૂરક સામગ્રી - ૪૦૬૧ પાનાં
(૨) એમાં નીચે મુજબની સંખ્યામાં કર્તાઓ અને કૃતિઓ નોંધાયેલાં છે:
૯૮૭ જેન કર્તાઓ ૨૦૫૫ એ જૈન કર્તાઓની કૃતિઓ ૧૪૧ જૈન ગદ્યકારો ૮૫૦ એ જૈન ગદ્યકારતી કૃતિઓ ૯૦ જેનેતર ગ્રંથકારે ૯૦ જેટલી એ જૈનેતર ગ્રંથકારોની કૃતિઓ
આ આંકડા શ્રી દેસાઈએ પિતે અનુક્રમાંક આપ્યા છે તેના છે. એમણે ક, ખ, એમ કરીને કર્તાઓ ને કૃતિઓ ઉમેરેલાં છે તે આ આંકડા ઉપરાંતનાં થાય. બીજી બાજુથી, જેન ગદ્યકારે ને ગદ્યકૃતિઆમાંથી ઘણાની નેધ સામાન્ય વિભાગમાં થઈ જ ગઈ છે અને અજ્ઞાતકર્તક કૃતિઓના કર્તાને પણ કમાંક અપાયા છે એ જોતાં
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૮
જૈન સાહિત્ય સમારોહ ૧૦૦૦ જેટલા જૈન ગ્રંથકાર અને એમની ૨૫૦૦ જેટલી કૃતિઓની અહીં નોંધ છે એમ કહેવાય. સ્તવને, સઝાયો આદિ નાની કૃતિઓ
જ્યાં નોંધાયેલો છે ત્યાં સંખ્યાંકમાં એને લીધી નથી, એટલે ૨૫૦૦ તે લાંબી ગણનાપાત્ર કૃતિઓની સંખ્યા ગણાય. | (૩) ત્રણ ભાગમાં શબ્દાનુક્રમણિકાઓ આપવામાં આવી છે. પહેલા અને બીજા ભાગમાં કર્તાઓની, મોટી કૃતિઓની ને નાની કૃતિઓની શબ્દાનુક્રમણિકા છે, તે ત્રીજા ભાગમાં આ ઉપરાંત ગદ્યકાર અને ગદ્યકૃતિઓની અલગ અનુક્રમણિકા છે ને કૃતિઓમાં કે એની પુપિકાઓમાં ઉલ્લિખિત સ્થલસ્થાનાદિ તથા રાજકર્તાઓનાં નામોની અનુક્રમણિકા પણ આપવામાં આવી છે. કૃતિઓની અનુક્રમણિકા એમને પ્રકારવાર વગત કરીને આપવામાં આવી છે.
() પૂરક સામગ્રીમાં પહેલા બે ભાગમાં અપાયેલ સંવતવાર કૃતિ અનુક્રમણિકા (૬૦ પાનાં), જૈન કથાનામકેષ (૨૨ પાના), જૈન સાધુઓની ગુરુપટાવલી (૨૧૪ પાનાં), રાજાવલી (૮ પાનાં), દેશીએની અનુક્રમણિકા (૨૭૨ પાનાં) અને જૂની ગુજરાતી ભાષાને સંક્ષિપ્ત ઇતિહાસ(૩૨૦ પાનાંઓને સમાવેશ થાય છે.
જૈનકથાનાયકેષમાં આશરે ૫૦૦ જેટલાં કથાના (કથાનાયકનાં નામો)ની એને માટેની મૂળ આધારસામગ્રીના નિર્દેશ સાથેની નોંધ છે, જ્યારે દેશીઓની અનુક્રમણિકામાં લગભગ ૨૫૦૦ જેટલી દેશીઓની એ જ્યાં વપરાયેલી હોય તે સ્થાનની નોંધ સાથેની યાદી છે. પટાવલી અને રાજાવલી અગત્યની ચરિત્રાત્મક માહિતીને પણ સમાવે છે. તે જૂની ગુજરાતી ભાષાના સંક્ષિપ્ત ઇતિહાસમાં ગુજરાતીના ઉદુભવને અનુષંગે એની પૂર્વ પરંપરાને ખાસ કરીને અપભ્રંશ ભાષાસાહિત્યને વિગતસભર પરિચય છે. )
સામગ્રીની આ પ્રચુરતા અને વૈવિધ્ય જૈન ગૂર્જર કવિઓને એક સંદર્ભગ્રંથ તરીકે અસાધારણ મૂલ્ય સ્થાપી આપે એમાં નવાઈ
Page #198
--------------------------------------------------------------------------
________________
મહામૂલા સદગ્રંથ
૧૯૯
નથી. આટલી બધી સામગ્રોવાળા સાહિત્યના ખીજો કાઈ સદગ્રંથ ગુજરાતી ભાષામાં બતાવવે મુશ્કેલ છે.
૪
‘જૈન ગુજર કવિઓ'ની વિશેષતા માત્ર એની પ્રચુર સામગ્રીમાં નથી. એની ઝીણવટભરી ચેસ વ્યવસ્થાયી ને વૈજ્ઞાનિક અભિ ગમથી થયેલો રજૂઆતમાં પણ છે. આપણે એ વ્યવસ્થા અને વૈજ્ઞાનિક અભિગમની પણ થેાડી ઝાંખી કરીએ.
ગ્રંથકારી અને એમની કૃતિએને શ્રી દેસાઈએ સમયના ક્રમમાં સૈકાવાર વહે‘ચીને રજૂ કર્યા છે. પાછળથી બે વાર ઉમેરાયેલી સામગ્રીમાં પણ આ જ ક્રમ રાખ્યા છે. કર્તાને એમણે ક્રમાંક આપ્યા છે જે ૯૮૭ સુધી પહેાંચે છે. નાંધાયેલી કૃતિઓને પણ એમણે સળંગ ક્રમાંક આપ્યા છે, જે ૨૦૫૫ સુધી પહેચે છે. આ પદ્ધતિથી એક ખાસ લાભ થયેા છે તે નોંધવા જેવા છે. શબ્દાનુક્રમણિકામાં શ્રી દેસાઈએ પૃષ્ટાંક ઉપરાંત કર્તા કે કૃતિક્રમાંક પણ નાંધ્યા છે, જેમ કે અજિતદેવસૂરિ (પલ્લીવાલ ગુચ્છ) ૭૦૨-૬૭૧. અહી ૭૦૨ એ કર્તાક્રમાંક છે અને ૬૭૫ એ પૃષ્ટાંક છે. ખેમાંથી એક આંકડા ખેાટા આવી ગયા હોય ( કયાંક આમ બની જવું સહજ છે) ત્યાં પણ એ કર્તા કે કૃતિને શેાધવાતી ખીજી ચાવી આપણી પાસે રહે જ છે !
જૈન ગુજ`ર કવિએ'માં સૌ પ્રથમ કર્તાનામ, એની કૃતિ એમાંથી મળતાં ગુચ્છ અને ગુરુપરંપરાના નિર્દેશ સાથે મૂકવામાં આવ્યું છે. પછી સમયાનુક્રમે કૃતિએની નોંધ છે તેમાં શઆતમાં કૃતિનામની સાથે કૃતિની રચનાતિથિ કે લેખનસંવત કે અનુમાનેલે સમય અને રચનાસ્થળની માહિતી નાંધી લીધી છે; પછી કૃત્તિના આદિ અને અંતના ભાગેા નૈાંધ્યા છે, અને પછી પ્રતેની પુષ્પિકાએ તૈાંધી છે અને પ્રતનાં પૃષ્ઠ અને પૃષ્ટાંત તપક્તિસખ્યા સાથે એનું પ્રાપ્તિસ્થાન પણ દર્શાવ્યું છે. કૃતિ મુદ્રિત હાય તા કૃતિનામ
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૮૦
જૈન સાહિત્ય સમારોહ પૂર્વ + નિશાની કરી છે અને કૃતિ વિશેની માહિતીને અંતે એ કયાં મુદ્રિત થઈ છે એ નેડ્યુિં છે. કર્તા વિશેની અન્યત્રથી પ્રાપ્ત થતી વિશેષ માહિતી પણ અનેક સ્થાને પાદટીપરૂપે કે છેલ્લે સ્વતંત્ર નોંધરૂપે મૂકી છે.
આવી સર્વગ્રાહી નોંધને કારણે આ માત્ર હસ્તપ્રતસૂચિ બની રહેવાને બદલે એક મહત્ત્વની સંદર્ભ સામગ્રી બની જાય છે. બધી નેધ કેઈ ને કઈ કેયડા ઉકેલવામાં સહાયરૂપ થઈ પડે એવું બને છે. કૃતિના આદિ ને અંતના ભાગો ઉદધૃત કરવાની પદ્ધતિનું મૂલ્ય તે જેટલું આંકીએ એટલું ઓછું છે. સંપાદકે મુખ્ય હકીકતોની તારવણીમાં કે કરેલા કેઈ અનુમાનમાં કંઈ ભૂલ કરી હોય તો તે પકડવાની સગવડ આપણુ પાસે રહે છે. જૂની કૃતિઓ પરત્વે કંઈક જુદું વાચન થઈ જવાની શક્યતા એટલી બધી હોય છે કે હસ્તપ્રતોની કઈ પણ સૂચિ આરંભ અને અંતના ભાગેની નોંધ વિના ન થવી જોઈએ એમ લાગે. પુપિકાઓ અને વિશેષ નોંધે પણ કેટલીક વાર સમય વગેરેના નિર્ણયમાં ચાવીરૂપ બને છે.
શબ્દાનુક્રમણિકાઓ કેવડી મોટી મદદ છે એ સંશાધક જાણતા જ હોય છે. કેશકાર્યાલયને અન્યત્રથી પ્રાપ્ત માહિતીમાં શંકા લાગી ત્યારે જૈન ગૂર્જર કવિઓની શબ્દાનુક્રમણિકાઓની સહાય લઈને શુદ્ધિ કરવાના અનેક પ્રસંગે આવ્યા છે; જેમ કે, કેઈ કવિને નામે કઈ કૃતિ મળે અને એનું કર્તવ શંકાસ્પદ લાગે ત્યારે અમે કૃતિઅનુક્રમણિકાને આધારે આ વિષયની બધી કૃતિઓના આરંભ-અંત અને પુપિકાએ જોઈ વળીએ અને જે કર્તાનામ અમને શંકાસ્પદ લાગ્યું હતું તે ખરેખરા કર્તાના ગુરુનું કે હસ્તપ્રતના લહિયાનું નામ નીકળે એવું બને. એ જ રીતે જયાં સંવત મળતી હોય ત્યાં સંવતવાર અનુક્રમણિકાની મદદથી પણ કેયડે ઉકેલી શકાય છે. કેશકાર્યાલયને માટે તે એની પ્રચુર સામગ્રી અને આ સગવડોને કારણે જન
Page #200
--------------------------------------------------------------------------
________________
મહામૂલે સંદર્ભ ગ્રંથ
૧૮૧ ગૂર્જર કવિઓ' એક ગુરુચાવી સમાન નીવડેલ છે.
શબ્દાનુક્રમણિકા, સ્થળસ્થાનાદિ અને રાજકર્તાઓનાં નામો સુધી વિસ્તરી છે એ શ્રી દેસાઈની એક સંશોધક તરીકેની લાંબી નજરને પુરાવો છે. આવી અનુક્રમણિકા ઘણું વિવિધ પ્રકારનાં સંશોધનમાં સહાયરૂપ થાય. એક મિત્ર “ભાવનગરનું સાહિત્યના પ્રદાન” એ વિશે કામ કરી રહ્યા હતા ત્યારે મેં એમને જૈન ગૂર્જર કવિઓ'ની શબ્દાનુક્રમણિકામાંથી “ભાવનગર” જોઈ જવા સૂચવેલું. ભાવનગરમાં રચાયેલી અને લિપિબદ્ધ થયેલી કૃતિઓની ભાળ એ રીતે મળી શકે.
જૈન ગૂર્જર કવિઓ' એક ખજાને છે, પણ એ ખજાનાને યોગ્ય ઉપયોગ કરવા માટે કેટલીક બાબતેં અવશ્ય લક્ષમાં લેવી પડે તેવી છે. એની સામગ્રીમાં ડી ભેળસેળ છે, પ્રકાશનકાર્ય લાંબા સમયપટ પર ચાલ્યું અને છેક છેલે પ્રાપ્ત થયેલી સામગ્રી પણ એમાં દાખલ કરી દેવામાં આવી છે એથી મૂળ વ્યવસ્થા થોડીક ખેરવાઈ છે; તે ઉપરાંત, સામગ્રી રજુ કરવાની પદ્ધતિમાં કેટલીક ઝીણવટ છે જે લક્ષ બહાર રહેવા સંભવ છે. અહીં ડીક બાબતે તરફ અભ્યાસીઓનું ધ્યાન દેરવું જરૂરી લાગે છે
(૧) જૈન ગુર્જર કવિઓમાં સામગ્રી સમયાનુક્રમે સૈકાવાર રજૂ થઈ છે, પરંતુ સામગ્રી પાછળથી ઉમેરાતી ગઈ છે એટલે એક જ સૈકાનાં કર્તા-કૃતિઓ એકથી વધુ સ્થાને નોંધાયેલાં મળે છે, જેમ કે ૧૩મા સૈકાની નેધ ભા. ૧ ના પૃ. ૧ થી ૪ ઉપર તથા ભા. ૩ના પૃ. ૩૯૫ થી ૩૯૮ તેમજ પૃ. ૧૪૭૪ થી ૧૪૭પ ઉપર છે. સૈકાવાર ચિત્ર મેળવવા ઇચ્છનારે આ સ્થિતિ લક્ષમાં રાખવી જોઈએ. ગુજરાતી સાહિત્યને ઈતિહાસ' (સંપા. ઉમાશંકર જોશી વગેરે) ભા. ૧-૨ તથા અન્યત્ર જૈન સાહિત્યની માહિતી આપતી વખતે “જૈન
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૮૨
જેન સાહિત્ય સમારોહ ગુર્જર કવિઓને આધાર લેવા હોવાનું સમજાય છે, પરંતુ એની પૂર્તિઓ બધી લક્ષમાં લેવાઈ હોય એવું જણાતું નથી.
(૨) ઉપરના જ કારણે વહેલા સમયની કૃતિ મોડી નાંધાય અને એના કર્તા-કૃતિ ક્રમાંક પાછળના આવે એવું બન્યું છે. ૧૨મા સિકાનાં કર્તા કૃતિઓ છેક ભા. ૩ના પૃ. ૧૪૭૨ થી ૧૪૦૪ ઉપર નોંધાયાં છે અને એને કોંક્રમાંક ૯૧૭ થી ૯૧૯ અને કૃતિક્રમાંક ૧૯૨૮ થી ૧૯૩૧ મળ્યા છે. આથી ક્રમાંકને સમયક્રમસયક માનવાની ભૂલ ન કરવી જોઈએ.
(૩) ગદ્યકૃતિઓની નોંધ છેડી જુદી ઢબે થઈ છે. પહેલા બે ભાગમાં દરેક સૈકાને અંતે ગદ્યકૃતિઓની યાદીરૂપ નેધ આપી છે ને એનો શબ્દાનુક્રમણિકામાં સમાવેશ કર્યો નથી. ત્રીજા ભાગમાં પ કૃતિઓની સાથે જ ગદ્યકૃતિઓની નોંધ લીધી છે, તે ઉપરાંત જૈન ગૂર ગદ્યકારો' એ શીર્ષકથી બધી જ પ્રાપ્ત ગદ્યકૃતિઓ અને એના કર્તાઓની નોંધ કરી છે. આ છેલી નેધ સૌથી અધિક્ત ગણવી જોઈએ. ત્રીજા ભાગમાં ગદ્યકાર અને ગદ્યકૃતિઓની સ્વતંત્ર શબ્દાનુક્રમણિકા છે એટલે ગદ્યકૃતિઓ માટે માત્ર ત્રીજો ભાગ અને એને અલાયદો વિભાગ આપણે જોઈએ તે એ પર્યાપ્ત ગણાય.
(૪) સામગ્રીમાં બે વખત પૂર્તિ થઈ છે અને ગદ્યકૃતિઓની અલગ નોંધ છે તેથી કઈ પણ કર્તા કે કૃતિ વિશેની સમગ્ર નોંધ માટે શબ્દાનુક્રમણિકાઓની મદદ લેવી અનિવાર્ય છે. આમાં એક વાત ખાસ લક્ષમાં રાખવા જેવી છે. ત્રીજા ભાગની શબ્દાનુક્રમણિકામાં કૌંસમાં આગલા બંને ભાગને સંદર્ભ સમાવી લીધો છે, પણ એ તો જે કર્તાઓ ને કૃતિઓ ત્રીજા ભાગમાં નોધાયાં હોય તેમના પુરતો જ. જે કર્તાઓ અને કૃતિઓ. ત્રીજા ભાગમાં નોંધાયાં ન હોય તેમને માટે તે પહેલા અને બીજા ભાગની શબ્દાનુક્રમણિકા જોવાની રહે જ છે.
(૫) જૈન ગૂર્જર કવિઓ'ની એક પદ્ધતિ લક્ષમાં રાખવા જેવી
Page #202
--------------------------------------------------------------------------
________________
મહામૂલે સંદર્ભગ્રંથ
૧૮૩ છે. કોઈ પણ કૃતિના નામ સાથે એ સંવત મૂકે છે ત્યારે એ સામાન્ય રીતે રચના સંવત હોય છે. “૨. સં.' એમ લખવાનું એમણે સ્વીકાર્યું નથી. પણ જ્યાં રચનાવર્ષ ન મળતું હોય અને લેખનવર્ષ મળતું હોય ત્યાં એ “લ. સં. ૧૮૬૯ પહેલાં’ એવી નોંધ કરે છે. આને રચનાવર્ષ માની લેવાની ભૂલ ન કરી લેવી જોઈએ, તેમજ લેખન સં. ૧૮૬૦ પહેલાં થયું છે એમ પણ માનવું ન જોઈએ, કૃતિની લખ્યાસંવત ૧૮૬૯ છે અને કૃતિ તે પૂર્વે રચાયેલી ગણવી જોઈએ એમ એમના કહેવાનો આશય હેવ છે
(૬) જૈન ગૂર્જર કવિઓમાં કૃતિને સમય કેટલીક વાર અનુમાને દર્શાવવામાં આવ્યું હોય છે અને એના આધારને નીચે નિર્દેશ પણ થયેલ હોય છે. દા. ત., ભા. ૩ પૃ. ૫૧૯ પર કલ્યાણતિલકના મૃગાપુત્ર સંધિને સમય સં. ૧૫૫૦ આસપાસ બતાવવામાં આવ્યું છે એને આધાર ત્યાં છેડે નિર્દિષ્ટ જિનસમુદ્રસૂરિને રાજ્યકાળ છે, જે દરમ્યાન એ કૃતિ રચાયેલી છે.
પરંતુ કેઈક સ્થાનોએ નિર્દિષ્ટ સમયના આધાર આપવાનું રહી ગયું હોય એવું જણાય છે, જેમ કે ભા. ૩, પૃ. ૭૦૨ પર ધર્મસકૃત “નવ વાડિને સમય સં. ૧૬૨૦ લગભગ ગણવામાં આવ્યું છે. તેને આધાર ત્યાં સ્પષ્ટ કર્યો નથી. આવાં સ્થાનોએ કઈ વિરોધી પ્રમાણુ ન હોય તે જૈન ગૂર્જર કવિઓ'માં કઈ હકીકતને આધારે સમયને નિર્દેશ થયો છે એમ માનવું જોઈએ અને ગુરુપરંપરા વગેરે માંથી એ આધારને શોધવાનો પ્રયત્ન કરવા જોઈએ.
(૭) જૈન ગૂર્જર કવિઓમાં માહિતી પૂર્તિનું કામ કેટલીક વાર શબ્દાનુક્રમણિકાની કક્ષાએ પણ થયું છે એ ધ્યાન ખેંચે એવી બાબત છે. દા. ત., ભા. ૩, પૃ. ૬૭૫ પર અજિતદેવસૂરિ નોંધાયેલા છે પણ તેમના ગચ્છનો નિર્દેશ નથી. પરંતુ અંતની ર્તાની શબ્દાનુક્રમણિકામાં અજિતદેવસૂરિને પદિલવાલ ગચ્છના માનવામાં આવ્યા છે. આનો અર્થ
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૮૪
જૈન સાહિત્ય સમારોહ એમ છે કે શ્રી દેસાઈને ઉક્ત અજિતદેવસૂરિ પલિવાલ ગચછના હેવાની પાછળથી ખાતરી થઈ છે. કવિઓની પૂરી માહિતી માટે, આથી, શબ્દાનુક્રમણિકા જેવી જરૂરી થઈ જાય છે.
(૮) જૈન ગૂર્જર કવિઓના પહેલા બે ભાગમાં સંવતવાર અનુક્રમણિકા અપાયેલી છે તે અંગે એક બાબત તરફ ખાસ લક્ષ ખેંચવું જરૂરી છે. એ માત્ર રચ્યા-સંવતની અનુમણિકા નથી, લખ્યા-સંવતની પણ છે એટલે એક કૃતિની જેટલી પ્રતો નોંધાયેલી હોય એટલા સંવતમાં એને ઉલ્લેખ આવે છે. ઉપરાંત, જ્યાં લખ્યાસંવતના ક્રમમાં કૃતિ નોંધાય છે ત્યાં એના રચનારનું નહીં, લહિયાનું નામ આપવામાં આવ્યું છે; એને કર્તા માની લેવાની ભૂલ ન થવી જોઈએ. શ્રી દેસાઈએ સંવત પહેલાં “લ” (લખ્યા) તથા લહિયાના નામ પહેલાં “લે’ (લેખક) લખીને આ દર્શાવ્યું છે. પણ એ લક્ષ બહાર રહ્યાનાં પ્રમાણે મળે છે. દાખલા તરીકે, “ગુજરાતી સાહિત્યને ઈતિહાસ, નં. ૨ (સંપા. ઉમાશંકર જોષી વગેરે)માં પૃ. ૫૫૧ પર ઉદયવિજયની ઈ. ૧૭૩૯ની “હંસાવતી-વિક્રમકથાનો ઉલ્લેખ છે. પરંતુ જૈન ગૂર્જર કવિઓ ભા. ૨, પૃ. ૬૩૨ પર સંવતવાર અનુક્રમણિકામાં ઉદયવિજય લહિયા તરીકે અને સં. ૧૭૯૫ (ઈ. ૧૭૩૯) લેખનસંવત તરીકે નોંધાયેલ છે. મૂળ કૃતિ તે અભયમની છે એમ ત્યાં દર્શાવેલ મૂળ સામગ્રીને પૃથ્યાંક જતાં જણાઈ આવે છે. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ'માં જૈન ગૂર્જર કવિઓની જ માહિતી સમજ ફેરથી ઉપગમાં લેવાઈ છે એ સ્પષ્ટ છે. આ સમજ ફેર ઘણું વ્યાપક રીતે થઈ હોવાનું પણ દેખાય છે.
(૯) જૈન ગૂર્જર કવિઓ'માં અનેક સ્થાને એ પહેલાં આપેલી માહિતી પાછળથી સુધારવામાં આવી છે – ક્યાંક એકથી વધારે વાર પણ સુધારા થયા છે. શ્રી દેસાઈની સતત જાગૃતિનું આ પ્રમાણ છે, પરંતુ એમણે કરેલા આ સુધારાઓને આપણું સાહિત્યના ઇતિહાસ
Page #204
--------------------------------------------------------------------------
________________
મહામૂલા સંદર્ભ ગ્રંથ
·
વગેરેમાં લક્ષમાં લેવાયા નથી એવું દેખાય છે.
દાખલા તરીકે, ભા. ૧, પૃ. ૬ પર ‘ઉપદેશમાલા-કથાનક છપ્પય્ નામની કૃતિ નોંધાયેલી છે, જેના કર્તા રત્નસિંહસૂરિશિષ્ય વિનયચંદ્ર હાવાનું અનુમાન કરવામાં આવ્યું છે. આ પછી ભા, ૩, પૃ. ૪૦૧ પર એવા સુધારા કરવામાં આવ્યા છે કે કર્તારસિંહસૂરિશિષ્ય ઉદયધર્મ ઢાવા જોઈએ. કૃતિમાં ‘વિનયચંદ્ર' નામ મળતું જ નથી, અને ‘ઉદયધર્મ’ નામ શ્વેષથી ગૂંથાયું હેાવાનું માની શકાય તેમ છે તેમજ રત્નસિંહુસૂરિશિષ્ય ઉદયધર્મ અન્યત્રથી મળે છે, તેથી આ સુધારા કરવામાં આવ્યા છે. આમ છતાં ‘આપણા કવિએ’ (કે. કા. શાસ્ત્રી, પૃ. ૧૮૯ ) વગેરે ધણા સંદર્ભે આ કૃતિ વિનયચંદ્રને નામે મૂકે છે. ‘ગુજરાતી સાહિત્યને ઈતિહાસ' (સંપા. ઉમાશોઁકર જોશી વગેરે) ભા. ૧, પૃ. ૨૮૪ પર રત્નસિંહસ્ર રિશિષ્યને નામે તે! ભા. ૨, પૃ. ૫૮ પર ઉદયધર્મને નામે મુકાયેલી છે !
એ જ રીતે, જૈન ગૂર્જર કવિઓ' ભા. ૧, પૃ. ૫૧ પર ન્યાયસુંદરને નામે ‘વિદ્યાવિલાસ ચાપાઈ' તેાંધાયેલી છે. પછીથી ભા, ૩, પૃ. ૪૭૧ પર વાચનદેાષ સુધારીને કર્તાનામ ‘આજ્ઞાસુંદર' આપવામાં આવ્યું છે. આમ છતાં, ગુજરાતી સાહિત્ય મધ્યકાલીન' (અનંતરાય રાવળ, પૃ. ૯૫) તથા ‘ગુજરાતના સારસ્વતા' (સંપા. કે. કા. શાસ્ત્રી) એ કર્તાનું નામ ન્યાયસુંદર' જ આપે છે,
૧૮૫
કર્તાનામ, કર્તાઓળખ, રચનાસંવત આદિ ઘણી વિગતામાં આ રીતે પાછળથી સુધારા થયા છે, પણ પહેલી નાંધને આધારે થયેલા લેખનમાં મૂળ સ્થિતિ એમ ને એમ રહી ગઈ છે. પહેલી નોંધમાં પછીથી સુધારા થયા છે એ અણુવાતું કાઈ સાધન નથી હેાતું એટલે આમ થવું સ્વાભાવિક છે, પરંતુ અભ્યાસીએ આ સ્થિતિને લક્ષમાં રાખી આ ગ્રંથને કાળજીથી ઉપયાગમાં લેવે જોઈએ.
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૮૬
જૈન સાહિત્ય સમારેહ
કર્તાકૃતિની શબ્દાનુક્રમણિકાને આધારે બધા સંદર્ભો જોઈ વળીએ તે તા જ સુધારા પકડાઈ આવે.
(૧૦) 'જૈન ગૂર્જર કવિએ’માં સપાદઃ પાતે જોયેલી હસ્તપ્રતેા ઉપરાંત બીજેથી મળેલી ને ધાને પણ સમાવેશ છે. આરભઅંતના ભાગે નથી આપ્યા તે ખીચેથી મળેલી સામગ્રી છે. આવી સામગ્રીમાં કેટલીક વાર પુષ્પિકા કે ભડારનાં નામનિર્દેશ છે, તે કેટલેક ઠેકાણે કશી જ માહિતી નથી. એને અથ એ છે કે શ્રી દેસાઈને કેવળ યાદીએ મળી છે એને પણ એમણે સમાવેશ કર્યો છે.
એ દેખીતું છે કે આરભ-અંતના ભાગેાવાળી ધા જ પૂરેપૂરી પ્રમાણભૂત ગણાય. કેવળ યાદીરૂપે મળેલી સામગ્રીની પ્રમાણુભૂતતા શંકાસ્પદ લેખીને સ ંશોધકોએ ચાલવું જોઈએ. દાખલા તરીકે, ભા. ૧, પૃ. ૧૬૧ પર લાવણ્યરત્નને નામે ‘કલાવતી રાસ' અને ક્રમલાવતી રાસ' જેસલમેર વગેરે ભંડારમાંથી નોંધાયેલા છે, પરંતુ એના આરભ-અતના ભાગ આપ્યા નથી. હવે ભા. ૩, પૃ. ૪૧૫-૧૬ પર આ જ કૃતિ લાવણ્યરત્નશિષ્ય વિજયભદ્રને નામે નોંધાયેલી છે અને ત્યાં અપાયેલા અ`તભાગેામાંથી આ હકીકતને સમર્થાન મળે છે. એટલે એમ માનવાની સ્થિતિ આવે છે કે લાવણ્યરત્નશિષ્ય વિજયભદ્રની ઉપર્યુક્ત કૃતિઓ જેસલમેર ભ`ડારમાં વાચનર્દેષને કારણે લાવણ્યરત્નને નામે કંધાઈ હશે.
(૧૧) શ્રી દેસાઈને કેટલેક સ્થળેથી યાદીઓ મળ્યા પછી એ જાતે એ સ્થળે જઈ શકયા છે અને હસ્તપ્રતાની પેાતાની નેધ પણ એમણે લીધી છે, યાદીની અને પોતાની નેાંધની બન્ને સામગ્રી એમણે આમેજ કરી છે આથી બન્યું છે એવું કે યાદીમાં વાયદોષને કારણે કૃતિની ખાટી માહિતી અપાઈ હુંય તા તે 'જૈન ગૂર્જર કવિઓ'માં રહી ગઈ છે અને એ જ હસ્તપ્રત સાથે સ્થાને પણ તેાંધાઈ છે. આમ, એક સાચી અને એક ખાટી એમ બેવડી નોંધ થઈ છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
મહામૂલ સંદર્ભગ્રંથ
૧૮૭ આનું એક ખૂબ નોંધપાત્ર ઉદાહરણ જોઈએ.
ભા. ૧, પૃ. ૨૫ પર પીંપલગચ્છના વારપ્રભસૂરિશિષ્ય હીરાનંદસરિને ૨.સં. ૧૪૮૫ને “વિદ્યાવિલાસ પવાડો નેંધાયું છે. આ પછી પૃ. ૧૧ર પર મલવારગર છના ગુણનિધાન શિષ્ય હીરાણંદને ૨. સં. ૧૫૬પનો “વિદ્યાવિલાસ પવાડો' નોંધાયો છે અને ત્યાં શ્રી દેસાઈએ એવી નોંધ મૂકી છે કે આ કાવ્ય એમણે જાતે જોયું નથી, પણ બે એક જ નામના જુદા જુદા કવિઓનાં, એક જ નામનાં પણ જુદા જુદા કાવ્ય હોવાનું એમને જણાય છે. એટલે કે પૃ. ૧૧૨ પરની કર્તાકૃતિનેધ એમને અન્યત્રથી મળી છે. એના આરંભ-અંતના ભાગ આપ્યા નથી તેમજ પુપિકા પણ નથી એનું કારણ એ જ છે. પ્રત ભાંડારકર ઇન્સ્ટિટયુટ, પૂનાની છે. હવે પૃ. ૨૫ પર નોંધાયેલા હિરાનંદસૂરિના વિદ્યાવિલાસ પવાડની હસ્તપ્રતની પુપિકાઓ. જોઈએ તો એમાં છેલ્લી ડેક્કન કોલેજ, પૂનાની પ્રત છે, જે સંવત ૧૫૬પમાં મલધારગચ્છના હીરા દે લખેલી છે. આ પરથી આપણને ૨ છ થઈ જાય છે કે એક જ કૃતિની એક જ પ્રત બે ઠેકાણે નોંધાઈ છે અને એક ઠેકાણે એટલે પૃ. ૧૧ર પર પ્રતના લહિયા હીરાણુંદને કર્તા ગણું લેવામાં આવ્યા છે. આ દેષ શ્રી દેસાઈને અન્યત્રથી પ્રાપ્ત માહિતીમાં જ હશે, પરંતુ એક જ પ્રત બે ઠેકાણે (લેખ પામી છે એ એમના લક્ષ બહાર રહ્યું છે.
આવું જ એક બીજું ઉદાહરણ જોઈએ.
ભા. ૩, પૃ. ૧૨૮૨ પર લે કાગચછના દામોદરશિષ્ય ખેતખેતસીને નામે ૨.સં. ૧૭૪૫ની “અનાથી મુનિની ઢાળ નેધાયેલી છે. અહીં અભય ભંડારની પ્રતિક્રમાંક ૧૪૫૪ને નિર્દેશ છે, પણ કૃતિના આરંભ-અંત કશું જ નથી. પછી પૃ. ૧૩૩૬ પર નાગોરી ગચ્છના ખેતસી શિષ્ય ખેમને નામે પણ ૨.સં. ૧૭૪૫ની “અનાથી ઋષિ સંધિ” નોંધાયેલી છે અને એને અનુષંગે પણ અભય ભંડારની પ્રતિક્રમાંક
Page #207
--------------------------------------------------------------------------
________________
જેન સાહિત્ય સમારેલ
૧૪૫૪ને નિર્દેશ એ સ્પષ્ટ કરે છે કે એક પ્રત બે વાર નોંધાઈ છે. પૃ. ૧૩૩૬ પર કૃતિના આરંભ અંતના ભાગ મળે છે. જેમાં નિર્દિષ્ટ ગુરુ પરંપરા છે અને કવિનામ “ખેમો' છે, જેનું પ્ર. ૧૨૮૨ પરની નેધમાં ખેતો” થઈ ગયું લાગે છે અને ગુરુનામ ખેતસી કર્તાના અપરનામ તરીકે બેસાડી દેવાયું જણાય છે. આ પણ શ્રી દેસાઈને મળેલી સામગ્રીને જ દોષ હોવાનું જણાય છે.
અન્ય કોઈ પણ સંદર્ભ સાધનને મુકાબલે જૈન ગૂર્જર કવિઓની = અધિકૃતતા ઘણું વધારે છે. શ્રી દેસાઈએ પિતાની સર્વ સજજતા કામે લગાડીને ને એકસાઈથા સામગ્રીનું અર્થઘટન અને સંજન કર્યું છે. આમ છતાં વિભિન્ન કારણેસર કેટલીક ભૂલ થઈ ગઈ છે.
આ ભૂલે પકડવાની ચાવીઓ એમાં પડેલી જ હોય છે. અભ્યાસીએ -એ માટે એમાં અપાયેલી સામગ્રી તરફ પૂરતું લક્ષ આપવાનું રહે છે. આ પ્રકારના થોડા મુદ્દાઓ હવે આપણે જોઈએ:
(૧) વિપુલ સામગ્રીનું સંયોજન કરનારને અવારનવાર અનુમાનનો આધાર લેવાનું થાય એ ઘણું સાહજિક છે. પરંતુ આ -અનુમાન માટે કોઈક ચેકસ ભૂમિકા જોઈએ અને અનુમાનને અનુમાન તરીકે રજૂ કરવાની શાસ્ત્રીય પદ્ધતિ સ્વીકારવી જોઈએ. અનુમાનેથી હકીકતોને જોડતી વખતે શ્રી દેસાઈથી બધે જ થઈ શકયું - નથી. આવા થોડાક કિસ્સાઓ આપણે જોઈએ.
પ્રાચીન કૃતિઓમાં ઘણું વાર કવિઓની પૂરી ઓળખ નહીં હેવાની, કેવળ નામછાપ હેવાની. “જૈન ગૂર્જર કવિઓએ આવી કૃતિઓને કેટલીય વાર અનુમાનથી કેાઈ ઓળખવાળા કવિને નામે મૂકવાની પદ્ધતિ સ્વીકારી છે. પણ બધે જ આ માટે પૂરતો આધાર -હેય એવું જણાતું નથી. એથી જુદા જુદા સ્થાનેથી મળેલી એક
Page #208
--------------------------------------------------------------------------
________________
મહામૂલે સંદર્ભ-ગ્રંથ
૧૮૯ જ કૃતિને જુદા જુદા કર્તાને નામે ગોઠવી દેવાઈ હોય એવું પણ બની ગયું છે. દાખલા તરીકે, ભા. ૧, પૃ. ૪૫૪ પર શ્રાવક કવિ ઋષભદાસને નામે તેમજ ભા. ૩, પૃ. ૨૮૯ પર રામવિજયશિષ્ય ઋષભવિજયને નામે સ્થૂલિભદ્ર સઝાય” નોંધાયેલી છે. બંને સ્થળે નોંધાયેલી પંક્તિએ પરથી સમજાય છે કે કૃતિ એક જ છે, પણ એમાં મળતા.
ઋષભ' નામને એક વખત ઋષભદાસ તરીકે અને એક વખત ઋષભવિજય તરીકે ઘટાડ્યું છે. પહેલી વાર ચિતવંદન સ્તુતિ સ્તવનાદિ. સંગ્રહ – ભા. ૩”માંથી અને બીજી વાર “જૈન પ્રબોધ'માંથી કૃતિ નાંધાઈ છે, એટલે બે કર્તામાં નોંધાવાની સ્થિતિ ઊભી થઈ છે. આ દષ્ટાંત. બતાવે છે કે આ જાતનું અનુમાન જોખમી છે. આ કૃતિ બેમાંથી. એકે ય “ઋષભીની ન હોય અને કેઈ ત્રીજાની જ હોય એમ પણ બને. કોઈ હસ્તપ્રત નોંધાયેલી નથી માટે કઈ અર્વાચીન કવિની પણ હય, એટલે જૈન ગૂર્જર કવિઓ' જ્યાં કર્તાની પુરી ઓળખ વગરની કૃતિઓને ચક્કસ ઓળખવાળા કેઈ કર્તાને નામે મૂકે ત્યારે એ હકીકતને શંકાની નજરે જોઈ ચકાસવાનું રાખવું જોઈએ.
(૨) જૈન ગૂર્જર કવિઓમાં કઈ વાર પ્રાપ્ત માહિતી તરફ પૂરતું લક્ષ અપાયા વિના અર્થધટન થઈ ગયેલું પણ જણાય છે. દાખલા તરીકે, ભા. ૨, પૃ. ૫૦૦–૦૩ પર દેવવિજયની કેટલીક કૃતિએની નોંધ છે. મથાળે દેવવિજયની ગુરુપરંપરા આપી છે જેમાં એમને હીરવિજયની પરંપરામાં દીપવિજયના શિષ્ય બતાવાયા છે. આ. પરંપરા ત્યાં નોંધાયેલી કૃતિઓમાંથી માત્ર “રૂપસેનકુમાર રાસમાં જ મળે છે. બાકીની કૃતિઓમાં એ ગુરુપરંપરાને સ્થાને માત્ર વિજય-- રત્નસૂરિને ઉલેખ છે. બીજી બાજુથી “રૂપસેનકુમાર રાસમાં અપાયેલી લાંબી ગુરુપરંપરામાં ક્યાંય વિજયરત્નસૂરિનું નામ આવતું નથી. આ હકીકત “રૂપસેનકુમાર રાસના અને અન્ય કૃતિઓના કર્તાને એક ગણું વાના અભિપ્રાયને, ઓછામાં ઓછું શંકાસ્પદ ઠેરવે છે. બધી કૃતિઓ.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૯૦
જૈન સાહિત્ય સમારાહ
લગભગ એક સમયગાળાની હાઈ શ્રી દેસાઈએ એક જ કર્તા હોવાનું માની લીધું છે. પરંતુ એક સમયે એક જ ગુચ્છમાં એક નામના એકથી વધુ સાધુએ હેાવાનાં ઘણાં દૃષ્ટાંતા જડે છે. એથી વિજયરત્નસૂરિના આજ્ઞાનુવતી અને દીપવિજયના શિષ્ય – એમ એ દેવવિજય હાવાનું માનવાનું વધારે ઉચિત લાગે છે.
એ જ રીતે ભા. ૨, પૃ. ૨૬૮ પર “ ઉદ્દયસમુદ્ધકૃત ‘કુલધ્વજકુમાર રાસ'ના રચનાસવત ૧૭૧૮ જણાય છે' એવી નેધ છે. વસ્તુતઃ એ ત્યાં નોંધાયેલી હસ્તપ્રતની લેખનસંવત છે. એ સ્વહસ્તલિખિત પ્રત નથી અને કૃતિ રચાઈ છે અમદાવાદમાં, જ્યારે હસ્તપ્રત તા • ઉદેપુરમા લખાઈ છે. એટલે રચનાસંવત ૧૭૨૮ માનવા માટે કાઈ - આધાર રહેતા નથી.
•
ભા. ૩, પૃ. ૩૧૪ પર શિવલાલકૃત ‘રામ-લક્ષ્મણુ-સીતા વનવાસ ચોપાઇ' અને ઉદયચંદ્રકૃત ‘બ્રહ્મવિનાદ'નો રચનાસવત પરત્વે પણ આવી જ મુશ્કેલી થઈ છે, પરંતુ અહી આરંભ-અંતના ભાગ નથી તથા રચનાસંવતની માહિતી પણ મળેલી યાદીમાં ાય એ સંભવત છે. પણ આ માહિતીને પ્રાપ્ત હકીક્તના ટેકા નથી એ લક્ષમાં આવ્યું નથી. ‘રામ લક્ષમણુ’સીતા-વનવાસ ચેપાઈ'ની રચનાસંવત ૧૮૮૨ માધ ૧. ૧ ને રચનાસ્થળ બીકાનેર નેાંધ્યું છે. તે એક હસ્તપ્રતના લેખનની માહિતી છે અને એ હસ્તપ્રત કર્તાની સ્વલિખિત હાવાનુ તેાંધાયું નથી ! બ્રહ્મવિનેાદ'ની રચનાસંવત ૧૮૮૪ અને રચનાસ્થળ જોધપુર તેંધાયેલ છે તે પણુ એક હસ્તપ્રતના લેખનના જ સંવતસ્થળ છે અને એ હસ્તપ્રત તેનવિજયલિખત છે. આમ પ્રાપ્ત હકીકતાથી વિરુદ્ધનો માહિતી અહી` ટાળી શકાઈ નથી.
આથી ઊલટું ભા. ૩, પૃ. ૧૮૯ પર ‘ઉદાયી રાજર્ષિં ચાપાઈ’ માટે ‘લ. સ. ૧૮૫૫ પહેલાં' એવી નૈધ છે, પશુ સં. ૧૮૫૫માં લખાયેલી આ પ્રત કવિની સ્ત્ર-હસ્તલિખિત પ્રત છે, તેથી ૧૮૫૫
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૯૧
મહામૂલો સંદર્ભગ્રંથ રચનાસંવત પણ હેવાને સંભવ છે. વળી કૃતિ. વિજય જિનેન્દ્રના રાજ્યકાળ(સં. ૧૮૪૧થી સં. ૧૮૮૪)માં રચાયેલી હોવાની માહિતી કૃતિના અંતભાગમાં છે. એટલે કૃતિને રચનાકાળ સં. ૧૮૪૧થી ૧૮૫૫ સુધીમાં હેવાનું તે નિશ્ચિત થાય જ છે.
અભ્યાસીઓએ આથી પ્રાપ્ત માહિતીને પૂરતી લક્ષમાં લેવાનું જરૂરી થઈ જાય છે.
(૩) પ્રાચીન સાહિત્યની કૃતિઓમાં સંવત સંકેત શબ્દથી દર્શાવવામાં આવે છે અને એનું અર્થઘટન કરવાનું હોય છે. કવચિત
જૈન ગૂર્જર કવિઓનું અર્થઘટન વિવાદાસ્પદ હોય એવું જણાય છે, જેમ કે ભા. ૩, પૃ. ૧૩૬૩ પર ઉદયરત્નકૃત “નેમનાથ રામતી બારમાસની રચનાસંવત ૧૭૯૫ દર્શાવવામાં આવી છે. કૃતિના અંતભાગમાં રચના વર્ષ દર્શાવતી પંક્તિ આ મુજબ છે: “ભૂ રકી ભૂત નંદિ જુત સવછરનું નામ. આ શબદથી આ પ્રમાણે સંખ્યા સુચવાય : ભૂ–૧, રકી (ઋષિ)-૭, ભૂત–૫, નંદ-૯ એટલે કે ૧૭૫૯,
જૈન ગૂર્જર કવિઓએ સં. ૧૭૮૫ ગયું, તેને અર્થ એ છે એમણે પહેલા બે શબ્દોને સવળા, અને બીજા બેને અવળા લીધા છે. આ ઉચિત છે કે કેમ તે પ્રશ્ન છે. (પ્રાચીન મધ્યકાલીન બારમાસા સંગ્રહમાં ડો. જેસલપુરા સં. ૧૭૫૯ ઘટાવે છે.) અભ્યાસીઓએ જૈન ગૂર્જર કવિઓએ આપેલા સંવતના અર્થઘટનને પિતાની જાણકારીથી ચકાસવાનું રાખવું જોઈએ એમ આથી સમજાય છે.
() જૈન પરંપરાથી ઘણું સારી રીતે પરિચિત શ્રી દેસાઈથી એ પરંપરા અનુસારનું સ્વાભાવિક અર્થઘટન કરવાનું કવચિત્ બની શકયું નથી, જેમ કે “જૈન ગૂર્જર કવિઓ' ભા. ૩, પૃ. ૩૮૨ પર મણિઉલ્લોતશિષ્ય દાનદયા કર્તા તરીકે નોંધાયા છે. દાનદયા કર્તાનામ હાવા વિશે પહેલી દૃષ્ટિએ જ શંકા જાય. તે ઉપરાંત જૈન કવિઓ ગુરનામ સાથે પિતાનું નામ ગૂંથીને પોતાની કવિછાપ રચતા હોય
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૯૨
જૈન સાહિત્ય સમારાહ
છે એ જાણીતી વાત છે અને શુવિજયશિષ્ય વીરવિજય શુભવીર’ની કવિછાપ વાપરે છે વગેરે દૃષ્ટાંતા શ્રી દેસાઈ પાસે હતાં જ એટલે અહીં 'દાન' અને 'દયા' એ બે વ્યક્તિનામેા હેાવાનું અનુમાન તા થઈ શકે. પછી વિમલશાખાની પટાવલીા આધાર મળતાં અહી દાન વિમલ શિષ્ય યાવિમલ કર્તા છે એમ નિશ્ચિત થઈ શકે અને ગુરુનામ ‘મણિદ્યોત' તે પણ મણિવિમશિષ્ય ઉદ્યોવમલ છે એમ સમજાય.
(૫) વિપુલ સામગ્રી સાથે કામ પાડવાના અનિવાય પરિણામરૂપે ‘જૈન ગૂર્જર કવિઓ'માં સયેાજનનાં કાઈ કાઈ સ્ખલન પશુ જોવા મળે છે, જેમ કે ભા. ૧, પૃ. ૫૯૧ પર કવિક્રમાંક ૨૭૯ (ક)થી અને ભા. ૩, પૃ. ૧૩૩૬ પર કવિક્રમાંક ૮૭૪થી જાણે બે કવિએ હાય એ રીતે એક જ કવિ નાગેરીગચ્છના ખેતસીશિષ્ય પ્રેમને ધાયા છે. પહેલાં ત્રીજા ભાગની શબ્દાનુક્રમણિકાની મદદથી આપણે ખેમ કવિની નેધા તપાસીએ ત્યારે એક જ કવિ છે અને કૃતિએ પણુ બંને ઠેકાણે સમાન છે એ જ્યાનમાં આવે છે. આ રીતે આ ગ્રંથના ઉચિત ઉપયેગ કરવા પૃચ્છનાર અભ્યાસીએ શબ્દાનુક્રમણિકાની સહાય. લઈને આવા સંચાજનદાષા સુધારી લેવાના રહેશે.
(૬) આટલી વિપુલ સામગ્રીની શબ્દાનુક્રર્માણકા તૈય!ર કરવી એ પશુ એક ભારે કામ છે. શ્રી દેસાઈએ એ એકલે હાથે જ કર્યું જણાય છે. એથી એમાં ક્ષતિ રહી ગઈ હાવ તા એ સાહજિક ગણાવું જોઈએ, દાખલા તરીકે જૈન ગૂર કવિઓ', ભા. ૧માં પૃ. ૨૫ અને પૃ. ૧૧૨ પર ‘વિદ્યાવિલાસ પવાડા' નામની કૃતિ નેાંધાયેલી છે, પરંતુ શબ્દાનુક્રમણિકામાં એને સમાવેશ થવા રહી ગયે છે. આથી આ ગ્રંથૈાને અશેષ ઉપયોગ કરવા ઇચ્છનારે શબ્દાનુક્રમણિકા ઉપરાંત મૂળ સામગ્રીને પણ જોવાની રહેશે જ,
(૭) ગ્રંથમાં થાડા મુદ્રણુદેષો પણ રહી ગયેલા જણાય છે,
Page #212
--------------------------------------------------------------------------
________________
મહામૂલે સંદર્ભ–ગ્રંથ
૧૯૩
જેમ કે “જૈન ગૂર્જર કવિઓ' ભા. ૩, પૃ. ૧૨૯૫ પર અભયકુશલની રૂષભદત્ત રૂપવતી એપાઈની ૨. સં. ૧૭૩૦ નાંધાયેલી છે, પરંતુ કાવ્યને અંતે “સંવત મુનિ ગુણ રૂષિ શશી' એમ ઉલ્લેખ છે, એટલે ૨. સં. ૧૭૩૭ થાય. મથાળે મુકાયેલી સં. ૧૭૩૦, આથી, છાપભૂલ હોવાનું સમજાય છે.
(જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસમાં પૃ. ૨૬૫, ફકરા ૯૭૬માં અભયકુશલને સમય સં. ૧૭૩૭ જ દર્શાવાયું છે.)
એ જ રીતે ભા. ૨, પૃ. ૩૯૬ પર “રાજસિંહ રાસની અંતની ઢાળને મથાળે “ઢાળ ૪૧' એમ લખ્યું છે, પરંતુ ઢાળની ૧૯મી કડીમાં “એકત્રીસમી ઢાલે ભાષા એમ પંકિત આવે છે તેથી “૪૧' એ છાપભૂલ હોવાનું સમજાય છે.
અભ્યાસીઓએ આ રીતે મૂળ સામગ્રીની ચકાસણી કરીને છાપભ્રલે સુધારી લેવાની રહે છે.
આપણે જૈન ગૂર્જર કવિઓ'નાં એવાં ખલનની વાત કરી જેને પકડવાની ચાવી એની સામગ્રીમાં જ પડેલી છે. “જૈન ગૂર કવિઓની માહિતીને ખાસ કરીને બહારથી સીધી બેલી માહિતી ને અન્ય સાધનોની મદદથી ચકાસતાં પણ કેટલાક દેષ નજરે પડે એ તન સંભવિત છે, પણ એ તો મધ્યકાળની ઘણું સાધનસામગ્રીની મુશ્કેલી રહેવાની. એનાં ઉદાહરમાં જવાની આપણે જરૂર નથી. પણ જેવું છે એવું આ એક મહામૂલું સંદર્ભ સાધન છે એમાં શંકા નથી. જેને સાહિત્યના અભ્યાસીઓ એને જ આશ્રય લઈને આગળ ચાલે છે. તો આ ગ્રંથમાળાને જરૂરી શુદ્ધિ-વૃદ્ધિ સાથે પુનર્મુદ્રિત કરવાનું અનિવાર્ય થઈ જાય છે. એમાં એાછામાં ઓછું આટલું થવું જોઈએ:
(૧) બધી સામગ્રીને સમયાનુક્રમે પુનઃ સંજીત કરવી.
૧૩.
Page #213
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારાહ
(૨) શ્રી દેસાઇએ પેાતે પાછળથી કરેલા સુધારાઓને મૂળ સ્થાન સાથે સંકલિત કરી લેવા.
૧૯૪
(૩) અનવધાનથી પ્રવેશી ગયેલા માહિતીષા અને મુદ્રણુદેષા સુધારી લેવા.
(૪) ત્રણે ભાગની અખંડ શબ્દાનુક્રમણિકા તૈયાર કરવી, (૫) સ ંવતવાર અનુક્રમણિકા પહેલા બે ભાગમાં છે તે ત્રણે ભાગની સામગ્રી તૈયાર કરવી.
(૬) સામગ્રીમાં આવતાં સઘળાં વ્યક્તિનામાની સૂચિ કરવાનું પણ વિચારવું.
આ સુધારાએથી એક સમૃદ્ધ ગ્રંથ સમૃદ્વૈતર બનશે અને શ્રી મેાહનલાલ દલીચંદ દેસાઈએ કરેલા અસાધરણ શ્રમ વધારે સાક થશે. ગુજરાતી સાહિત્યની આવી વિરલ સેવા અાવવા માટે શ્રી દેસાઈનું આપણે જેટલું ગૌરવ કરીએ એટલું એ છે.
*
જૈન ગૂર્જર કવિઓ' ભાગ ૧ : ઈ. સ. ૧૯૨૬, ભાગ ૨ : ઈ. સ. ૧૯૩૧, ભાગ ૩ : ઈ. સ. ૧૯૪૪, પ્રકાશક : શ્રી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ ઍક્સિ, મુંબઈ.
Page #214
--------------------------------------------------------------------------
________________
ગત સકાની જૈન ધર્માંની પ્રવૃત્તિઓ ડૉ. કુમારપાળ દેસાઈ
સેા વર્ષની જૈન સંઘેાની પ્રવૃત્તિનું અવલેાકન કરતાં એક હકીકત એ તરી આવે છે કે ગુજરાતની પ્રવૃત્તિઓની અસર ભારતનાં અન્ય રાજ્યાની પ્રવૃત્તિ પર પડી છે અને અન્ય રાજ્યાની જૈન-ધર્મ પ્રવૃત્તિની અસરા પ્રતિવેાણ ગુજરાતમાં ઝિલાયેા છે, આથી ગુજરાતની ધર્મ પ્રવૃત્તિને સમગ્ર દેશની પ્રવૃત્તિના પરિપ્રેક્ષ્યમાં જોવી ઉચિત જ નહિ, પણ આવશ્યક છે.
ઈ, સ. ૧૮૮૪માં હુમન યાકીબીએ આચારાંગસૂત્ર અને કલ્પસૂત્ર એ એ પ્રાકૃત આગમસત્રોને પ્રાકૃતમાંથી અંગ્રેજીમાં ‘Jain Sutras' નામે અનુવાદ કર્યાં. આ પુસ્તકની પ્રસ્તાવનામાં હન યાÈાખીએ પ્રતિપાદિત કર્યુ કે જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મની શાખા નથી. લાસેન, વિલ્સન અને વેબર જેવા વિદ્વાનેાની માન્યતા હતી કે બૌદ્ધ ધમાંથી જૈન ધર્મને જન્મ થયા છે. યાકેાખીએ પ્રે. Lassen૧ની ચાર લીલાનું ક્રમઃસર ખંડન કરીને બતાવ્યું, કે જૈન એ અન્ય અમે કરતાં અને તેમાંય બૌદ્ધ ધર્મ કરતાં તેા તદ્દન સ્વતંત્ર ધર્મ છે અને મહાવીર તથા ગૌતમ બુદ્ધ એ બે સમકાલીન ભિન્ન મહાપુરુષા હતા, હર્મોન યાકેાખીએ કરેલું આ ઐતિહાસિક વિધાન પછીના સમયગાળામાં ઘણું મહત્ત્વનું બની રહ્યું. પશ્ચિમના અનેક વિદ્વાનોએ જૈન વિદ્યાના ક્ષેત્રમાં પેાતાનું આગવું પ્રદાન કર્યું. જૈન
૨
↑ Indische Alterthun Skunde by Lassen, IV, p. 763 Seg. ૨ The Sacred. Books of the East' Series [ed. F. Max Muller ] : ‘Jain Sutras' by, Hermann Jacobi, Pub : Oxford University Press, 1884.
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૯૬
જૈન સાહિત્ય સમારોહ ધર્મ વિશે કૅલબુકે (Colebrooke ઈ. સ. ૧૭૬૫–૧૮૩૭) પિતાના મૌલિક પુસ્તકમાં કેટલીક હકીકતો રજૂ કરી. એ પછી ડો. એચ. એચ. વિલ્સને (Wilson ઈ. સ. ૧૭૮૪–૧૮૬૦) આ ક્ષેત્રમાં વિશેષ પ્રદાન કર્યું, જ્યારે જૈન ગ્રંથોના અનુવાદની સમૃદ્ધ પરંપરાને પ્રારંભ ટે બોટલિકે (Otto Bothlingk) દ્વારા થયો. એમણે ઈ. સ. ૧૮૪૭માં રિયુ (Rieu) સાથે હેમચંદ્રાચાર્યના “અભિધાનચિંતામણિને જર્મન અનુવાદ કર્યો. જૈન આગમસૂત્રોને અનુવાદ કરવાનું મહત્વનું કાર્ય રેવ. સ્ટીવન્સને (Rev. Stevenson) ૧૮૪૮
માં “Kalpa Sutra and Nava Tatva૩ દ્વારા શરૂ કર્યું. આ પુસ્તકમાં કપસૂત્ર અને નવ તત્ત્વ વિશે અર્ધમાગધીમાંથી અંગ્રેજીમાં
અનુવાદ પ્રગટ થયો. આની પ્રસ્તાવનામાં તેમણે જૈન ધર્મ, પર્યષણપર્વ, તીર્થકર અને જૈન ભૂગોળ વિશે પરિચય આપ્યો અને પુસ્તકને અંતે પરિશિષ્ટમાં અર્ધમાગધી ભાષા વિશે નોંધ લખી.
સંસ્કૃત ભાષાના વિદ્વાન વેબરે ઈ. સ. ૧૮૫૮માં “શત્રુંજય માહાગ્ય અને ઈ. સ. ૧૮૬૬માં “ભગવતી સૂત્રમાંથી કેટલાક ભાગો પસંદ કરી અનુવાદ કર્યો, એટલું જ નહિ પણ એણે જૈન આગમે. અને જૈન સંશોધનની દિશામાં મહત્વનું કાર્ય પણ કર્યું. કલ્પસૂત્રનું માગધીમાંથી સ્ટીવને કરેલું અનુવાદકાર્ય પરિચયાત્મક હતું, જ્યારે યાકેબીનું કામ સર્વગ્રાહી હતું. આ પ્રણાલિકા લોયમાન (Leumann) કલાટ (Klatt), બુહલર (Buhler), હોર્નલે (Hoernel) અને વિડિશ (Windisch ) જેવા વિદ્વાનોએ જૈન ગ્રંથનું સંપાદનકાર્ય કર્યું. એમાં ય વિખ્યાત પુરાતત્ત્વવેત્તા છે. ઈ. એફ. હોર્નલેએ ચંડકૃત
3 'Kalpa Sutra and Nava Tatva' (Translated from the
Magadhi) by Rev. J. Stevenson, Pub. Bharat-bharati, Oriental Publishers & Booksellers. Varanasi-5.
Page #216
--------------------------------------------------------------------------
________________
ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ
૧૯૭ *પ્રાકૃતલક્ષણ” અને “ઉપાસગ દશાઓ' (ઉપાસગ દશાંગ) ગ્રંથને સંશોધિત-અનુવાદિત કરી પ્રસિદ્ધ કર્યા. જૈન પદાવલિઓ પણ પ્રકાશિત કરી. ઈ. સ. ૧૮૯૭માં બંગાળની એશિયાટિક સોસાયટીના પ્રમુખ બનેલા હોર્ન લે એ પછીના વર્ષે સોસાયટીની વાર્ષિક સભામાં “Jainism and Buddhism” વિશે પ્રવચન આપ્યું અને તમાં યાકોબીના મતનું સમર્થન કર્યું. “ઉપાસગ દશાઓનું સંપાદન કરીને એના આરંભમાં હોનલે સ્વરચિત સંસ્કૃત પદ્યમાં આ સંપાદન શ્રી આત્મારામજી મહારાજને અર્પણ કર્યું. હોર્નલે શ્રી વિજય નંદસુરીશ્વરજી (આત્મારામજી) મહારાજને પોતાની શંકાઓ વિશે પુછાવતા હતા અને એ રીતે એ બંનેની વચ્ચે ઘનિષ્ટ સંબંધ બંધાયે હતો, એટલે સને ૧૮૯૩માં અમેરિકાના ચિકાગે શહેરમાં પાર્લામેન્ટ ઑફ રિલિજિયન્સ (વિશ્વધર્મ પરિષદ) મળવાની હતી, ત્યારે એમાં જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે હાજર રહેવાનું આમંત્રણ મેળવવાનું વિરલ બહુમાન એમને મળ્યું, પણ જૈન ધર્મના સાધુઓની આચારસંહિતા પ્રમાણે તેઓ પોતે હાજરી આપી શકે તેમ ન હતા એટલે તેઓએ આ પરિષદમાં પોતે તૈયાર કરેલા નિબંધ સાથે પિતાના પ્રતિનિધિ તરીકે શ્રી વીરચંદ રાઘવજી ગાંધીને મેકલ્યા હતા.
મહુવાના, વીસા શ્રીમાળી જ્ઞાતિના શ્રી વીરચંદ ગાંધી ઈ. સ. ૧૮૮૫માં “જન એસોસીએશન ઓફ ઇન્યિાના માનાર્હ સેક્રેટરી બન્યા. શ્રી વીરચંદ રાઘવજી ગાંધી પહેલી વાર પરદેશ જઈને પાછા ફર્યા ત્યારે એમની સભામાં ખુરશીઓ ઊછળી હતી; જો કે એ પછી તો એમણે બે વખત વિદેશયાત્રા કરેલી. પિતાની વિદ્વત્તા, વકતૃત્વશક્તિ અને ધર્મપરાયણતાને કારણે અમેરિકાના પ્રવાસમાં એમણે વિદ્વાનો અને સામાન્ય જનોને સમાન રીતે પ્રભાવિત કર્યા હતા. વિશ્વ ધર્મ પરિષદના આવાહક અને વિદ્વાનોએ એમને રીપ્ય ચંદ્રક એનાયત કર્યો હતો. કાસાડેગા શહેરના નાગરિકે એ એમને સુવર્ણ
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૮
જૈન સાહિત્ય સમારોહ ચંદ્રક આપ્યા હતા. એમણે જૈન ધર્મ પર વ્યાખ્યાને આપી તેનું રહસ્ય અને વ્યાપકતા દર્શાવ્યાં હતાં, એટલું જ નહિ પણ એની સાથેસાથ ભારતનાં તમામ દર્શનેની માન્યતા સરળતાથી સમજાવી હતી. અમેરિકા પછી તેઓ ઈગ્લેન્ડમાં આવ્યા. અહીં જૈન ધર્મ વિશેની જિજ્ઞાસા જોઈને શિક્ષણવર્ગ છે. એમાંના એક જિજ્ઞાસુ હર્બર્ટ વૌરને માંસાહારનો ત્યાગ કરીને જૈન ધર્મને સ્વીકાર કર્યો. એમણે શ્રી વીરચંદભાઈ ગાંધીનાં ભાષણેની નેંધ લીધી તેમજ અંગ્રેજીમાં હર્બર્ટ વૅરને જૈન ધર્મ વિશે એક પુસ્તક પણ લખ્યું. શ્રી વિરચંદભાઈ ગાંધીએ વિદેશના આ પ્રવાસ દરમ્યાન પ૩૫ વ્યાખ્યાન આપ્યાં હતાં. આમાંનાં કેટલાંક “Jaina Philosophy', “Yoga Philosophy' અને “Karma Philosophy' એ નામનાં ત્રણ પુસ્તકમાં જળવાયાં છે. એમના પ્રયાસથી વોશિંગ્ટનમાં “ગાંધી ફિલેસૈફીકલ સોસાયટીની સ્થાપના થઈ.
ચિકાગેની વિશ્વધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદે હિંદુ ધર્મ અને સંસ્કૃતિને પ્રભાવક વાચા આપી, તા શ્રી વીરચંદ ગાંધીએ આ પરિષદમાં જૈન ધર્મ વિશે વ્યાખ્યાન આવ્યું, જ્યારે બીજાં ભારતીય દર્શને ઉપર અન્યત્ર બોલ્યા હતા. ઈ. સ. ૧૯૦૧માં માત્ર ૩૭ વર્ષની વયે શ્રી વીરચંદ ગાંધીનું અવસાન થયું, જ્યારે ઈ. સ. ૧૯૦૨માં, ૪૦ વર્ષની વયે, સ્વામી વિવેકાનંદ બેલૂર મઠમાં અવસાન પામ્યા. વિવેકાનંદના જીવન અને કાર્યની ચિરસ્થાયી અસર રહી ગઈ; જ્યારે શ્રી વીરચંદ ગાંધીનું મહાન કાર્ય વિસ્મૃતિમાં દટાઈ ગયું. માત્ર એમણે લંડનમાં સ્થાપેલ જૈન લિટરેચર સોસાયટી' રૂપે એમની સ્મૃતિ જળવાઈ રહી છે, જેના સેક્રેટરી હર્બર્ટ વોરન હતા.
'Jainism-not Atheism and the six Drvayas of Jajna Philosopby' by H. Warren, Jain Publishing House, Arrah, India.
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૯૯
ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ Jainism not Atheism'માં વોરને જેનોની ઈશ્વર વિશેની વિચારણું અને ષડુ કોની ભાવનાની ચર્ચા કરી છે. આ પુસ્તકમાં દિગંબર સંઘના વિદ્વાન અને નામાંકિત બેરિસ્ટર શ્રી ચંપતરાય જૈનનું “A peep behind the viil of Karma' 3940 40 31 Recent કરવામાં આવ્યું છે. બેરિસ્ટર ચંપતરાય જેને લખેલું “The Key of Knowledge' નામનું પુસ્તક એ જમાનામાં ઘણું વખણાયું હતું. આ પુસ્તકનાં ચૌદ પ્રકરણમાં જુદા જુદા ધર્મોને લક્ષમાં રાખીને ઈશ્વર, ગ, કર્મને કાયદો જેવા વિષયો પર આધ્યાત્મિક નિરૂપણ લેખકે કર્યું છે. જૈન ધર્મની સપ્તભંગના સિદ્ધાંત પર એમનું વિશેષ લક્ષ છે.
ઈ. સ. ૧૯૦૪ માં શ્રી વિજયધર્મસૂરિજી કાશમાં આવ્યા. એમણે યુરોપના અનેક વિદ્વાને સાથે જૈન સાહિત્યના સંશોધન અને સંપાદન અંગે બહાળો પત્રવ્યવહાર કર્યો. જૈન વિદ્યાના અધ્યયનસંશોધનને પ્રવાહ યુરોપમાંથી અમેરિકા અને છેલ્લાં કેટલાંક વર્ષથી જાપાનમાં પણ વહ્યો છે. જાપાનના સુઝુકે એહિરાએ તત્વાર્થ સૂત્ર પર તાજેતરમાં સંશોધન કર્યું. પેરિસમાં જૈન કોસ્મોલોજી વિશે ઊંડા અભ્યાસ કરનાર ડે. કલેરી કાયાએ જૈન વ્યવહારભાષ્ય પર મહાનિબંધ લખ્યો. પેરિસમાં વસતા ડે. નલિની બલબીરે દાનાષ્ટક કથાનું સંશોધન કર્યું. અત્યારે જર્મનીમાં જૈન વિદ્યાને જે અભ્યાસ થઈ રહ્યો છે એમાં કલાઉસ બ્રુન અને ચંદ્રભાલ ત્રિપાઠીનું પ્રદાન મહત્વનું ગણાય.
કલકત્તાના રાય ધનપતસિંહ બહાદુરે જૈન આગમો છપાવવાની શરૂઆત કરી. ૪૫ આગમો છપાવીને પ્રગટ કરવાને એમને ઉદ્યમ 4 'The Key of Knowledge' by Champat Rai Jain, Pub, Kumar Devendra Prasad Jain, The Central Jaina Publishing House, Arrah, India, 1915.
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૦૦
જૈન સાહિત્ય સમારોહ (સં. ૧૯૩૩ થી ૧૯૪૭ સુધીમાં) નોંધપાત્ર ગણાય. તેઓએ આગમ પ્રકાશિત કર્યા. સુરતની આગમોદય સમિતિ દ્વારા આગાદ્ધારક શ્રી સાગરાનંદસૂરિએ એકલે હાથે ઘણા મોટા પાયા પર આગપંચાંગીના સંશોધન-મુદ્રણનું કાર્ય કર્યું. આવું વિરાટ કામ એ પછી એકલે હાથે બીજા કોઈએ કર્યું નથી. ભાવનગરની જૈન ધર્મ પ્રસારક સભા, આત્માનંદ સભા અને યશોવિજયજી જૈન ગ્રંથમાળાએ જૈન સાહિત્યના મહત્ત્વના પ્રથે પ્રકાશિત કર્યા. “સેક્રેડ શુક ઑફ ધી જૈનસ' ગ્રંથમાળામાં અનેક દિગમ્બર જૈન ગ્રંથાના અનુવાદે આરાથી પ્રગટ થયા. આ ઉપરાંત અત્યારે લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય દ્વારા પ્રકાશનપ્રવૃત્તિ ચાલી રહી છે. દિગમ્બરમાં ભારતીય જ્ઞાનપીઠ દ્વારા ઘણા જૈન ગ્રંથનું વ્યવસ્થિત સંશોધન અને સંપાદન થયું. ઈ. સ. ૧૯૦૪માં શાસ્ત્રીય કે ધાર્મિક જૈન ગ્રંથે પ્રગટ કરવા સામે વિરોધ થતો હતો, ત્યારે શ્રી નાથુરામજી પ્રેમીએ હિન્દી ગ્રંથરત્નાકર શ્રેણી દ્વારા મહત્વના ગ્રંથે પ્રગટ કર્યા અને “જૈન હિતિષી અને જૈન મિત્ર'નું સંપાદનકાર્ય કર્યું. એમણે ત્રીસ જેટલા ગ્રંથની રચના કરી ૬
શ્રી વિજયધર્મસૂરિજીએ બનારસમાં સ્થાપેલી યશોવિજય જેન સંસ્કૃત પાઠશાળા પાસેથી શ્રી યશોવિજયજી ગ્રંથમાળા ઉપરાંત ગુજરાતને ત્રણ વિદ્રાને મળ્યાઃ દર્શનશાસ્ત્રના ઊંડા અભ્યાસી પં. સુખલાલજી, જૈન પ્રાકૃત ગ્રંથોના સંશોધક ૫. બેચરદાસજી અને પં, હરગોવિંદદાસ શેઠ. બનારસ હિંદુ યુનિવર્સિટીની સ્થાપનાને આ સમય હતો. આ અરસામાં જ સ્થપાયેલા બનારસના સ્યાદ્વાદ મહાવિદ્યાલયે દિગમ્બર સંપ્રદાયના વિદ્વાને તૈયાર કરવાનું ઘણું મોટું કામ કર્યું.
१. प्रेमी अभिनंदन ग्रंथ, प्रकाशक : प्रेमी अभिनदन ग्रंथ समिति.
Page #220
--------------------------------------------------------------------------
________________
ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ
૨૦૧ આ સદીમાં પુરાતત્વીય સંશોધન અને પ્રકાશનના ક્ષેત્રે પણ મહત્ત્વનું કાર્ય થયું છે. રાઈશ (Rice), હુશે, કિલહોર્ન (Kielhorn), પીટર્સન ( Peterson), ફર્ગ્યુસન (Fergusson) અને બજેસે (Burgess) જૈન ધર્મનાં મંદિર, શિલાલેખો અને હસ્તપ્રતો વિશે સંશોધન કર્યું. મથુરાના કંકાલી ટીલાના ઉખનનમાં જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ ધર્મ વિશેની પુરાતત્વની ઉત્તમ સામગ્રી મળી. આની સાથેસાથે જૈન ઇતિહાસની કેટલીક મહત્વની કડી પણ હાથ લાગીજ્યારે બર્જેસનું સચિત્ર પુસ્તક “Temples of Satrunjaya' સીમાચિહ્નરૂપ ગણી શકાય.
જૈન ધર્મના ઇતિહાસ અને પુરાતત્ત્વ વિશેનું જ્ઞાન વિસ્તાર પાયું, એની સાથેસાથ ઈ. સ. ૧૯૦૬માં યાકેબીએ ઉમાસ્વાતિના તત્વાર્થાધિગમસૂત્રને અંગ્રેજીમાં અનુવાદ કરતાં જૈન સિદ્ધાંતની ગવેષણા પણ શરૂ થઈ. યાદેબીના શિષ્ય કિફેલ અને ગ્લાઝેનાપે આ કાર્ય આગળ ધપાવ્યું. શુબિંગ, હલ અને ગૅરિને જેવા અનેક સંશોધકોએ પણ એ કાર્ય કર્યું, એમાંય હટલે તે જૈન કથાત્મક સાહિત્યનું યથાર્થ અને ગૌરવપ્રદ મૂલ્યાંકન કરવામાં મહત્વનું ગદાન કર્યું. એમણે આવા સાહિત્યના પર્યાલચનના આધારે બતાવ્યું કે પંચતંત્રની મૂળ વાર્તાઓ જૈનેની છે. ડે. બ્રાઉનનું સચિત્ર “કાલક કથા” અને “ઉત્તરાધ્યયન' પણ નોંધપાત્ર ગણાય. એ પછી ભગવાનલાલઇદ્રજી, ભાઉદાજી, ભાંડારકર, સતીશચંદ્ર વિદ્યાભૂષણ, ચિમનલાલ ડાહ્યાભાઈ દલાલ, મુનિશ્રી જિનવિજયજી, શ્રી દલસુખભાઈ માલવણિયા, ભોગીલાલ સાંડેસરા, અગરચંદ નાહટા, ડે. રમણલાલ ચી. શાહ, ડો. એ. એન. ઉપાધે, ૫. કૈલાસચંદ્રજી, ડો. ઉમાકાન્ત શાહ, પં. લાલચંદ ગાંધી, પં. હીરાલાલ રસિકદાસ કાપડિયા, શ્રી મોતીચંદ કાપડિયા, મુનિશ્રી ચતુરવિજયજી, મુનિશ્રી જ બુવિજયજી, શ્રીચંદ રામપોરિયા, અમરમુનિ, ડૅ. હીરાલાલ જૈન, ડે. જગદીશ
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૦૨
જૈન સાહિત્ય સમારોહ જૈન વગેરેએ જૈન ધર્મ અને સાહિત્ય વિશે બહોળા પ્રમાણમાં શોધખોળ કરી. આગમસંશોધનમાં મુનિશ્રી પુણ્યવિજયજીએ ખૂબ સંગીન અને સમૃદ્ધ કાર્ય કર્યું.
- સાહિત્યિક સંશોધનના કાર્યમાં શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈને ફાળો અવિસ્મરણીય રહેશે. જેન ગુર્જર કવિઓ'ના ત્રણ ભાગમાં દુર્ગમ હસ્તલિખિત ભંડારમાં રહેલ જૈન સાહિત્ય અને જૈન ઇતિહાસનું ઊંડું સંશોધન કરીને એમણે જે કાર્ય કર્યું છે તેને શ્રી કૃષ્ણલાલ મ ઝવેરીએ યથાર્થ રીતે મહાભારત ગ્રંથ. (Magnum opus) તરીકે વર્ણવ્યું છે. એ જ રીતે એમણે રચેલા જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” નામે દળદાર અને માહિતીના ખજાનારૂપ ગ્રંથ આજે પણ એટલું જ મહત્ત્વ અને ઉપયેગી. લેખાય છે. સિંઘી ગ્રંથમાળા, પૂંજાભાઈ ગ્રંથમાળા, સુરતનું દેવચંદ લાલભાઈ પુસ્તકેદ્ધારક ફંડ જેવી સંસ્થાઓ દ્વારા પણ જૈન સાહિત્યનું પ્રકાશન સારા પ્રમાણમાં થયું છે. ગુજરાત પુરાતત્ત્વમંદિરે જૈન વિદ્યાનાં ખેડાણમાં મહત્ત્વનું કામ કર્યું છે. સિદ્ધસેન દિવાકરની ‘સમતિ તક' નામે ૧૭૦ પ્રાકૃત ગાથા પર શ્રી અભયદેવસૂરિએ. પચીસ હજાર કની વાદ-મહાઈવ' નામની ટીકા રચી હતી. આ ગ્રંથ એ જૈન દર્શનને આકર ગ્રંથ છે. આની અનેક હસ્તપ્રત. એકત્ર કરીને પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીએ, પં. બેચરદાસજીના સહકારમાં એનું સંપાદન કર્યું. દસ વ્યક્તિ પ્રત વાંચે અને પં. સુખલાલજી એને નિર્ણય કરે. આ દશ્યને જોઈને પ્રો. હર્મન યાકેબી. જેવા વિદ્વાન પણ સ્તબ્ધ થઈ ગયા હતા. જૈન ધર્મના સારરૂપ વિનોબાજીની માંગણીથી સંકલિત કરવામાં આવેલું પુસ્તક “સમણ સુત્ત પણ આ સંદર્ભમાં યાદ આવે.
સાત ભાગમાં પ્રગટ થયેલે “અભિધાન રાજેન્દ્ર કેશ૭ આગમ
૭. “અભિધાન રાજેન્દ્ર કેશ', પ્રકાશકઃ અભિધાન રાજેન્દ્ર કાર્યાલય, રતલામ.
Page #222
--------------------------------------------------------------------------
________________
ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિ
૨૦૩:
સાહિત્યના સ`ચયરૂપ પુસ્તક ગણાય. આમાં શ્રી રાજેન્દ્રસૂરિએ . આગમે, ભાષ્યા, નિયુક્તિઓ વગેરે પ્રાચીન પ્રાકૃત ગ્રંથેનું દાહન કરીને શબ્દસંગ્રહ કર્યો. પ્રત્યેક પ્રાકૃત શબ્દની આગળ સ ંસ્કૃત પર્યાય મૂકયો અને અતિવિસ્તારથી સાંસ્કૃત ભાષામાં એની સમજૂતી આપી. જ્યારે ગુજરાતીમાં શતાવધાની પૂ. મુનિશ્રી રત્નચંદ્રસ્વામીએ ‘જૈનાગમ શબ્દસંગ્રહ' આપ્યા જેમાં અર્ધમાગધીમાંથી ગુજરાતી ભાષામાં સક્ષિપ્ત અર્થ આપવામાં આવ્યા છે. એમણે રચેલી ‘પ્રાકૃત ડિકશનેરી' પાંચ ભાષામાં પ્રગટ થઈ છે. શ્રી હરગેવિંદદાસ શેઠનેા પાય સદ્ મહણ્વે' એ પ્રાકૃત ભાષાને અન્ય નોંધપાત્ર દેશ છે. પ્રાચ્ય વિદ્યામંદિર ( વડેદરા ), ભાંડારકર ઇન્સ્ટિટયૂટ (પૂના). જૈન સ`સ્કૃત સીરીઝ તેમજ વારાણસીના પાર્શ્વનાથ વિદ્યાશ્રમે પ્રકાશિત કરેલા જૈન સાહિત્યના મૃતદ્ ઇતિહાસ' નામે ગ્રંથના આઠે ભાગ બહુ મૂલ્યવાન ગણાય. આ સંસ્થા તરફથી જૈત - સાહિત્ય અને સંશોધનમાં ઘણાને પીએચ. ડી. ની ઉપાધિ મળી . છે, જ્યારે વૈશાલીની અહિંસા ઍન્ડ પ્રાકૃત વિદ્યાપીઠ એ જૈન અધ્યયનને વરેલી સ`સ્થા છે. બનારસ યુનિવર્સિટી, મૈસૂર યુનિવર્સિટી, પૂના યુનિવર્સિટી, ઉદયપુર યુનિવર્સિટી, પતીયાલા યુનિવર્સિટી વગેરે યુનિવર્સિટીઓમાં જૈન વિદ્યાના આસન ( Chair ) દ્વારા જૈન સશાધન અને અભ્યાસનું કાર્ય ચાલે છે, જ્યારે કેટલીક યુનિવસિટીમાં જૈન સ`શાધન કેન્દ્ર દ્વારા આ કાર્ય થઇ રહ્યું છે. દિલ્હીની કેન્દ્રીય સંપૂર્ણાનંદ સ`સ્કૃત સંસ્થાનમાં અને ધારવાડ યુનિવર્સિટીના પ્રાકૃત વિભાગમાં પણ આ કામ થાય છે.
પત્રકારત્વના ક્ષેત્રમાં તે ગુજરાતનાં જૈન સામિયકાની પરપરા.
૮. ‘જૈનાગમ શબ્દસગ્રહ', સપા. ૫. મુનિશ્રી રત્નચંદ્રજી સ્વામી, પ્રકાશક : સંધવી ગુલાબચંદ જસરાજ, લીબડી, પ્રથમ આવૃત્તિ, ઇ. સ. ૧૯૨
13
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૦૪
જૈન સાહિત્ય સમારોહ ગૌરવભર્યું સ્થાન ધરાવે છે. ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામ પછી માત્ર - બે વર્ષ બાદ અમદાવાદની જૈન સભા દ્વારા, શેઠ શ્રી ઉમાભાઈ હઠીસિંહ
અને શેઠ શ્રી મગનભાઈ કરમચંદના આર્થિક સહકારથી, “જૈન દીપક નામનું માસિક પ્રગટ થયું હતું. આ પછી ઈ.સ. ૧૮૭૫માં જૈન દિવાકર” સામયિક પણ અમદાવાદમાંથી શ્રી કેશવલાલ શિવરામ અને શ્રી - છગનલાલ ઉમેદચંદે પ્રગટ કર્યું હતું. ઈ. સ. ૧૯૫૯થી ૧૯૮૨ - સુધીમાં કુલ ૧૨૬ જેટલાં ગુજરાતી જૈન પત્રો પ્રસિદ્ધ થયાં. ૧૮૮૪- માં અમદાવાદથી શ્રી કેશવલાલ શિવરામ દ્વારા પ્રગટ થયેલું જૈન
સુધારસ” એકાદ વર્ષ ચાલ્યું. પ્રસિદ્ધ નાટચકાર ડાહ્યાભાઈ ધોળશાજીના - નિરીક્ષણ હેઠળ શ્રી જૈન ધર્મ પ્રવર્તક સભા (અમદાવાદ) તરફથી - “સ્યાદવાદ સુધા' નામનું સામયિક અને એ પછી થેડા મહિના બાદ
જેન હિતેચ્છુ પત્રમાં પ્રસિદ્ધ થયું. એના તંત્રી વા. મ. શાહ નામે જાણતા તત્વચિંતક હતા. આ સામયિ કે અત્યારે બંધ છે, પરંતુ અત્યારે પ્રકાશિત થતાં જૈન સામયિકામાં સોથી જૂનું જૈન ધર્મ પ્રકાશ” છે, જે છેલ્લાં એકસો વર્ષથી ભાવનગરથી જૈન ધર્મ પ્રસારક - સભા દ્વારા પ્રકાશિત થાય છે. ભગુભાઈ ફતેહચંદ કારભારીએ અમદાવાદમાં પ્રજાબંધુ' પત્ર શરૂ કર્યું હતું. એ પછી “સમાલોચક' અને ત્યારબાદ ઈ. સ. ૧૯૦૩ની ૧૨મી એપ્રિલે જૈન સમાજનું સૌ પ્રથમ અઠવાડિક “જૈન” નામે પ્રસિદ્ધ થયું. પહેલાં અમદાવાદમાંથી, પછી મુંબઈમાંથી અને અત્યારે ભાવનગરમાંથી આ અઠવાડિક પ્રસિદ્ધ - થાય છે. અહીંથી શ્રી દેવચંદ દામજી કુંડલાકર દ્વારા “જૈન શુભેચ્છક નામનું સર્વપ્રથમ પાક્ષિક પણ શરૂ થયું હતું, જ્યારે સર્વ પ્રથમ - જૈનમહિલા’ નામનું માસિક પણ ભાવગનરથી પ્રકાશિત થયું હતું. જૈન પત્રકારત્વની તેજસ્વી ઈતિહાસમાં ભગુભાઈ કારભારી, દેવચંદ દામજી
૯. પત્રકારત્વ: એક ઝલક, લે. ગુણવંત અ. શાહ.. ચતુર્થ જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલે શોધ–નિબંધ.
Page #224
--------------------------------------------------------------------------
________________
ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ
૨૦૫ કુંડલાકર, શેઠ કુંવરજી આણંદજી કાપડિયા, વાડીલાલ મોતીલાલ શાહ, પરમાનંદભાઈ કાપડિયા, ગુલાબચંદભાઈ શેઠ, ધીરજલાલ ટોકરશી શાહ, “જયભિખુ, રતિલાલ દીપચંદ દેસાઈ જેવાં નામે
સ્મરણીય છે. સને ૧૯૭૭ના આંકડા પ્રમાણે, રાજ્યવાર જોઈએ તે. હિંદી ભાષા પછી સૌથી વધુ જૈન પત્ર-પત્રિકા ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થાય છે, અને તેમાં પણ અમદાવાદ, મુંબઈ, ભાવનગર કે. વડેદરા જેવાં શહેરો તો ઠીક, પણ ગાંધીધામ, ડીસા, જામનગર, છાણ, પાલીતાણા, ભાભર, ભૂજ, વઢવાણ, સોનગઢ અને હિંમતનગર જેવાં સ્થાનમાંથી પણ જૈન પત્રો પ્રસિદ્ધ થાય છે. ૧૦ જૈન યુગ”, જન સાહિત્ય સંશોધક અને પુરાતત્ત્વ સૈમાસિક જેવાં સામયિકાએ જૈન સાહિત્ય અને અન્ય કલાઓના સંશોધનનું ઉપકારક કામ કર્યું? છે. વળી જૈન સામયિકોના પ્રકાશનમાં પૂના અને કલકત્તાએ પણ ફાળો આપ્યો.
કેટલીક ગ્રંથશ્રેણીઓએ જૈન સાહિત્યના વિપુલ પ્રકાશન દ્વારા એના પ્રસાર અને પ્રચારનું મહત્વનું કામ કર્યું છે, આમાં શ્રી શાંતિપ્રસાદ સાદૂનાં માતુશ્રીની સ્મૃતિમાં પ્રગટ થતી “મૂર્તિ દેવી ગ્રંથમાળાને ફાળો નેધપાત્ર ગણાય. પખંડાગમ, ધવલા, જેવા આગમતુલ્ય ગ્રંથનું વ્યવસ્થિત સંશોધન અને સંપાદન શોલાપુરથી. થયું છે. જીવરાજ ગૌતમ ગ્રંથમાળા દ્વારા ડો. એ. એન. ઉપાધ્યના માર્ગદર્શન હેઠળ, દિગમ્બર 2થેનું ઉલલેખનીય પ્રકાશનકાર્ય થયું છે. ભારતીય જ્ઞાનપીઠને એક લાખ રૂપિયાને એર્ડ (કરમુક્ત) એ પણ જૈન સંઘની જ્ઞાનભક્તિ અને ઉદારતાનું પ્રતીક છે. સાદૂ શ્રી શાંતિપ્રસાદજી જૈનના એકાવનમાં વર્ષના પ્રવેશ નિમિત્તે એમનાં કુટુંબીજને-- એ આ ઍવેની યેજના કરી છે. ભારતીય જ્ઞાનપીઠ દ્વારા ત્રણ
૧૦. “તીર્થકર જૈન પત્ર-વત્રજાનું વિશેષાંક, વર્ષ છે, એ-૪, ૬ માસ્ત–સિતવર, ૨૬૭૭.
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૦૬
જૈન સાહિત્ય સમારાહ
• ભાગમાં પ્રસિદ્ધ થયેલાં ‘Jain Art and Architecture'૧૧ પુસ્તકા મહત્ત્વપૂર્ણ ગણાય. શ્રી ગેાકળદાસ કાપડિયાનું પૂ. આ. શ્રી યશેદેવસૂરિના સહકારથી પ્રગટ થયેલે શ્રમણ ભગવાન મહાવીર' નામે ચિત્રસ`પુટ તેમજ મદ્રાસથી પ્રસિદ્ધ થયેલા ‘તીદન’ નામે સચિત્ર ગ્રંથ શકવતી પ્રકાશને ગણી શકાય.
જૈન સસ્થાએામાં ભાવનગરની શ્રી યોાવિજય પ્ર થમાળા શ્રી આત્માનંદ સભા અને શ્રી જૈન ધર્મ પ્રસારક સભાએ ઘણું મહત્ત્વનું કાર્ય કર્યું. મુંબઈની જીવદયા મડળી જેવી સંસ્થાએ અહિંસાને પ્રચાર કર્યાં, સ`વત ૧૯૫૮માં ફ્લેાધીમાં શ્રી ગુલાબચંદ ઢઢાના પ્રયાસથી જૈન શ્વેતામ્બર કૅાન્ફરન્સને, જન્મ થયા. બીજે વર્ષે મુંબઈમાં એનું મેાટા પાયા પર અધિવેશન ચેાયું, આ સસ્થાએ જૈનાગમ, ન્યાય, ઔપદેશિક તથા ભાષાસાહિત્ય, તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાન વગેરે વિષયે ના સૂચિત્ર'થ જેવા ‘જૈન ગ્રંથાવલી’ નામે સૂચિમ્ર થ પ્રસિદ્ધ કર્યાં. જેસલમેર, પાટણુ અને લીબડીના ગ્રંથભડારેાની એણે પ્રસિદ્ધ કરેલી યાદીઆ અભ્યાસીઓને માટે અમૂલ્ય બની રહી છે. આ સંસ્થા દ્વારા સામયિક અને પુસ્તક-પ્રકાશનનું પણ નોંધપાત્ર કાય થયું છે.
ઈ. સ. ૧૮૯૩માં દિગમ્બરાએ ભારતવર્ષીય દિગમ્બર જૈન મહાસભાની સ્થાપના કરી અને ‘ખુરઈ'ને તેના મુખ્ય સ્થળ તરીકે રાખ્યું. જયારે ૧૯૦૬માં સ્થાનકવાસીએએ અજમેરમાં પહેલી કૅાન્સ ભરી. સમગ્ર ભારતના જૈન સંપ્રદાયને એકત્રિત કરવાના પ્રયાસરૂપે ઈ. સ. ૧૮૯૯માં Jain Youngmen's Association સ્થપાયું અને ઈ. સ. ૧૯૧૦માં તેનું નામ ભારત જૈન મહામંડળ રાખવામાં આવ્યું. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીની પ્રેરણાથી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થઈ, તા. ૧૮-૬-૧૯૧૫ના દિવસે
૧૧, ‘Jain Art and Architecture, Part 1, 2, 3, by A. Ghosh, Pub. Bharatiya Jnanpith, Delhi, I974.
Page #226
--------------------------------------------------------------------------
________________
ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ
૨૦૭ પંદર વિદ્યાથીઓથી ભાડાના મકાનમાં શરૂ થયેલી આ સંસ્થાએ નવી પેઢીને, ધાર્મિક શિક્ષણ-સંસ્કાર સાથે ઉચ્ચ શિક્ષણ માટેની સવલતો આપીને દુઃખી કુટુંબોને સુખી બનાવીને સમાજના ઉત્કર્ષનું મહત્ત્વનું કાર્ય ક્યું છે. આજે મુંબઈમાં બે વિદ્યાથી ગ્રહો ઉપરાંત અમદાવાદ, પૂના, વડોદરા, વલ્લભ વિદ્યાનગર અને ભાવનગરમાં આ સંસ્થાની પાંચ શાખા છે. વળી વિદ્યાવિસ્તારની સાથેસાથે જૈન ગ્રંથમાળા જેવી મોટી જના, પૂજ્ય આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજીના સહકારથી હાથ ધરીને સાહિત્યપ્રકાશનના ક્ષેત્રમાં પણ એણે પિતાને વિશિષ્ટ ફળ આપે છે. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિની સમાજ-ઉત્કર્ષની ઝંખના અને વિદ્યાવિસ્તારની તમન્નાનું શ્રી મહાવીર જૈન વિદ્યાલય ચિરંજીવ સ્મારક બની રહ્યું છે.
જૈન ભંડારોમાં માત્ર જૈન પુસ્તકોને જ સંગ્રહ નથી હોતા, પણ એના સ્થાપક અને સાચવનારાઓએ પ્રત્યેક વિષય અને દરેક સંપ્રદાયનાં પુસ્તકે સંગ્રહવાને ઉદારતાભર્યો પ્રશસનીય પ્રયત્ન કર્યો છે. પ્રાચીન અને મહત્વના બૌદ્ધ તેમજ બ્રાહ્મણ સંપ્રદાયનાં પુસ્તકે પણ જૈન ભંડારામાંથી મળી આવે છે, જે અન્ય ક્યાંય મળતાં નથી. માત્ર કાગળ ઉપર લખાયેલાં પુસ્તકે જ નહિ, પરંતુ તાડપત્રનાં પણ હજારે પુસ્તકોને સંગ્રહ કરતા આખેઆખા ભંડારેને સાચવી રાખવાનું વિરલ કાર્ય ગુજરાતના જેનેએ કર્યું છે. મહાગુજરાતનાં અનેક નાનાં-મોટાં શહેરમાં એક કે તેથી વધુ જૈન ભંડારો મળે છે અને પાટણ, અમદાવાદ, લીંબડી કે ખંભાત જેવાં શહેરો તે જૈન ભંડારાને લીધે વિશેષ જાણીતાં થયાં છે. એ શહેરનું નામ પડતાં વિદ્વાનને પહેલાં ત્યાંના ગ્રંથભંડારની યાદ આવે છે.
છેલ્લાં એક સે વર્ષમાં રચાયેલાં તીર્થો પર નજર કરીએ તે ગુજરાતમાં ભોંયણ, પાતસર, સેરિસા, મહેસાણા, કલીકુંડ પાર્શ્વનાથ (ધોળકા), પંજાબમાં કાંગડા અને મદ્રાસથી પંદર કિલોમીટર દૂર
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૦૮
જૈન સાહિત્ય સમારેહ
પેાલાલ ગામમાં પુંડલતીર્થં ( કૈસરવાડી )ની રચના થયેલી છે. રાષ્ટ્રીય સ્તરે ભગવાન મહાવીરના ૨૫૦૦મા નિર્વાણ મહેાત્સવની ઉજવણી. થઈ. ગામટેશ્વરની બાહુબલિની મૂર્તિને એક હજાર વર્ષ થયાં તેને ભવ્ય મહે।ત્સવ થયેા. દક્ષિણના ધર્મ સ્થળ અને ઉત્તરપ્રદેશના કિરાઝાબાદમાં અનુક્રમે આશરે ૪૨ ફૂટ અને ૩૯ ફૂટ ઊંઉંચી બાહુબલિની મૂર્તિઓ સ્થાપવામાં આવી. એારીવલીના નેશનલ પાર્ક પાસે પાતનપુરના આશ્રમમાં ઋષભદેવ, ભરતદેવ અને બાહુબલિની મોટી નવી મૂર્તિ એ પધરાવવામાં આવી છે. સર્વધર્મની વિલક્ષણ ભાવના પ્રખેાધતું ઘાટકોપરનું સર્વોદયમંદિર કેમ ભૂલી શકાય ? અહી શ્રી પાર્શ્વનાથની એક સાથે ઘણી મૂર્તિઓ મળે છે. રાણકપુર, આજી, તાર`ગા, જૂનાગઢ અને શત્રુજયનાં તીર્થાંના નમૂનેદાર ત્રુદ્ધિાર થયા. આમાં ધણા દ્વિારમાં શ્રેષ્ઠીવર્યં શ્રી કસ્તૂરભાઈ લાલભાઈની કલાદષ્ટિ પ્રતીત થાય છે. શ્રી આણંદજી કલ્યાણુજીની પેઢીએ તીર્થાંની વ્યવસ્થા અને તીર્થાદ્વારનું ઉત્તમ કાર્ય કર્યું. આ કાર્યાંમાં શ્રી નર્મદાશંકર સામપુરા, અમૃતલાલ ત્રિવેદી, નલાલ અને ચંપાલાલજીએ મહત્ત્વનું યેાગદાન કર્યું છે. આ સમય દરમિયાન પાલીતાણામાં આગમ મદિરાની સ્થાપના સારી પેઠે થઈ. સુરત, શ ́ખેશ્વર, અમદાવાદ, વેરાવળ વગેરે સ્થળાએ પણ આગમ માિ સ્થપાયાં. શ્રી કાનજી સ્વામીએ પણ. આગમ મદિરા બંધાવ્યાં; ગુજરાતમાં ૭૫ જેટલાં દેરાસરા સ્થપાયાં. આ સમયગાળામાં તી અને તિથિ નિમિત્તે જૈન સ`ઘેશમાં ઘણા વિવાઃ અને વિખવાદ થયા, જે કમનસીબી હજી પણ જોવા મળે છે.
સ્થાનકવાસી શ્રમણ સંઘનું સાદડી સ‘મેલન (સં. ૨૦૦૮માં) મળ્યું હતું. આમાં તેરાપ ંથની જેમ સંધના નાયક તરીકે એક જ આચાય રાખવાનું નક્કી કર્યું. પ્રથમ આચાર્ય તરીકે ૫ જામમાં (લુધિયાનામાં બિરાજતા ) આચાય આત્મારામજીની વરણી કરી. અત્યારે એમની પછી આચાર્ય આ આન ઋષિજી છે, પણ આ ગાઠવણમાં સ્થાનક્વાસી સંધના બધા સપ્રદાયાને સાથ ન મળ્યે એટલે
Page #228
--------------------------------------------------------------------------
________________
ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ
૨૦૧
એમાં ધારણા મુજબ સફળતા ન મળી. ઈ. સ. ૧૯૩૪માં શ્વેતામ્બર સંધવું મુનિ સ ંમેલન અમદાવાદમાં મળ્યું હતું, એમાં સાતસે સાધુએ એકત્રિત થયા હતા અને એમણે પટ્ટક બહાર પાડયો હતા. શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈના પ્રયાસથી ઈ. સ. ૧૯૬૩માં અમદાવાદમાં આખલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રમણાપાસક સમેલન યેાજ્યું. સ`ધની આચારશુદ્ધિ અને તેમાં પેઠેલી શિથિલતા દૂર કરવા માટે એનું આયેાજન થયું હતું, પરંતુ તેને હેતુ સફળ થયા ન હતા. આચા તુલસીએ લાડમાં જૈન વિશ્વભારતી' સંસ્થા સ્થાપી. આ સંસ્થામાં અધ્યયન-અધ્યાપનનું પ્રેરણાદાયી કામ ચાલે છે, તેમજ તેનું આગમપ્રકાશનનું કાર્ય પણ મહત્ત્વનું ગણાય છે. સ્થાનકવાસી સંઘ દ્વારા રાજગૃહીના પહાડની તળેટીમાં ઉપાધ્યાય અમરચદજી મહારાજના ઉપદેશથી સ્થપા ચેલી વીરાયતન નામની સંસ્થા લેાકશિક્ષણ, લેાકસેવા, બ્યાનસાધના, સાહિત્યપ્રકાશન અને શાસ્ત્રોના અધ્યયન-અધ્યાપનનું અનુકરણીય કાર્ય કરે છે. સ્થાનકવાસી સઘમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ, ખીમચંદ મગનલાલ અને દુલ ભજી ખેતાણી જેવાઓએ મહત્ત્વનું ચેાગદાન કર્યું.... સ્થાનકવાસી સંધના સુશીલ મુનિ અને શ્વેતામ્બર ફિરકાના શ્રો ચિત્રભાનુજી મહારાજના વિદેશગમનથી અને ફ્રિકામાં ઘણા વિવાદ જાગ્યા હતા.
ગુજરાતમાં શ્રેષ્ઠીઓની ગૌરવભરી પરપરા જોવા મળે છે. જૈન શ્રેષ્ઠીઓએ ધર્મ પ્રવૃત્તિ ઉપરાંત વ્યાપક સમાજકલ્યાણની પ્રવૃત્તિમાં જીવંત રસ લીધા છે. પાલીતાણા રાજ્ય સાથે શેઠ આણંદજી કલ્યાણુજીની પેઢીએ કરેલ ખેાપાના, વાર્ષિક રૂ. ૧૫,૦૦૦ને ચેાથેા કરાર તા. ૩૧-૩-૧૯૨૬ના રાજ પૂરા થયા હતા અને તે પછી પાંચમે કરાર, પાલીતાણાના દરબાર અને કાઠિયાવાડના પેલિટિકલ એજન્ટ સી. સી. મી. વેંટ્સનના જૈન સંઘ પ્રત્યેના કઠાર વલણને કારણે,
૧૪
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૧૦
જૈન સાહિત્ય સમારોહ વિલંબમાં પડ્યો હતે. આને લીધે જેન સંઘે તા. ૭-૪-૧૯૨૪થી શત્રુંજયની યાત્રાને સદંતર બહિષ્કાર શરૂ કર્યો હતો
આ બહિષ્કાર તા. ૧-૪-૧૯૨૬થી તા. ૩૧ ૫-૧૯૨૮ સુધીના ૨૬ મહિના જેટલા લાંબા સમય સુધી એવી સજજડ રીતે ચાલુ રહ્યો હતો કે એ દરમ્યાન પાલીતાણામાં શત્રુંજયની યાત્રા માટે એક પણ યાત્રિક મહેતે ગયે.
છેવટે વાયસરોય લોર્ડ ઈરવીનની દરમ્યાનગીરીથી, વાર્ષિક રૂ. સાઠ હજારને પાંત્રીસ વર્ષની મુદત પાંચમો રખોપા કરાર, તા. ૨૬-૫-૧૯૨૮ના રોજ સીમલામાં થયો હતો, એટલે તા. ૧-૬-૨થી યાત્રા શરૂ થઈ હતી જેન પરંપરામાં આ બનાવ અપૂર્વ અને શકવર્તી કહી શકાય એ હતિ.૧૨ મેતીશા શેક, નરશી કેશવજી નાયક, પ્રેમાભાઈ શેઠ, નરશી નાથા, પ્રેમચંદ રાયચંદ, હઠીભાઈ કોઠ, માયાભાઈ પ્રેમાભાઈ, કસ્તૂરભાઈ મણિભાઈ, અંબાલાલ સારાભાઈ, મનસુખભાઈ ભગુભાઈ શેઠ, લાલભાઈ શેઠ અને કસ્તૂરભાઈ લાલભાઈ જેવાએ ધર્મ પ્રભાવના અને સમાજ કે દેશની ભલાઈની ઘણી પ્રવૃત્તિઓ કરી છે. શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ તો શ્રી આણંદજી કલ્યાણજી પેઢીનો વહીવટ, જીર્ણોદ્ધારનું કાર્ય, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના ઉપરાંત અનેક શિક્ષણપ્રસાનાં કાર્યો કર્યા છે. જ્યારે મહિલાઓમાં પણ હરકાર શેઠાણી અને ઉજમ ફઈ જેવી સન્નારીઓએ સફળતાથી મોટો કારભાર સંભાળ્યો છે ભીમશી (ભીમસિંહ) માણેકે એક લાખના ખર્ચે વર્ષો પહેલાં “પ્રકરણ રત્નાકરના ચાર ભાગ પ્રસિદ્ધ કરવાની યોજના કરી
૧૨ “શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ઈતિહાસ, ભા–૧, લે.
રતિલાલ દીપચંદ દેસાઈ, પ્રકાશક: શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ–૧.
Page #230
--------------------------------------------------------------------------
________________
ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ
૨૧૧
હતી. એમણે “સુયગડાંગ આદિ આગમો તથા જૈનકથા રત્નકેશ'ના આઠ ભાગ અનુવાદ સહિત પ્રગટ કર્યા હતા. આ ગ્રંથાએ લોકોના ધર્મજ્ઞાનમાં વૃદ્ધિ કરી હતી. વિ. સં. ૧૯૪૭ના જેઠ વદ પાંચમને ગુરુવારે તેમનું અવસાન થયું. અને પછી તેમની પેઢી તરફથી “ગશાસ્ત્ર, હરિભદ્રાષ્ટક' આદિ પુસ્તકો મૂળ અને અનુવાદ સહિત બહાર પડયાં. છેલ્લાં કેટલાંક વર્ષોમાં પર્યુષણ પર્વ સમયે જાતી પર્યુષણ વ્યાખ્યાનવાળા વૈચારિક ભૂમિકાએ એક નવો ઝોક સૂચવે છે.
છેલા એક સૈકાની ધર્મ પ્રવૃત્તિ જેમાં ત્રણ ઘટનાઓ સૌથી વધુ દૂરગામી અસર કરનારી ગણાય. સૌરાષ્ટ્રના મોરબી પાસે આવેલા વિવાણિયા ગામમાં વિ. સં. ૧૯૨૪ના કારતક સુદ પૂનમને રવિવારે રાયચંદભાઈને જન્મ થયે. તેઓ સ્થાનકવાસી જૈન ધર્મ પાળતા હતા. ઝવેરાતને વ્યવસાય કરતા અને કવિ તેમજ શતાવધાની હતા. તીવ્ર સ્મરણશક્તિ ધરાવતા રાયચંદભાઈમાં વ્યવહારકુશળતા અને ધર્મપરાયણતાને મધુર સુમેળ જોવા મળતો. એમણે સોળ વર્ષે (સં. ૧૯૪૦માં) “ક્ષમાળા” અને “ભાવનાબેધની (વિ. સં. ૧૯૪૨માં રચના કરી. ઓગણીસમે વર્ષે મુંબઈમાં શતાવધાનના પ્રયોગો કર્યા. સં. ૧૯પરમાં નડિયાદમાં પદ્યમાં “આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી. તેઓ કવિ કરતાં વિશેષે તત્વચિંતક અને સાચા અર્થમાં મુમુક્ષુ હતા. મેક્ષ માટે ત્યાગમય અણગાર ધર્મ સ્વીકારવાની એમની ઈચ્છા ખૂબ ઉત્કટ હતી. હિંદુ ધર્મમાં ગાંધીજીને જ્યારે જ્યારે શંકા થતી ત્યારે તેઓ રાયચંદભાઈને પૂછીને સમાધાન મેળવતા. તેથી જ ગાંધીજીએ લખ્યું છે કે, “હિંદુ ધર્મમાં મને જે જોઈએ તે મળે એમ છે એ મનને વિશ્વાસ આવ્યો. આ સ્થિતિને સારુ રાયચંદભાઈ જવાબદાર થયા.”૧૩ આ પછી રાયચંદભાઈ શ્રીમદ્ રાજચંદ્ર તરીકે
૧૩ જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૩, અંક ૧ માં લેખ રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણ, લે. ગાંધીજી.
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૧૨
જૈન સાહિત્ય સમારોહ ઓળખાયા. આજે વડવા, ઈડર, અગાસ, વવાણિયા, નારેલ અને દેવલાલી જેવાં સ્થળોએ એમનાં આશ્રમો છે, અહીં સ્વાધ્યાય અને આત્મસાધનાની પ્રવૃત્તિઓ ચાલે છે.
બીજુ પરિવર્તન ઈ. સ. ૧૯૩૪માં શ્રી કાનજી સ્વામીએ સ્થાપેલા પંથથી આવ્યું. મૂળ સૌરાષ્ટ્રના ઉમરાળાને શ્રી કાનજી સ્વામીએ સ્થાનકવાસી ફિરકાને ત્યાગ કરીને એક સ્વતંત્ર ફિરકાની રચના કરી; અને એનું છેવટનું રૂપાંતર દિગમ્બર સંધરૂપે થયું. મધુર વાણી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા કાનજી સ્વામી સોનગઢમાં રહેતા હતા. નિશ્ચયનય તરફ તેમને વિશેષ ઝોક હતા અને કુદકુંદાચાર્યના “સયસાર” અને “પ્રવચનસાર”માં ઉપદેશેલ નિશ્ચયનય પર તેઓ વિશેષ ભાર આપતા હતા. - ત્રીજી મહત્ત્વની ઘટના એ તેરાપંથનું રૂપાંતર છે. આચાર્ય શ્રી તુલસીના નેતૃત્વ હેઠળ આ પંથે નવું જ રૂપ ધારણ કર્યું. એમના સંઘની ચીલાચાલુ માન્યતાઓ અને પ્રવૃત્તિઓમાં જે આમૂલ પરિવર્તન કર્યું અને જ્ઞાનપાસનાને સક્રિય મહત્ત્વ આપ્યું તે મૂલ્યવાન અને અનુકરણીય ઘટના છે. પોતાના શ્રમણ-શ્રમણ સંઘમાંથી એમણે સંસ્કૃત, પ્રાકૃતના ઉત્તમ વિદ્વાને આપ્યા. તેમાં ય યુવાચાર્ય મહાપ્રજ્ઞ-- (પૂર્વના મુનિ નથમલજી)નું મૌલિક ચિંતનપ્રધાન અને આત્મભાવપ્રેરક સાહિત્યનું વિપુલ સર્જન તે વિશેષ નોંધપાત્ર ગણાય. આ બધું જોતાં એમ લાગે કે તેરાપંથને કાયાપલટ જ થઈ ગયો છે. આચાર્ય શ્રી તુલસીની વિશેષતા એ કહેવાય કે એમણે પિતાના પંથથી અળગા થવાને બદલે પંથને સાથે લઈને ક્રાંતિ કરી. સાધ્વીઓમાં અભ્યાસ વધારીને તેમને વિદુષી બનાવી. સાધ્વી અને શ્રાવિકા વચ્ચે “સમની એક નવી કટિની રચના કરી જે સાધુત્વની મજબૂત પીઠિકા બની રહે.
છેલ્લાં એક સે વર્ષની ધર્મપ્રવૃત્તિ પર નજર કરીએ તો એમ લાગે છે કે દાનનો પ્રવાહ જેટલું દેરાસરે અને ધર્મોત્સવો તરફ
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૧૩
ગત સૈકાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ વળ્યો છે, તેટલે કેળવણી કે સમાજકલ્યાણનાં ક્ષેત્રમાં વહ્યો નથી, અને સાર્વજનિક સેવાની ભાવનાની પૂરી ખિલાવટ થઈ નથી. હજી વિપુલ જૈન સાહિત્ય ગ્રંથભંડાર અને હસ્તપ્રતોમાં ગુપ્ત રહેલું છે. એને અધ્યયન, સંશોધન અને પ્રકાશન માટે વધુ પ્રયત્નોની જરૂર છે. પ્રાકૃત ભાષા અને સાહિત્યના અભ્યાસનું વહેણુ પાતળું થતું જાય છે તે પણ ચિંતાજનક બાબત ગણાય,
અનેકાન્તને ઉપદેશતા આ ધર્મમાં હજી તીર્થો અને તિથિઓના વિવાદે ચાલુ છે, જે સંકુચિત વૃત્તિ અને ધર્મઝનૂનને વકરાવે છે. ધર્મક્રિયાઓ સાથે એની પાયાની ભાવનાઓ જાણવાની આજે ભૂખ જાગી છે અને યુવાનવર્ગ વર્તમાન વિશ્વના સંદર્ભમાં આ ધર્મનાં સત્યને સમજવા અને પરીક્ષવા ચાહે છે.
આજે વિશ્વ ઝડપથી પરિવર્તન પામી રહ્યું છે. વિવિધ દેશ, ધર્મ અને વર્ણની પ્રજાઓ પરસ્પર ખૂબ નિકટ આવી રહી છે. વૈજ્ઞાનિક પ્રગતિને પરિણામે દુનિયા નાની થતી થાય છે તેની સાથે સત્તાભૂખ, ધનભૂખ અને અહંતાથી પ્રેરાઈને મેટાં રાષ્ટ્રો એકબીજાને મહાત કરવા હુંકાર કરી રહ્યાં છે. તેને પરિણામે જાણે દુનિયા સર્વનાશને આરે ઊભી રહી હોય એમ લાગે છે. આ પરિસ્થિતિમાં આજને માનવી ધર્મની સંકુચિત માન્યતાઓ, સ્થૂળ આચારો ને પરધર્મવિષમાં પુરાઈ રહેવાને બદલે માનવકલ્યાણને પ્રેરે એવી વિચારણું કે ભાવનાઓ ધર્મમાંથી સારવીને તેને સમગ્ર માનવજાતિના ઉત્થાન માટે સમજવા-સમજાવવા ઝંખી રહ્યો છે. એ વખત જૈન ધર્મ-પ્રબોધિત અહિંસા, સંયમ, તપ, અનેકાંતદષ્ટિ, વિશ્વમૈત્રી અને પરમત-સહિષ્ણુતા વગેરે ઉચ્ચ આદર્શ નૂતન યુગના માનવીને વિશ્વપ્રેમ અને વિશ્વશાંતિ ભણી કૂચ કરવામાં મદદ કરી શકે તેમ છે. વર્તમાન સંદર્ભમાં તેમજ ત્રણે કાળમાંય કદાચ એ જ તેનું સાર્થક્ય છે.
Page #233
--------------------------------------------------------------------------
________________
સમતા પ્રા. તારાબહેન રમણલાલ શાહ
સમતાને સાદો અને સામાન્ય અર્થ છેઃ ધીરજ રાખવી, શાંતિ રાખવી. સમ એટલે સમાન અથવા સરખું. સમતાને વિશેષ અર્થ છે સમત્વ, મનની સ્થિરતા, સ્વસ્થતા, તટસ્થતા, અહિંસકપણું. સમતા એટલે અનુકૂળ કે પ્રતિકૂળ સંજોગોમાં, સારા કે નરસા પ્રસંગે, સારી કે નરસી વ્યક્ત માટે સ્વસ્થતાપૂર્વક સમભાવ ધારણ કરે. આપણે જાણીએ છીએ કે જુદા જુદા કારણે ચિત્તમાં સમયે સમયે સુખદ કે દુઃખદ અનુભવો થાય છે. સુખદ અનુભવ પ્રત્યે મેહ કે રોગ ઉત્પન્ન થાય છે. સુખદ અનુભવ જ્યારે દુઃખમાં પલટાઈ જાય છે ત્યારે અધીરાઈ, ખેદ, ઠષ, ઈર્ષ્યા ઈત્યાદિ અનુભવાય છે, માણસ સુખ ટકાવી રાખવા ઈચ્છે છે, પરંતુ તે ઝાઝું ટકતું નથી. માણસ દુ:ખને દૂર કરવા ઇરછે અને છતાં દુઃખ દૂર થાય નહિ. આ બંને દશામાં મન અશાંત, બેચેન અને વિષમ બને છે. બીજી બાજુએ સુખ અને દુઃખ બંને પ્રત્યે માણસ સજાગ રહે, બંને પરિસ્થિતિમાં રાગ અને દ્વેષ ન અનુભવતાં સમતલ અને શાંત રહે એ સમતા કહેવાય. ભગવદ્દગીતામાં કહ્યું છે:
दुःखेषु अनुद्विग्नमनः सुखेषु विगत स्पृहः । દુઃખમાં ખેદ ન કરવો અને પૃહા ન રાખવી તે સમતા.
સાધુજીવનને સાર સમતા છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં એક સ્થળે કહ્યું છે? સાયાણ મળો હોફ | સમતા વડે સાધુ થવાય છે, શ્રમણ થવાય છે. શ્રમણ શબ્દનો એક અર્થ “સમતા' થાય છે. સાચી સમતા પરમ પુરુષાર્થ છે, વીરતા છે. ભગવાન મહાવીરે દીક્ષા સમયે
Page #234
--------------------------------------------------------------------------
________________
સમતા
૨૧૫
પ્રતિજ્ઞા લીધી હતીઃ “હું જિંદગીભર સમતા ધારણ કરીશ. દે, માન, નારકી, તિર્યંચ દરેક પ્રત્યે સમભાવથી વર્તીશ. ગમે તેવા વિપરીત સંજોગોમાં પણ હું ચલાયમાન થઈશ નહિ” સમતાની આવી કઠિન પ્રતિજ્ઞા ભગવાને લીધી અને વીરતાપૂર્વક પાળી તેથી જ તેઓ મહાવીર કહેવાયા. ભગવાન પાર્શ્વનાથને એક બાજુ કમઠે અતિશય ત્રાસ આપે, તે બીજી બાજુ ધરણેન્દ્રદેવે એમની રક્ષા કરી. પરંતુ ભગવાને કમઠ પ્રત્યે ક્રોધ કે દ્વેષનો ભાવ ન સેવ્યું અને ધરણેન્દ્ર પ્રત્યે મોહ કે રાગને ભાવ ન સેવ્યું. બંને પ્રત્યે સમાન ભાવ સેવ્ય એટલે કે તુલ્ય મનોવૃત્તિ સેવી.
સમતા એટલે નિર્બળતા નહિ, કે કાયરતા નહિ. સમતા એટલે જડતા કે ભાવશૂન્યતા નહિ. સમતા એટલે અંતરની ઉદાતા. સમતા એટલે હૃદયનો ક્ષમાભાવ. એને અર્થ એ નહિ કે કઈ પણ ઘટનાને કે હકીકતને વગર-વિચાયે માની લેવી કે સમતાને નામે એને સંમતિ આપવી. એમ કરવાથી અવ્યવસ્થા સર્જાય. સમતા એટલે સમજણપૂર્વકની, વિચારપૂર્વકની સ્વસ્થતા; કસોટી કે કટકટીની ક્ષણે પણ સ્વસ્થતા. શાંત ચિત્તની સ્વસ્થતામાંથી વિવેક જન્મ છે. વિવેકી વ્યક્તિ પ્રત્યેક બાબતમાં જે સત્ય છે, શુભ છે, વાસ્તવિક અને યથાર્થ છે તેને જુએ છે, સમજે છે અને સ્વીકારે છે. જે અશુભ છે, હાનિકારક છે તેને પણ તે સમજે છે, પારખે છે, અને યજે છે. વિવેક વ્યક્તિને જાગ્રત રાખે છે. વિવેક માર્ગદર્શકનું કામ કરે છે. સમતા જ્યારે સિદ્ધ થાય ત્યારે આપણે હરપળ વાણી, વિચાર, વર્તનને ઝીણવટપૂર્વક તપાસીએ છીએ.
વ્યક્તિમાં સમતા આવે ત્યારે શુભ પ્રવૃત્તિને ઉદય થાય છે; સ્વ અને પર-કલ્યાણ કરવાની ઈચ્છા થાય છે. સમતા એટલે પલાયન વૃત્તિ નહિ. સમતા વ્યક્તિને જીવન પ્રત્યે અભિમુખ કરે છે. બહારનાગમે તેવા વિષમ સંગે વચ્ચે તેની સાચી સમતા ખંડિત થતી
Page #235
--------------------------------------------------------------------------
________________
૧૬
જૈન સાહિત્ય સમારાહ
નથી. સુખ-દુઃખ, હાર-જીત, નિંદા-સ્તુતિ, માન-અપમાન, લાભ કે હાનિ વગેરે અનેક દ્રો સમતા ધારણ કરનાર વ્યક્તિના ચિત્તને વિચલિત કરી શકતાં નથી.
""
સમતા એ યેાગ છે. આચાય હરિભદ્રસૂરિએ યેાગના પાંચ પ્રકાર બતાવ્યા છે: (૧) અધ્યાત્મ, (ર) ભાવના, (૩) ધ્યાન, (૪) સમતા અને (૫) વૃત્તિ. યાગને સાદે। અર્થ છે ‘જોડવું”. સમતા સાથે ચિત્તને જોડવું અર્થાત્ સમતા સાથે એકરૂપ બની જવું, તે સમતાયેાગ. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ'માં કહ્યું છે, આત્મા સમત્વરૂપ છે. આત્માનું ધ્યેય સમત્વ છે. ” કુદાકુદાચાયે કહ્યું છે, આત્મા એ જ સમયસાર છે. સમર્થ્ય ચક્ષ્ય સારું તત્સમયસારમ્ । મેહ અને ક્ષેાભથી રહિત આ માની અવસ્થા તે સમત્વ છે. ભગવાન કૃષ્ણે ગીતામાં સમત્વનું ગૌરવ કરતાં કહ્યું છે: સમત્વમ્ યોમ રજ્યતે 1
,,
'
જૈન ધર્મ સાધનાના ક્ષેત્રે મમત્વના વિસર્જન અને સમત્વના પ્રકટીકરણ ઉપર ભાર મૂકો છે. સમત્વથી મારાપણાને, અહમને ભાવ દૂર થાય છે. સમત્ત્વ આત્માના સહજ સ્વભાવ છે.
ન
સાચી સમતા સેવનાર વ્યક્તિ સદાચારી બને છે. જો તે દવાના વેપારી હાય તે! ભેળસેળવાળી દવા પેાતાના સ્વજનને ન આપે, તેમ ખીજાને પણ ન આપે. અનાજને વેપારી પાતે સડેલું અનાજ ન વાપરે, તેમ ખીજાતે વેચે પણ નહિં. તેવી જ રીતે વ્યવહારનાં બધાં ક્ષેત્રમાં વ્યક્તિ સમભાવને કારણે અહિતકારી નહિં પરંતુ સર્વાંહિતકારી વૃત્તિ ધરાવે.
Ο
જૈન દનને સાર સમતા છે. શાસ્ત્રજ્ઞાએ સમ્યકૃદર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ચારિત્ર્યને સમાવેશ સમભાવમાં જ કર્યાં છે. અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્તવાદ – એ ત્રણે પરસ્પરપૂરક છે, અને એ ત્રણેને આધાર છે સમતા. સમતાના વિકાસ માટે, પેષણ માટે અને સમતાની સ્થિરતા માટે આ ત્રણે સિદ્ધાંતા આવશ્યક છે, અહિંસા
Page #236
--------------------------------------------------------------------------
________________
સમતા
૨૧૭
એટલે જીવમાત્ર પ્રત્યે સમભાવ. સમગ્ર ચેતન સૃષ્ટિ પ્રત્યે સમભાવ દ્વારા જ માનવી સમગ્ર વિશ્વચેતના સાથે એકત્વ અનુભવી શકે છે. જેટલું સમત્વ વધારે તેટલું અહિંસાનું પાલન સારી રીતે થઈ શકે. વિશ્વપ્રેમ અહિંસા છે, સકળ જીવસૃષ્ટિ પ્રત્યે આત્મસમ દષ્ટિ તે સમતા છે.
અનેકાન્તવાદ એટલે વિચાર કે વાણી દ્વારા સમતાનું આચરણ. અનેકાન્તવાદ એટલે વૈચારિક સહિષ્ણુતા. વિવિધ વ્યક્તિએ, વાદ અને ધર્મોમાં વિચારના ભેદ તે રહેવાના. તેને સમભાવથી તપાસી, સમન્વય કરી, સત્ય પામવું તે સમતા. વિશ્વશાંતિ માટે અમેઘ સાધન તે સમતા છે.
અનેકાન્તવાદ એટલે વૈચારિક અપરિગ્રહ, વૈચારિક પરિગ્રહ એટલે વિચારનું, મતનું મમત્વ. હું કહું તે જ સાચું– આ વલણ તે વિચારને પરિગ્રહ. બીજાનાં વિચાર કે મંતવ્યમાં રહેલા સત્યને સ્વીકાર કરવો તે વૈચારિક સમભાવ. ભતાંધતા કે આગ્રહીપણું ત્યજવું તે વૈચારિક અપરિગ્રહ. ધર્મ, રાજકારણ, કુટુંબ વગેરે દરેક ક્ષેત્રે મતભેદ દૂર કરવા માટે અનેકાન્તવાદ ઉત્તમ ભાગ છે.
ભગવાન મહાવીરે ગૃહસ્થો માટે મર્યાદિત પરિગ્રહને માર્ગ પ્રબોધે. આર્થિક વિષમતાનું મૂળ તૃષ્ણ છે, સંગ્રહવૃત્તિ છે. તે જરૂરિયાતથી વધારે રાખવું અને બીજાને જરૂરિયાતથી વંચિત રાખવાં એ વૃત્તિ હિંસા – વિષમતા તરફ દોરે છે. આ દોષમાંથી બચવા, ભગવાને દાનને બંધ પણ આપે. દાન એટલે જરૂરિયાતવાળાને ઉપકારબુદ્ધિથી નહિ પરંતુ પોતાનું કર્તવ્ય કે આવશ્યક ક્રિયા સમજીને આપવું. આ ક્રિયાને સમવિભાગ કે સમવિતરણની ક્રિયા કહી શકાય. એના મૂળમાં સમતા કે સમભાવને આદર્શ રહેલે છે.
સમતા પમાય કેવી રીતે? એ માટે જાગૃતપણે ખૂબ પુરુષાર્થ કરવો પડે. સહુ પ્રથમ હદયશુદ્ધિ કરવી જોઈએ. દુર્ગણે અને
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૧૮
જૈન સાહિત્ય સમારા
દુર્વાસનાઓથી હૃદય મલીન થાય છે અરીસેા ચાખે હેય તા પ્રતિબિંબ ચોખ્ખુ· દેખાય. ચિત્રકાર ચિત્ર કરતાં પહેલાં ફલકને સાા કરે છે, તેવી રીતે હૈયામાં પેઠેલા દુષ્ણેા દૂર કરીએ તા જ હૃદયમાં સમતા જેવા ઉચ્ચતમ ગુણને અવકાશ મળે. આન ધનજી લખે છે :
* સેવન કારણ પહેલી ભૂમિકા મૈં અભય, અદ્વેષ, અખેદ.'
ભય અમ્માંથી જન્મે છે. અહમ્ એમાળી નાખીએ તે અભય જન્મે, સત્તા, કીર્તિ, સ`પત્તિની નિરર્થક હરીફાઈ છેડીએ તે અદ્વેષ પ્રગટે. અભય, અદ્વેષની વૃત્તિમાંથી અખેદ, સાત્ત્વિક આનંદ જન્મે. આ ત્રણે દ્વારા હૃદયશુદ્ધિ થાય તેા સમતાપ્રાપ્તિની ભૂમિકા તૈયાર થાય.
સાધુપુરુષ કે ચારિત્ર્યશીલ વ્યક્તિઓને સત્સંગ કેળવવાથી, એમના જીવનવ્યવહારને! અભ્યાસ કરવાથી સમતાને ભાવ પ્રગટે. વળી તત્ત્વજ્ઞાનના અભ્યાસથી આત્મસ્વરૂપ સમજાય, આત્મા અને શરીરના ભેદ સમજાય. શરીર નાશવંત છે, મૃત્યુ નિશ્ચિત છે. મૃત્યુને વિચાર માણસને દુષ્કૃત્ય કરતાં અટકાવે અને પુણ્યકાર્ય ઝડપથી કરવા પ્રેરે. પશ્ચાદ્ભૂમાં સમતા હાય તા જ પુણ્યકાર્ય સાક થાય. કહ્યું છે.
સમતા વિષ્ણુ જે આચરે પ્રાણી પુણ્યનાં કામ, છાર ઉપર જિમ લી'પણ', ન્હેં ઝાંખર ચિત્રામ.’
ધમ પાલન માટે જૈન ધમે જે છ આવશ્યક ક્રિયાઓ કહી છે તેમાંની એક ક્રિયા તે સામાયિક' છે. સામાયિક સમતાપ્રાપ્તિને ઉત્તમ ઉપાય છે. સામાયિકને સૂક્ષ્મ અર્થ છે સમતાભાવ ધારણ કરવા. સામાયિક એટલે ગુરુની આજ્ઞા લઈ બે ઘડી એક આસને બેસી સ` પાપજનક પ્રવૃત્તિ છેાડી દેવી ( સાવલગ ગોળ ખ્વામિ ) અને પેાતાનાં નિદ્ય કૃત્યા માટે પશ્ચાત્તાપ કરવા, (Řિમિ, રિહાનિ, અાન વેસિરામિ); એ ઘડી માટે પ્રયત્નપૂર્વક જાગ્રત રહીને સમતા
Page #238
--------------------------------------------------------------------------
________________
સિમલા
૨૧૯:
ભાવ ધારણ કરવો. વારંવાર સામાયિક કરવાથી સમતા ધારણ કરવાની ટેવ પડે છે. શાસ્ત્રકારોએ સામાયિકને નિકષ એક શ્લોકમાં યથાર્થ રીતે દર્શાવ્યો છે:
समता सर्वभूतेषु. संयमः शुभ भावना ।
आर्तरौद्र परित्याग, तद्धि सामायिक व्रतम् ।। પ્રાણીપાત્ર પ્રત્યે પ્રેમ અને સમતાપૂર્ણ જીવનવ્યવહાર, પાંચે. ઈન્દ્રિો ઉપર સંયમ, મૈત્રી, પ્રમોદ, કરુણ અને માધ્યમસ્થ – એ શુભ ભાવનાઓ સેવવી અને આરૌદ્ર સ્થાનને ત્યાગ કરવો. આ. વ્રતને સામાયિક વ્રત કહી શકાય.
પરકલ્યાણની ચિંતા એટલે મૈત્રી. જ્ઞાનીઓ એને આધ્યામિક પ્રવૃત્તિ કહે છે. મૈત્રીનું એક અંગ છે પ્રેમ અને બીજુ છે ક્ષમા. સમતાભાવ હોય તો જ પ્રેમ અને ક્ષમા ટકે. કોઈનાં વિચારો, ક્ષતિઓ, દેશે, અપરાધ તરફ સમતાભાવ હોય તે જ ચિત્તની. શાંતિ જળવાય. કહેવાયું છે :
“અપરાધી પણ ચિત્ત થકી, નવિ ચિતવીએ પ્રતિકૂળ.”
પરતુવ તુષ્ટિ મુદિતા ! પારકાના સણને, સુખને જોઈને આનંદ પામવો તે પ્રમોદ, સંતો, મુનિઓ, જ્ઞાનવાન, ગુણવાન,. ચારિત્ર્યશીલ વ્યક્તિઓને જોઈને આનંદ અનુભવો જોઈએ. ગુણને પક્ષ વાત કરવો જોઈએ. આમ કરવાથી આપણામાં જે ગુણો અંશતઃ હેય તેને વિકાસ થાય છે. વિરોધીઓના ગુણોની પણ પ્રશંસા. કરવાથી તેમને મિત્ર બનાવી શકાય. પ્રમોદભાવ સમભાવને પુષ્ટ કરે છે. શરીર અને ચિત્ત બનેને પ્રસન્ન, સ્વસ્થ રાખવામાં પ્રમોદ-. ભાવ સહાયભૂત બને છે.
કરણને દુર્વાવનાશિની કહેવામાં આવે છે. એટલે કે દુઃખી જીના શારીરિક તેમજ માનસિક દુઃખ દૂર કરવાને ભાવ તે.
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૨૦
જૈન સાહિત્ય સમારેહ કરુણા. દુ:ખીનાં દુઃખ એાછાં કરવાથી કર્મની નિર્જરા થાય છે; આપણી વૃત્તિ નિર્મળ થાય છે. ભગવાન મહાવીરે સંગમદેવ પ્રત્યે અપાર કરુણા બતાવી. સમતાના ઉત્કૃષ્ટ ભાવ વિના તે સંભવે નહિ. દૂફ, - હમદર્દી, લાગણું, સમભાવ ઇત્યાદિ દુખી માણસને ખરે ટાંકણે અમૃત છાંટણા સમાન બની જાય છે.
માધ્યસ્થ એટલે કરુણાપૂર્ણ ઉપેક્ષા. ઘોડો ઉપેક્ષા અધમ, માર્ગ ભૂલેલા, દેષિત પ્રત્યે ઉપેક્ષા સેવવી. માધ્યસ્થ એટલે ક્રોધ અને કે કમ્રતાને ભાવ સેવ્યા વિના અલિપ્ત રહેવું. આ ઉદાસીનતા કે ઉપેક્ષા જડ નહિ પરંતુ કરુણપૂર્ણ હેવી જોઈએ. કરુણાને ભાવ ન હોય તે આપણામાં જડતા કે રુક્ષતા આવી જવાનો સંભવ રહે. ઉપાધ્યાય યશોવિજયજી સઝાયમાં કહે છે:
રાગ ધરીજે જહાં ગુણ લહીએ,
નિર્ગુણ ઉપર સમચિત્ત રહીએ ” આ ચારે ભાવનાથી વિશ્વમત્રી સધાય છે. આ ચારે ભાવના -ધર્મધ્યાનની ભાવના છે. તેનાથી આત્ત-રૌદ્ર ધ્યાથી મુક્ત થવાય છે. અને સમતાયુક્ત ધર્મધ્યાન પ્રગટે છે. અનુકંપા, પ્રેમ, ઉદારતા અને દાનનાં બીજ પ્રગટે છે અને પોષાય છે. ચિત્તવૃત્તિ સ્થિર થાય છે. જેમ વૃત્તિ શુદ્ધ અને સ્થિર થાય તેમ અનિર્વચનીય આનંદ - અનુભવાય છે.
સમતા અને ધ્યાન પરસ્પરપૂરક છે. સમતા વિના, ચિત્તની સ્થિરતા વિના, ધ્યાન થતું નથી. ધ્યાનથી સમતા નિશ્ચલ થાય છે.
न साम्ये विना ध्यानम् , न ध्यानेन विना च यत् ।
જેમ જેમ ધ્યાનની ક્ષમતા વધતી જાય તેમ તેમ મનમાં વિશેષ પ્રકારનું ચૈતન્ય જાગ્રત થાય છે. ચૈતન્ય એ સમત્વની પ્રજ્ઞા છે.
સમતા એ જ્ઞાન છે. અથવા તો એમ કહી શકાય કે જ્ઞાનને
Page #240
--------------------------------------------------------------------------
________________
સમતા
૨૨૧. સાર સમતા છે. ધર્મની સાધનાને પ્રથમ ઉદેશ સાચી દૃષ્ટિ અને સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું એ છે. જેમ જેમ રાગદ્વેષથી પર થઈએ. તેમ તેમ આત્મા પરથી મોહ અને અજ્ઞાનનું આવરણ હટતું જાય.. જેમનાં જીવનમાં સમતા આવે તેવી વ્યક્તિઓને સામ્યગી અથવા તો પંકિતા સમશિનઃ કહેવામાં આવે છે. વીતરાગપણની સાધનાને. આધાર સમતા છે.
સમતાના અનેક લાભ છે. સમતાથી ઉત્તમ ગુણેની રક્ષા થાય', છે, ચિત્તની શાંતિ પ્રગટે છે, ગમે તેવા વિપરીત સંજોગોમાં વિચલિત થયા વિના સાચા અને સારા ત્વરિત નિર્ણય લઈ શકાય છે. બાહ્ય સંજોગો પરિવર્તનશીલ છે. તેના પર કદાચ આપણે કાબૂ ન હોય, પરંતુ સમતાને કારણે આંતરવૃત્તિ પર કાબૂ મેળવી શકાય છે. પરિ. ણામે નિષ્કપટતા અને નિષ્કષાયતા પ્રાપ્ત થાય છે. અધ્યાત્મયોગી આનંદઘનજી કહે છે :
ચિત્ત પ્રસન્ન રે પૂજન ફૂલ કહ્યું, પૂજા અખંડિત એહ.” સમતાથી જન્મતી ચિત્તની પ્રસન્નતા એ જ સાચી ભક્તિ છે.
સમતાથી માનસિક સમતુલાની સાથે શારીરિક સમતુલા પણ મેળવી શકાય. રોગને સહન કરવાની તાકાત આવે. સમતાનો અભાવ હોય તો જીવનવ્યવહારમાં કેટલીક વાર માનસિક તનાવ પેદા થાય છે; જાતજાતના ભય અકળાવે છે; જાતજાતની શંકા-કુશંકા સેવાય છે. કેટલીક ચિંતા ઉમાદ સુધી પહોંચાડે છે. મોટા ભાગની બીમારી માનસિક તનાવના કારણે હોય છે. સમતા હોય તો તનાવ પર કાબૂ મેળવી શકાય છે.
સમતા મોક્ષનું સાધન છે. સમતા દ્વારા વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. વૈરાગ્યપ્રાપ્તિ માટે જે સાધના કરીને તેમાં પ્રથમ પગથિયું એટલે કે તળેટી સમતા છે, અને ચરમ શિખર પણ સમતા છે. સાધનાને પ્રારંભ પ્રેમ, કરુણા, અહિંસા, ઉંદારતા વગેરેથી થાય છે. ક્રમશ:
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૨૩
સાધના તીવ્ર બનતાં સાધક વીતરાગતા સુધી પહેાંચે છે.
જૈન સાહિત્ય સમારેાહ
શાસ્ત્રકારાએ, જ્ઞાનીએએ સમતાનું ઘણું ગૌરવ કર્યું છે.
जानन्ति कामान्निखिलीः ससंज्ञा,
अर्थ नराः केऽपि च केऽपि च धर्मम् ।
जनं च केचिद् गुरुदेवशुद्धम् केचित् शिवम् केऽपि च केऽपि साभ्यम् ॥
સસ ́ાવાળાં પ્રાણીએ કામને જાણે છે. તેમાંથી કેટલાંક અને (ધનને) જાણું છે. તેમાંથી કેટલાંક ધર્મને જાણે છે. તેમાંથી થોડાંક દેવગુરુયુક્ત ધર્મને જાણે છે. તેમાંથી થોડાંક મેાક્ષને અને તેમાંથી ઘેાડાંક સમતાને ાણે છે. (સમતા—અધ્યાત્મ કલ્પતરુ')
સમતાનું મૂલ્ય આટલું માટું છે. જીવનવ્યવહારમાં દરેક ક્ષેત્રે સમતાભાવ જેટલા વધારે તેટલી સુખશાંતિ વધારે. સમત્વની સામૂહિક સાધના કરવામાં આવે તે સોંધરહિત, શેષણરહિત સહિષ્ણુ સમાજ નિર્માણ થાય, સમતા જ્યારે દઢ બને, સહજ બને ત્યારે શ્વાસેશ્વાસે વિશ્વકલ્યાણની ભાવનાના સ્રોત વહેવા માંડે. સમતા એ અમૂલ્ય સંપત્તિ છે. આનંદરૂપી અમૃત તેમાંથી પ્રાપ્ત થાય છે. તેથી જ જ્ઞાનીઓ કહે છે સમતા એ પરમેશ્વર છે.'
Page #242
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યમાં બુદ્ધિચાતુર્યંના કથાઘટકા
પન્નાલાલ ૨. શાહે
થાસાહિત્ય વનને રસ છે. યુગેયુગની એમાં લાક્ષણિકતા હાય છે. આપણા પ્રાચીનમધ્યકાલીન કથાસાહિત્યમાં કેટલાંક એવાં તત્ત્વા છે, જે આજે પ્રેરક અને ઉપયાગી બને છે. તેમજ તેમાં વાર્તારસ અકબ'ધ જળવાયેલે છે. પણ માત્ર એક વિષયમાં રસ ધરાવતા વાચકવર્ગની જ ઊણપ છે. એ અંગે ડા. હરિવલ્લભ ભાયાણી તેાંધે છે તેમ, આપણે ત્યાં ભૂતકાળનાં ભાષા, સાહિત્ય અને સૌંસ્કૃતિના અભ્યાસ અને સંશાધનની અછત વધતી જતી લાગે છે. એ જોતાં બીક રહે છે કે એ વિષયનું ગમે તેવું લખાણ તદ્વિદનું લખાણ ગણાઈ જાય~તે સાથે અનેા વાચક શેાધવા પડે—એવા સમય દૂર નથી. ’૧
આપણું. કથાસાહિત્ય એટલું વિશાળ છે કે જીવનનાં બધાં પાસાંને તે આવરી લે છે, અને અનુભવથી નીતરતી બાનીમાં આપને જીવનનાં મૂલ્યેા પીરસી શકે એવી ઉચ્ચ કક્ષાએ લખાયેલી છે. અકબર-ખીરબલ, ભેાજરાજા કે વિક્રમાદિત્ય, મંત્રી અભય ઇત્યાદિની અસાધારણ બુદ્ધિચાતુર્યંની વાતા બાજુ પર રાખીએ તે પણ સામાન્ય માણસના જીવનના પ્રસંગેામાંથી નવનીતરૂપે તારવીને, સભ`ગ થવા દીધા વિના, આપણા સાહિત્યસ્વામીએએ કથા ગૂથી છે, અને એમાં જીવનના ફૂટ પ્રશ્નોને બુદ્ધિકૌશલ્ય દ્વારા-ઉકેલ સૂચવી જીવન-ઘડતરને રાહ ચીધ્યેા છે.
આપણા કથાસાહિત્યની ખીજી વિશિષ્ટતા એ છે કે એને સીમાબધન નથી. જે એક પ્રજા માટે સત્ય છે, એટલું જ એ ખીજી ૧ જુઓ શાષ અને સ્વાધ્યાય’: નિવેદન, પૃષ્ઠ પ
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૨૪
જૈન સાહિત્ય સમારાહ
પ્રજા માટે પણ હેવાનું જ. એટલે આપણા કથાસાહિત્યે વિદેશપ્રવાસ' ખેડ્યો છે અને મૂળ કથામાંથી પરદેશના વાતાવરણને અનુરૂપ કથાનું રૂપાંતર-ધડતર થયું છે, અને એ વાતા પરદેશના પ્રજાજીવનમાં સ્થાયી થઈ છે. તે એટલા માટે કે લે!કસાહિત્ય અને લેાકકલામાં તે તે સમાજના ભાવવાહી જીવનનું અમુક પ્રમાણમાં સાચુ પ્રતિબિંબ ઝિલાય છે, અને આવું સાહિત્ય અમુક દેશનું કે તે દેશના લેાકેાનું ન બની રહેતાં, આખા વિશ્વનું, સમસ્ત માનવસમાજનું સાહિત્ય અની જાય છે.
હવે આપણે બુદ્ધિકૌશલ્યની વાતા જોઈએ.
આધાસન કથાઓ
પ્રિયજનના મૃત્યુથી શાકમગ્ન માનવીને, મૃત્યુ અનિવાય છે એ વાત, સાંત્વન કે દિલાસે। આપવાથી સીધી રીતે સમજાતી નથી, ત્યારે યુક્તિપૂર્વક એને એ વાત સમજાવવી પડે છે. આવા પ્રસંગ આપણાં સૌનાં જીવનના પડઘા પાડે છે. જાતકકથામાં આવતી વાતા આપણે એમાંથી જોઈએ :
પુત્રના અવસાનથી શેકમગ્ન કૃષ્ણે સાવ સૂનમૂન થઈ જતાં, તેના ભાઈ ધૂત પંડિત ગાંડપણના ઢાંગ કરી ‘સસલું’–‘સસલું' એમ પેાકારતા ભમે છે. કૃષ્ણ એને એ બારામાં પૂછે છે એટલે પડિત કહે છે કે, ભારે ચંદ્રમાં રહેલું સસલું જોઈએ છે.' કૃષ્ણ એને સમજાવે છે કે, ભાઈ ! તું તા સાવ અશકવ્ય વસ્તુની માંગણી કરે છે ! ’
.
ધૂર્ત પંડિતે વળતા જવાબ આપ્યા : ‘મરેલા પુત્રની પાછળ શાક ન છેડતા એવા તું તેને પાછે! મેળવવાની આશા રાખે છે એ પણ એટલી જ અશકય વાત નથી શું ? ' પ્રત્યુત્તરથી કૃષ્ણની આંખ ઊઘડી જાય છે.
ખીજી એક કથામાં પુત્રના અવસાનથી વ્યથિત સ્ત્રીને તથાગત
Page #244
--------------------------------------------------------------------------
________________
૨૨૫
જૈન સાહિત્યમાં બુદ્ધિચાતુર્યના કથાઘટકે જે ઘરમાં કોઈનું ય મૃત્યુ ન થયું હોય, એ ઘરમાંથી રાઈની મૂડી લાવવાનું કહે છે. શોકમગ્ન સ્ત્રી ઘેર ઘેર જાય છે, પણ સહુને ઘેર મૃત્યુ તે થયું જ હોય છે, એટલે વાસ્તવિક પરિસ્થિતિ સમજતાં શોક છેડી દે છે.
અને એથી ય વધારે અસાધારણ બુદ્ધિપ્રતિભા, સાકેતનગરના પ્રિય મિત્ર શ્રેષ્ઠિની પુત્રી સુંદરીની વાતમાં છે. તેના લગ્ન વૈશ્રમણ શ્રેષ્ઠિના પુત્ર પ્રિયંકર સાથે થાય છે. દેવવશાત પ્રિયંકર અવસાન પામે છે, પણ સુંદરીને એ વાત નામંજૂર છે. એટલું જ નહિ પણ દુનિયાદારીના ડાહ્યા માણસે એને દુમને લાગે છે. એટલે પ્રિયંકરના મૃત દેહને લઈ એ સ્મશાનમાં વસે છે. કરુણ અને દુઃખની અવધિને આડે આંક આવતાં શ્રેષ્ઠિએ મદનરાજને તોડ લાવવા વિનંતી કરી. રાજપુત્ર અનંગરાજ એ બીડું ઝડપે છે.
સ્વરૂપવાન યુવતીને મૃત દેહ લઈને એ પણ સ્મશાનમાં વસે છે. પિતાની પત્ની માયાદેવીને મરી ગયેલી જાહેર કરનાર ડાહ્યા લાકેથી ભાગીને એ સ્મશાનમાં આવ્યો છે એવું એ સુંદરીને કહે છે. ધીમે ધીમે બંને વચ્ચે – સુંદરી અને અનંગરાગ વચ્ચે– વિશ્વાસનું વાતાવરણ જામે છે. અંતે એક દિવસ લાગ જોઈ અનગરાગે બંને મૃતદેહ કૂવામાં ફેંકીને કહ્યું કે આપણું ગેરહાજરીમાં માયાદેવી અને પ્રિયંકર નાસી ગયાં છે અને સુંદરીને નશે ઊતરી ગયો છે. પ્રેમની દીવાલ વાથી પણ મજબૂત હોવા છતાં બેવફાઈની આશંકા સમી નાની કાંકરી આગળ એ ટકી શક્તી નથી. આ વાતને કેન્દ્રમાં રાખી અનંગરાજે યુક્તિ રચી અને સુંદરીને શેકમુક્ત કરી.
૨. આખી વાર્તા માટે જુઓ : “શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ
મહોત્સવ ગ્રંથ': ભાગ-૩ : ખંડ બીજો: પૃષ્ઠ ૧૩ : વાર્તા : “સ્નેહતંતુના તાણાવાણા”, લેખક પૂ. મુનિશ્રી દુરધરવિજયજી.
૧૫
Page #245
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ
પડકાર ઝીલતી કથાઓ
સ્ત્રીનું અભિમાન –માની લીધેલું કે વાસ્તવિક – તેડવા માટે પતિ તરફથી સ્ત્રીને પિતાનું સામર્થ્ય પુરવાર કરવાનો પડકાર ફેંકાય છે, ત્યારે સ્ત્રી એ પડકાર ઝીલી લઈ, પિતાની ચતુરાઈથી અને દક્ષતાથી એ પ્રમાણે પુરવાર કરી આપે છે. - બારમી શતાબ્દીમાં લક્ષ્મગણિએ રચેલી “સુપાસના ચરિઅ માં, પરદાર ગમનવિરમણ વ્રત વિષયે અનંગક્રોડા– અતિચારે ધનકથામાં ઈ. સ. ૧૪૪૩માં( વિ. સં. ૧૪૯૯)માં, પં. શ્રી શુભશીલગણિએ રચેલા “વિક્રમચરિત્રમ'માં, કવિ શામળકૃત “સિંહાસનબત્રીશી'ની ૨ભી “સ્ત્રીચરિત્રની વાર્તામાં, સિંધની મધ્યકાલીન વાર્તા “બિરસિંગ અને સુ દરબાઈની વાર્તામાં, વિ સં. ૧૭૪૭માં રચાયેલ અભયસમકૃત “માનતુંગ માનવતી ઉપઈ”માં અને પશ્ચિમના સાહિત્યમાં
કેશિના ડેકામેની ત્રીજા દિવસની નવમી વાર્તામાં ઉપર જણાવેલી કથારૂઢિ નજરે પડે છે. “ભાનતુંગ-માનવતી ચઉપઈ” પરથી આપણું શ્રી યોગેન્દ્ર દેસાઈએ “માન-અપમાન” નૃત્યનાટિકા ઉતારી છે.
શામળની સિંહાસનબત્રીસીમાં આવતી કથા આ પ્રમાણે છે:
એક વણિક કન્યા રાજા વિક્રમને એ પડકાર ફેંકે છે કે વિક્રમચરિત્ર જ દુનિયામાં એક નથી. સ્ત્રીચરિત્રની તેલ mતમાં કાંઈ જ આવી શકતું નથી. , વણિક કન્યાને પાઠ શીખવવાના ઇરાદાથી રાજ વિક્રમ પોતાના ૩. આ અંગે શ્રી જનક દવેને લેખઃ “અશક્યને શકય કરી
બતાવવાનો પડકાર ઝીલતી પત્ની – એક મધ્યકાલીન કથારૂઢિ” માટે જુઓ ઃ “શ્રી મહાવીર જૈન વિદ્યાલયઃ સુવર્ણ મહોત્સવ ગ્રંથ': ભાગ ૧લો: ગુજરાતી વિભાગ, પૃષ્ઠ ૧૯૬.
Page #246
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યમાં બુદ્ધિચાતુર્યના કથાઘટકો
૨૧૭ પુત્ર વિક્રમચરિત્રના લગ્ન એની સાથે કરે છે. એકબીજાને મળવા દેતા નથી અને નગર બહાર એકદંડિયા મહેલમાં તેને રાખે છે. આ મહેલમાંથી બહાર નીકળી શકે નહીં એવી વ્યવસ્થા હતી. નારીશક્તિ અજોડ અને અપૂર્વ છે એ પુરવાર કરવા તારે બાળક સહિત મને મળવાનું છે. એમ થશે ત્યારે તારે છુટકારો થશે.”
ત્યારબાદ વણિક કન્યા દાસી મારફત પિતાના પિતાને વીંટી મોકલે છે. વીંટીમાં સંદેશ હોય છે. તદનુસાર ભોંયરું બનાવવામાં આવે છે. એ ભોંયરા વાટે બહાર નીકળી, સાબલિયણ બની વિક્રમ ચરિત્રને મેહાંધ કરી સંગ કરે છે અને પુત્ર મેળવે છે. આભૂષણવસ્ત્રો નિશાનીરૂપે મેળવે છે. બીજી વખત જોગણું બની સંજીવનવિદ્યાના લેભી વિક્રમચરિત્રને ફસાવી સંગ કરે છે અને પુત્ર મેળવે છે, તેમજ ધનદોલત પડાવી લે છે.
પછી કશું જ ન જાણતી હેય એ રીતે મહેલમાં પાછી ફરે છે. અંતે વાતને ઘટસ્ફોટ થતાં વણિક કન્યાને આદર અપાય છે જ સંકેત
“વેતાલપચ્ચીશીમાં વેતાલ રાજાને સમસ્યાગર્ભ કથાઓ કહે છે. કથાને અંતે પ્રશ્ન મૂકે છે. વિક્રમ એની અસાધારણ બુદ્ધિથી તેના પ્રત્યુત્તર આપે છે. અત્રે આપણે એના બુદ્ધિકૌશલ્યની વાત નથી કરવી. પણ સમસ્યગર્ભ કથાનાં નાયક-નાયિકાના મિત્રની બુદ્ધિપ્રતિભા આપણે જેવી છે.
નાયક-નાયિકાનું મિલન કરાવવા આપણી કથાઓમાં સંકેતને સારે ઉપયોગ થયે છે. સાંકેતિક ભાષા અગર સાંકેતિક ચેષ્ટાનું માધ્યમ બુદ્ધિકૌશલ્યનું ઉદાહરણ એ રીતે પૂરું પાડે છે. છે. આ કથારૂઢિ-કથાવસ્તુ પર આધારિત શ્રી મેહનલાલ ચુનીલાલ
ધામીકૃત વાર્તા “સંઘર્ષ: જુઓઃ “શ્રી મહાવીર જૈન વિદ્યાલયઃ સુવર્ણ મહોત્સવ પ્રથ: ભાગ-રજે, ખંડ બીજે, પૃષ્ઠ ૭૬.
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૮
જૈન સાહિત્ય સમારોહ સેમદેવના “કથાસરિત્સાગરની “તાલ પંચવિશતિકાની પહેલી કથામાં મંત્રીપુત્ર સાથે નીકળેલા રાજકુમારે મનમાં સરેવરકાંઠે સખીએ. સાથે સ્નાન કરવા આવેલી એક સુંદરી જોઈ. પરસ્પર અનુરાગ. રમતના બહાને સંકેત કરતાં સુંદરીએ કણ ઉપર ઉત્પલ મૂકયું. પછી દાંત સાફ કર્યા. મસ્તક પર પદ્મ રાખ્યું અને હાથ હૃદય પરપછી ચાલી ગઈ.
મંત્રીપુત્રે સંકેત સમજાવતાં કહ્યું, “કર્ણ ઉપર ઉ૫લ મૂકયું એટલે કત્પલ રાજાના નગરમાં રહે છે. દાંત સાફ કરીને, હાથીદાંતનાં ઘાટ ઘડનાર મણિયારની પુત્રી છે એમ સૂચવ્યું. મસ્ત પર પદ્મ રાખી પિતાનું નામ પદ્માવતી જણાવ્યું. હાથ હૃદય પર રાખી સ્નેહને એકરાર કર્યો.
આ રીતે જુદા જુદા સંકેત દ્વારા મિલન થાય છે. અત્રે એ નોંધવું રસપ્રદ ગણાશે કે સાંકેતિક ભાષા અગર સાંકેતિક ચેષ્ટાને કથામાં ઉપયોગ થયો છે ત્યારે નાયક સંકેત સમજતો નથી. જે આ રીતે થાય તે જ નાયક સંકેતને અર્થ મિત્ર અગર સ્વજનને પૂછે અને તેના ખુલાસા દ્વારા જ કથાકાર શ્રોતાઓને એનું અર્થઘટન સમજાવી શકે ! આ રીતે આ કથાને હૈ. હરિવલ્લભ ભાયાણું
ધે છે તેમ, ભૂખ નાયક અને ચતુર મિત્રના વ્યાપક કથાપ્રકારમાં સમાવેશ થાય છે. મેંગોલ ભાષાની સિંહાસનબત્રીશી (આજિંબેજિંખાન”)માં પણ આવી સાંકેતિક ચેષ્ટાઓને ઉપગ થયે છે. વીરે વર કરીશ: પુરુષવેશે પરદેશ જતી નાયિકા
મધ્યકાલીન સાહિત્યમાં પુરુષવેશે પતિની સાથે પરદેશ જતી. નાચિકાનું કથાવસ્તુ ધ્યાન ખેંચે એવું છે. કવિ શામળ ભટ્ટની કથા
પ. જુઓ બાઁધ અને સ્વાધ્યાય, પૃષ્ઠ ૧૫૦.
Page #248
--------------------------------------------------------------------------
________________
જેન સાહિત્યમાં બુદ્ધિચાતુર્યના કથાઘટકે
૨૨૯ મદન-મેહનામાં મહિના મદનની સાથે પુરુષવેશે જાય છે. મહિના રાજપુત્રી છે, અને મદન મંત્રીપુત્ર છે, એટલે બંને વચ્ચેના વિવાહ રાજ મંજૂર ન કરે એટલા માટે પતિ સાથે પુરુષવેશે નાસી જવાની તરકીબ ઉપયોગમાં લેવાઈ છે મેહના જ્યારે પુરુષવેશે પરદેશ જવાની વાત કહે છે, ત્યારે તેના સમર્થનમાં પિતાના પતિ સાથે પુરુષવેશે પરદેશ ગયેલ રજપૂતાણીની વાત કહે છે. “મદનમોહનામાં આ વાત અવાંતરકથા-આડકથા છઠ્ઠી છે. આ વાત પ્રચલિત લેકકથા પરથી લેવાઈ છે.
સિંધી લેકકથામાં રાજબાલાની વાર્તા છે, જેમાં રાજબાલા એના પતિ અજિતહિ સાથે પુરુષવેશે પરદેશ જાય છે અને ઉદે. પુરના રાણી જગતસિંહને ત્યાં બંને જણ ગુલાબસિંહ અને અજિતસિંહનાં નામે (સાળા-બનેવી તરીકે) પ્રતિહારી તરીકે કરી સ્વીકારે છે.
એવામાં એક શિયાળાની રાત્રે માવઠું થયું. વરસ દ અને વાવટોળમાં અંધારી મેઘલી રાતે એકલવાયા, વિરહ પીડાતા ગુલાબસિંહે એવી મતલબનો દુહો લલકાર્યો કે મેઘ મૂશળધાર વરસે છે, નદીમાં પૂર ચડ્યાં છે, વીજળી ચમકે છે, ભીની ધરતી મહેકે છે, પણ મારું હૈયું જલી રહ્યું છે. અજિતસિંહે પ્રત્યુત્તરમાં સામે દુહ લલકાર્યો કે ભગવાન દયાળુ છે, દુઃખિયાને બેલી છે, ધરતી ભલે સૂતી હોય, આભ સદાયે જાગતું જ છે, કેઈ આગલાં ભવનાં કર્યા આ ભવે આપણને નડે છે અને આપણી વચ્ચે વિજોગ પાડે છે.”
૬ કીન્કંડકૃત “Tales of Sind.” ૭ આ દુહે આ પ્રમાણે
દેશ વીજાં પીયુ પરદેશમાં પિયુ બંધવા રે વેશ. જે દી' જાશાં દેશમેં તે દી” બાંધવ પીયુ કરેશ.
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૩૦
જૈન સાહિત્ય સમારોહ
જગતસિંહની ચતુર રાણુ આ દુહા સાંભળી પામી ગઈ કે પ્રતિહારો પતિ પત્ની છે, અને શયનગૃહની ચેકી કરનાર સ્ત્રી જ છે. તેણે રાજાને વાત કરી. રાજાએ કરેલી પૂછપરછમાં આ વાત સાચી નીકળતાં એ બંનેને લગ્નવ્યવહાર માટે જોઈતી રકમ આપી, લગ્ન કરાવી આપ્યાં.
આ જ કથા “સૌરાષ્ટ્રની રસધાર,' ભાગ ૪, પૃષ્ઠ ૮૮-૯૮ માં દસ્તાવેજ' નામે આપણું રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણીએ વિગતફેરે નોંધી છે. તેમાં રજપૂતાણું રાજબાલાને બદલે રાજબાની ખાસ કટી જાય છે. બંને રજપૂતોની નજરે ચડે તેમ ચૂલે ઊકળવા મૂકેલું દૂધ ઊભરાવા માંડે છે. રાજબા સ્ત્રીસહજ સ્વભાવથી બેલી ઊઠે છે: “એ...એ..દૂધ ઊભરાય !” અને આ કસોટી પરથી પુરુષવેશે રહેલી રાજ કા સ્ત્રી જ છે એમ નક્કી થાય છે. આ કથામાં કસોટીનું તત્ત્વ ઉમેરાયું છે.
મધ્યકાલીન લોકકથાને, પુરુષવેશે પરદેશ ખેડતી નાયિકાની કલ્પના ઘણી જ આકર્ષક લાગી છે. વિમલસૂરિ રવિષેણ અને સ્વયં. ભૂકૃત “પદ્મચરિત' કે “પઉમરિયમાં રાજપુત્રી કલ્યાણમાલા રાજપુત્ર કલ્યાણમાલ તરીકે રાજ્ય કરે છે. “વસુદેવહિંડીમાં પુંડાલંભકમાં અને કથાસરિત્સાગરમાં દેવસિમતાની કથામાં, “હંસાવતી-વિક્રમચરિત્રવિવાહમાં પુરુષવેશે પરદેશ ખેડતી હંસા પ્રયાગના અપુત્ર રાજાથી દત્તક લેવાઈને ગાદીપતિ બને છે. “કામાવતી'માં પણ નાયિકા પુરુષવેશે અનેક સ્ત્રીઓ પરણે છે. “રઢિયાળી રાત,” ભાગ ત્રીજે, પૃ. ૨૪૨૯માં તેજમલના લોકગીતમાં, ઠાકોરની સાત પુત્રીમાંથી તેજમલ, શત્રુની ફેવરને સામને કરવા પુરુષવેશે શસ્ત્ર સજીને નીકળે છે. અહીં સેનામાં રહેલા તેના સાથીઓ તેજમલ સ્ત્રી છે કે પુરુષ તેની ચકાસણી કરવા ઘણે પ્રયત્ન કરે છે, પરંતુ તેજમલ ચતુરાઈથી એવા
Page #250
--------------------------------------------------------------------------
________________
જેને જહિત્યમાં બુદ્ધિચાતુર્યના કથાઘટકો
૨૩૧ બધા પ્રસંગેએ પુરુષસહજ વર્તન દાખવીને કસોટીઓ પાર કરે છે અને પોતાની જાતિ સિન્યથી છુપાવી શકે છે. છળ સામે પ્રતિછળ
આ પ્રકારના કથાઘટકને પેન્જરે “કલ્પિત લેણાની કલ્પિત ચૂકવણી અને ડો. હરિવલ્લભ ભાયાણુએ ઠગારુ માગણું અને ઠગારી ચૂકવણુટ એવા કથાયુક્તિના ઉદાહરણ-લેખે નિર્દેશ કર્યો છે. એમાં તર્ક જાળ અને શબ્દજાળના પ્રયોગ દ્વારા ઠગાઈને પ્રયત્ન થાય છે. આ પ્રકારના ઘટક આપણને બૌદ્ધગ્રંથ “મહાવસ્તુની પુણ્યવંત જાતકી કથામાં પંદરમી શતાબ્દીમાં ચારિત્રરત્નમણિકૃત દાનપ્રદીપ’ના આઠમા પ્રકાશમાં રત્નપાલરાજાની કથામાં તેના પૂર્વભવના વૃત્તાંતમાં સિદ્ધદત્ત અને ધનદત્તની વાતમાં, ભીમકૃત “સદયવત્સ વીર પ્રબંધ (ઈ. સ. ૧૪૧૦ પહેલાં), અને હર્ષવર્ધનકૃત સંસ્કૃત ગદ્યમય “સદયવસકથા” (ઈ. સ. ૧૪૫૪-૭૪)માં, “કથાસરિત્સાગરમાં, પાંચમી શતાબ્દીના જૈન કથાગ્રંથ “વસુદેવહિંડીમાં, ધર્મો પદેશમાલા વિવરણ” (૯મી સદી), ‘જાતકકથા, પંચતંત્ર, “શુકસપ્તતિવગેરેમાં મળે છે. છળ સામે પ્રતિષ્કળઃ તજાળ
પુણ્યવંત જાતકમાં પ્રજ્ઞ વાદી રાજમાર્ગ ઉપર લટાર મારતા હતા, ત્યાં અગ્રગણિકા અને નોષ્ઠિને પુત્ર ઝગડો કરતાં હતાં. વિગતમાં ઊતરતાં પ્રજ્ઞાવાદીને જાણવા મળ્યું કે નગરશ્રેષ્ઠિના પુત્ર અગ્રગણિકાને રાત્રે સેવામાં બોલાવી હતી, પરંતુ તે રાત્રે તે રોકાયેલી હતી એટલે બીજા દિવસે આવવાનો વાયદો કર્યો, પરંતુ નગરશ્રેષ્ઠિના ૮ જુઓઃ “Ocean of Stories” 5, 132–133 Note; 9, 155
56 Note, ૯ જુઓઃ “શોધ અને સ્વાધ્યાય', પૃ. ૨૨૪-૨૩૪.
Page #251
--------------------------------------------------------------------------
________________
ર૩ર
જૈન સાહિત્ય સમારોહ પુત્રે તે રાત્રે સ્વપ્નમાં અગ્રગણિકા પાસેથી સેવા લીધી. એટલે બીજા દિવસે નગરવધૂને સેવામાં આવવાની ના કહી, પરંતુ અગ્રગણિકાઓ કહ્યું, “એમ છે તે મારા વેતનના એક લાખ મને આપી દે.” પણ શ્રેષ્ઠિપુત્ર એમ શેને માને ? આ ઝઘડો પ્રજ્ઞાવાદીને સોંપાયો. તેણે કહ્યું: ‘જે શ્રષ્ઠિપુત્રે ગણિકાની સેવા લીધી હોય તો ગણિકાને જે ભાવ હોય તે તેણે આપી દેવું જોઈએ. પછી એક અરીસે મંગાવ્યા ને એક લાખ સુવર્ણમુદ્રા ભરેલી પેટી મંગાવી. અરીસાને સામે ધરી, ગણિકાને બેલાવી, કહ્યું: “અરીસામાં એક લાખ સુવર્ણમુદ્રાનું પ્રતિબિંબ પડે છે તે લઈ લે. જેવી શ્રેષ્ઠિપુત્રે તારી સ્વપ્નમાં સેવા લીધી, તેવું તને વેતન આપે છે કારણ કે સ્વપ્ન અને પ્રતિબિંબ સમાન છે.' આમ, અગ્રગણિકાની તર્ક જાળથી ભરેલી ઠગારી માંગણીને, એ જ તર્ક જાળનો ઉપયોગ કરીને ઠરી ચૂકવણી કરવામાં આવે છે.
ચારિત્રરત્નમણિકૃત “દાનપ્રદીપ(ઈ. સ. ૧૪૪૩)માં ધનદત્તની વિવેકબુદ્ધિને પ્રસંગ આ પ્રમાણે છે:
એક વાર એક કપટી, સાર્થવાહ બનીને, બાર કોડ સુવર્ણ મુદ્રા ધરાવતી ગણિકા અનંગસેનાને ત્યાં ગયો. ગણિકાએ તેને ધનાઢય માની, યુક્તિપૂર્વક કહ્યું: ‘તમારી પાસેથી મને બાર કરેડ સુવર્ણ મુદ્રા મળી છે એવું છેલ્લા પહેરે મને સ્વપ્ન આવ્યું છે અને એ સાચું પડશે એમ મને લાગે છે.'
આ સાંભળી ધૂર્ત સાર્થવાહે કહ્યું: “વાત સાચી છે. મને પણ સ્વપ્ન આવ્યું હતું. બાર વર્ષ તારે ત્યાં મારા રહેવાના વિચારના પરિણામે મેં બાર કરેડ સુવર્ણમુદ્રા તારે ત્યાં થાપણ તરીકે મૂકી છે, પણ હમણાં એક સાર્વવાહ પરદેશ જાય છે અને વેપાર અર્થે મારે તેની સાથે જવું છે એટલે મારી અનામત પાછી આપ. પરદેશથી કમાઈને સીધે તારે ત્યાં જ આવીશ. ” વગેરે. આ રીતે અનંગસેના અને સાર્થવાહના ઝઘડાને ઉપર જણાવ્યા મુજબ, ધનદત્તે
.
Page #252
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યમાં બુદ્ધિચાતુર્યના કથાઘટકે
૨૩૩ અરીસામાં પ્રતિબિંબ દેખાડીને, નિકાલ આ. અહીં લુચ્ચાઈ ખરેખર ધૂર્ત વેપારી કરે છે, અગ્રગણિકા નહીં.
જાપાની કથામાં ભઠિયારાની દુકાને તળાતી મચ્છીની વાસ માણનાર પાસે પૈસા માગતાં, ભઠિયારાને દૂરથી પૈસા દેખાડી કિંમત ચૂકવવામાં આવે છે. ઇટાલીની કથામાં ભઠિયારાની હાંડી ઉપર રિટલે ધરી રાખી તેને રંધાતી વાનીની વરાળથી સોડમવાળે કરનાર પાસે પૈસા માગતા ભઠિયારાને પૈસાના ખણખણાટ દ્વારા કિંમત ચૂકવવામાં આવે છે, કારણ કે ભઠિયારો ખાવાની ચીજના પૈસા લે છે. પણ આ તો તેણે વરાળ વેચી છે એટલે તેના બદલામાં પૈસાન ખણખણાટ જ સંભળાવાય.
“કથાસરિત્સાગર'માં આ યુક્તિને જુદે જ પ્રવેગ મળે છે. તે એ અર્થમાં કે તેમાં છળ સામે પ્રતિરછળ નહીં પણ છળ કરવા માટે જ ને ઉપયોગ થાય છે. એક શ્રીમંતનું એક સંગીતકારે વીણાવાદનથી મનરંજન કર્યું તેના બદલામાં ખજાનચીને સંગીતકારને ઇનામ આપવાનું શ્રીમંતે કહ્યું. પરંતુ ખજાનચીએ રોકડી ના પરખાવી. એટલે વીણાવાદકે શ્રીમંતને ફરિયાદ કરી. એટલે શ્રીમંતે કહ્યું: “પૈસા કેવા? વીણાવાદનથી તેં મને ઘડીક શ્રુતિસુખ આપ્યું તેમ મેં ઈનામની વાત દ્વારા તેને શ્રુતિસુખ આપ્યું. આ કથાઘટકને મળતી કવિ દલપતરામના કાવ્યની પંક્તિઓ તુરત જ યાદ આવે છેઃ
પોલું છે તે બોલ્યું તેમાં નવાઈ તે શી કરી ?
સાંબેલું વગાડે તો હું જાણું કે તું શાણે છે.” છળ સામે પ્રતિસ્થળ : શબ્દજાળને પ્રયોગ
ઠગવાની યુક્તિનો બીજો પ્રકાર તે શબ્દજાળ કે શબ્દછળ. એમાં શબ્દને ભળતો અર્થ કરી, તેને લાભ લેવાનું, જૈન કથાગ્રંથ “વસુદેવ હિંડીમાં, સરસ ઉદાહરણ છે.
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૩૪
જૈન સાહિત્ય સમારોહ
અનાજનું ગાડું ભરીને નગરમાં વેચવા આવેલા કણબીને ગાંધીના દીકરાઓએ પૂછ્યું: “ગાડાવાળું તેતર વેચવું છે એટલે ગાડાવાળાએ એક રૂપિયામાં તે વેચવા હા કહી. ગાંધીના દીકરાઓએ એક રૂપિયે આપીને તેતર તેમજ ગાડું ઉઠાવી લીધાં, કારણ કે સેદે ગાડાવાળા તેતરનો હતા. ન્યાયાલયમાં ગાડાવાળા હાર્યો, પરંતુ એક ચતુર પુરુષે બદલે લેવાની યુક્તિ શીખવી. એ પ્રમાણે ગાડાવાળે ગાંધીના ઘેર ગયો ને બોલ્યો : “ભાઈઓ ! ગાડું તમને મળ્યું તે આ બળદને પણ તમે જ લઈ લે ને ! બદલામાં શણગાર સજેલી તમારા ઘરની વહુવારુના હાથે બે પાલી અનાજ લઈશ.” બળદના લોભમાં ગાંધીપુત્રો. સહમત થયા અને એટલે કણબી, સ્ત્રીનો પાલીવાળા હાથ પકડીને ચાલવા લાગ્યો. ફસાયેલા કણબીને છોડાવવા ચતુર પુરુષે કરેલી શબ્દજાળથી ગાડાવાળાને બળદ અને ધનથી ભરેલું ગાડું પાછાં મળે છે.
આવી જ શબ્દજાળ “Pied Piper of Hemelin' માં, અને Merchant of Venice'માં પણ જોવા મળે છે.
ધર્મોપદેશમાલા વિવરણ (૯મી સદી)માં શબ્દછળની વાત આ પ્રમાણે છે:
એક ગામડિયે મોટો સુંડલો ભરીને કાકડી વેચવા બેઠા હતા. એક ધૂર્ત બધી જ કાકડી ખાઈ જવાની શરત લગાવી અને બદલામાં નગરના દરવાજામાંથી જઈ ન શકે એ લાડુ ગામડિયાએ ધૂને આપો એમ નક્કી થયું. ધૂર્તે દરેક કાકડીને એકેક બટકું ભર્યું અને શરત મુજબ લાડુ માગ્યો, ત્યારે ગામડિયાએ કહ્યું, “આખેઆખી કાકડી ખાઈ જ, તો શરત પૂરી થયેલી ગણાય.”
ધૂ શરત પાલનની ખાતરી કરાવવા તૈયારી દેખાડી જે જે લેકે કાકડી લેવા આવતા હતા તે કાકડી જેઈને કહેતા : “અરે, આ તો ખાધેલી કાકડી છે. આને શું કરે ?” આથી ધૂતે શરતનો લાડવો માંગે. ગામડિ મૂંઝા. કોઈક ચતુર પુરુષે રસ્તો બતાવ્યા પ્રમાણે
Page #254
--------------------------------------------------------------------------
________________
ર૩
જૈન સાહિત્યમાં બુદ્ધિચાતુર્યના કથાઘટકે એક નાની લાડુડી બનાવીને નગરદ્વાર વચ્ચે મૂકી અને કહ્યું : “શરત મુજબ, દરવાજાની બહાર ન જ લાડુ આ રહ્યો. લઈ લ્યો.” ધૂર્તનું મોટું પણ લાડુડી જેવડું થઈ ગયું.
તેતરની વાતમાં પાઠ શીખવવાની નેમ છે, જ્યારે અન્ય કથા-- ઘટકમાં ફસામણમાંથી છુટકારો મેળવવાની નેમ છે. લોકકથામાં આળઃ બુદ્ધિને દુરુપયોગ
કેઈ નિકટના પુરુષ પાસે સ્ત્રીએ કરેલી વ્યભિચારની માગણી નકારનાર પુરુષ પર, ઘવાયેલા અહમને કારણે જન્મેલી વેરવૃત્તિથી તે પુરુષ પર સ્ત્રી બળાત્કારને આરેપ મૂકે : આળના આ પ્રકારનો. ઉપગ દેશદેશની અને સમય-સમયની અનેક લોકકથાઓમાં થયો છે.
સુદર્શન શ્રેષ્ઠિની કથામાં, રાણીએ કરેલી અયોગ્ય માગણીને સુદર્શન શ્રેષ્ટિ સિફતથી ટાળે છે પણ પાછળથી રાણીને સુદર્શન. શ્રેષ્ઠિની સિફતને ખ્યાલ આવતાં, એમની પર બળાત્કારનું આળ ચડાવે છે અને રાજાએ કરેલી છૂળીની સજા ભોગવતાં, શળી પર ચડતાં, શળીનું સિંહાસન બને છે અને સુદર્શન શ્રેષ્ઠિ કેવળજ્ઞાન પામે છે. ઘવાયેલો અહમ અને એ કારણે પ્રગટતી વેરવૃત્તિ કેવું પરિણામ. લાવે છે એ કથાઘટક આજે પણ એટલું જ ઉપયોગી છે!
પશ્ચિમના લેકવાર્તા-સાહિત્યમાં આ વાતઘટક “પાર્ટિફેજ' વાઈફ' તરીકે જાણીતું છે. પ્રાચીન મીસરી સાહિત્યમાં બે બંધુઓની. વાર્તા, “ઈલિયડ'માંની બેલે ફોનની કથા, બાઈબલમાંને જોસેફ અને પિર્ટિફેરને પ્રસંગ વગેરે આ કથાઘટકના આધારે રચાયેલી કથાઓ છે. આપણે ત્યાં રામાયણની શપણખાની વાતમાં, “કથાસરિત્સાગર”ની. કેટલીક કથાઓમાં, હંસાવલીની વાર્તામાં તેમજ અન્યત્ર આ પ્રકારના... કથાઘટક જોવા મળે છે.
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૬
જૈન સાહિત્ય સમારોહ શત્રુને વહેમને ભેગ બનાવ
પ્રતિકૂળ વતન કરનારને પ્રપંચથી વહેમમાં સંકેવી સીધા કરવાની યુક્તિવાળા કથાઘટકમાં નિર્બળ, નાની કે હાથ નીચેની
વ્યક્તિ, સબળ કે મેટી વ્યક્તિથી થયેલા અન્યાયને દૂર કરવા, શત્રુને વહેમનો ભંગ બનાવી સીધા કરે છે. કયારેક વશવત કરવા આ
થાઘટકનો ઉપયોગ થાય છે અને ધાર્યું પરિણામ આવતાં યુક્તિપૂર્વક વહેમને દૂર કરવામાં આવે છે.
“પઉમસિરિચરિલમાં પિતાના બે ભાઈઓ સાથે રહેતી ધનશ્રીને દાનધર્મ તેની બંને ભાભીઓને આંખના કણાની માફક ખૂંચે છે. “નણંદ તો અમારું ઘર લૂંટાવે છે એવી ભાભીઓએ કરેલી નિંદાથી ધનશ્રી બંને ભાભીઓને સીધી કરવા કુટિલ યુક્તિ રચે છે. મોટી ભાભીને ગર્ભિત રીતે ચારિત્ર શિથિલ ન થવા દેવાના ભાઈની - હાજરીમાં આપેલા ઉપદેશથી, ભાઈને ભાભીના ચારિત્ર વિશે શંકા - થતાં, તેનો ત્યાગ કરવા તૈયાર થાય છે, ત્યારે ધનશ્રી વચ્ચે પડીને
ભાઈને સમજાવતાં કહે છે: “મારું સૂચન તે સામાન્ય ઉપદેશરૂપે - હતું. ભાભી પર વહેમ લાવવાનું કારણ નથી, અને એ રીતે ભાઈને મનાવી લે છે. એ જ રીતે નાના ભાઈના મનમાં ભાભી વિશે ચેરી અગે વહેમ ઊભું કરી, વાતને સિફતથી વાળી લે છે. અલબત્ત, આ કુટિલ યુક્તિથી ધનશ્રીના પછીના ભવમાં તેના પર દુઃશીલતાનો અને ચેરીને આરોપ આવે છે. નટપુત્ર રોહકની વાતમાં બાળરેહકને દુઃખ દેતી અપરમાને સીધી કરવા આ બ્યુહ રચાય છે. પૂર્ણભદ્રના પંચાખ્યાન' (૧૧૯૯) ૧-૩માં અને પશ્ચિમ ભારતીય પંચતંત્ર'(દસમો સકે)માં આવતી દંતિલ શ્રેષ્ટિ અને ગોરંભની -વાતમાં પણ આ પ્રકારના કથાઘટકને ઉપયોગ થયો છે.
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૩૭
નતકના માત્ર મહોવધવા થાય
s
જૈન સાહિત્યમાં બુદ્ધિચાતુર્યના કથાઘટકે અદેખાઈથી પ્રેરિત આળ
મહાઉમ્મગ” જાતકના અસાધારણ બુદ્ધિચાતુર્ય ધરાવતા મહૌષધની અદેખાઈથી, બીજા પ્રધાન મહૌષધ દેશદ્રોહી હેવાનો મગધરાજના મનમાં વહેમ ઊભો કરે છે, અને તેને દેશવટે થાય છે. એ જ રીતે સેળમી સદીના અંતમાં રચાયેલા બલ્લાલકૃત ભેજપ્રબંધમાં કાલિદાસને ભોજે બહુ મા તેથી અદેખાઈથી બળતા. પંડિતાએ રાજાની દાસીને સાધી, તેના દ્વારા રાજાના મનમાં એ વહેમ ઊભો કર્યો, કે કાલિદાસ અને રાણી લીલાવતી એકબીજાના. પ્રેમમાં છે. પરિણામે કાલિદાસને દેશવટો મળે છે.
વર્તમાન સમયમાં અસાધારણ પ્રતિભા અને પ્રગતિ કરનારા અગ્રણુઓના ચારિત્રખંડનને અફવા દ્વારા થઈ રહેલો પ્રયોગ આ. પ્રકારને ગણી શકાય. સમાજજીવન અને રાજકારણમાં આવું વિશેષ. બને છે.
જૈન, બૌદ્ધ કે હિન્દુ ધર્મમાં કથાસાહિત્યનું પ્રમાણ પુષ્કળ છે. તેને મુખ્ય ઉદ્દેશ ધર્મ, નીતિ, કર્મનું ફળ બતાવવાનો અને અંતિ મોક્ષમાર્ગને ઉપદેશ આપવાનો હોય એ સ્વાભાવિક છે. પણ એ સિદ્ધ કરતાં પહેલાં આપણા પૂર્વજોએ કથાસાહિત્યમાં સમગ્ર જીવનનું વાસ્તવિક જીવનનું પૂર્ણ દર્શન કરાવ્યું છે, અને તેમાં એક પણ ક્ષેત્ર બાકી રહ્યું નથી. સ્ત્રીચરિત્ર, વિક્રમચરિત્ર, પ્રેમ, વેર, ગણિકા, ધૂ, મૂર્ખ, પંડિત વગેરેના જીવનપ્રવાહને સ્પષ્ટ કરીને, સામાન્ય માનવીને આ બધા સંજોગોમાં સૂઝ પડે એ રીતે માર્ગદર્શક બનવાને પણ હેતુ સિદ્ધ કર્યો છે. એવા સર્વાગી જીવનદર્શનથી પર થઈને અંતે મોક્ષગામી થવાનું છે. પણ એ પહેલાં દર્શન અધૂ . હોય તો એથી પર થઈને વીતરાગ થવાનું શક્ય નથી. એટલે આપણા કથાસાસિત્યમાં સામાન્ય માનવીને રસ પડે એ રીતે કથા--
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૮
જૈન સાહિત્ય સમારોહ ચૂંટણી કરીને સર્વાગી જીવનદર્શન કરાવ્યું છે અને એ રીતે અંતિમ
ધ્યેય પ્રાપ્ત કરવાનું સૂચવ્યું છે. બુદ્ધિચાતુર્યના કથાઘટક પરથી પણ આ બાબત સ્પષ્ટ થાય છે અને જીવનવ્યવહારમાં ઉપસ્થિત થતી સમસ્યાઓ અને મુશ્કેલીઓમાં કેવા કીમિયા દ્વારા રસ્તો કાઢવા એનું સ્પષ્ટ દર્શન આપણને થાય છે, અને કથાસાહિત્યની આ જ તો ખરી ઉપયોગિતા છે.
Page #258
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનાગમ અને જૈન સાહિત્ય પં. કપુરચંદ રણછોડદાસ વાયા
શ્રી જિનેશ્વર ભગવંતના શાસનમાં જ્ઞાનના પાંચ પ્રકાર કહેલ છેઃ ૧ મતિજ્ઞાન, ૨ શ્રુતજ્ઞાન, ૩ અવધિજ્ઞાન, ૪ મન ૫ર્યવજ્ઞાન અને ૫ કેવલજ્ઞાન.
તે પાંચ જ્ઞાન પૈકી મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઈંદ્રિય અને મનની મદદથી થાય છે, જ્યારે અવધિ, મન:પર્યવ અને કેવલજ્ઞાન આત્માથી પ્રત્યક્ષ થાય છે.
જૈન શાસ્ત્રોમાં આ પાંચ જ્ઞાનેનું સવિસ્તર વર્ણન આપવામાં આવેલ છે. વર્તમાનકાળે આ ક્ષેત્રમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન મુખ્યપણે છે.
તમાં શ્રુતજ્ઞાન મુખ્યપણે બે ભાગમાં વહેંચાયેલું છેઅંગપ્રવિષ્ટ અને ૨ આંગબાહ્ય.
૧ અંગપ્રવિષ્ટ સૃતઃ શ્રી તીર્થંકર પરમાત્મા પરમતારક તીર્થની સ્થાપના કરે છે તે વખતે વિશિષ્ટ પ્રકારની બુદ્ધિના ઘણું ગણધર ભતવતો જિં તત્ત? (– તવ શું?) એ પ્રમાણે પ્રભુને પૂછે છે. તેના ઉત્તરમાં તીર્થંકર પરમાત્મા ૩qનેરુ યા વિમે વા, જુવે વા (= દરેક પદાર્થ ઉત્પન્ન થાય છે, વિનાશ પામે છે, અને સ્થિર રહે છે) એ ત્રિપદી આપે છે. એ ત્રિપદીના આધારે બીજબુદ્ધિના ધણી ગણધર ભગવંતે તે જ સમયે દ્વાદશાંગીની રચના કરે છે, તે અંગપ્રવિષ્ટ શ્રુત કહેવાય છે.
અંગબાહા અતઃ તીર્થ પ્રવર્તન બાદ યથાસમયે ગણધર ભગવંત કે અન્ય સ્થવિર મુનિઓ જે સૂવરચના કરે છે તે સર્વ અંગ
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૪૦
જૈન સાહિત્ય સમારોહ બાહ્ય શ્રુત કહેવાય છે. ઉપાંગસૂત્રોમાં કહેલ આચારની ભૂમિકાને જીવનમાં પરિપક્વ બનાવી વિકાસ કરનાર મહાપુરુષોની ચર્યાનું વર્ણન હોય છે અને અન્ય સૂત્રોમાં બાકીની બીજી વાતનું વર્ણન હોય છે.
આ રીતે શ્રી તીર્થંકર પરમાત્માની વાણી જે શાસ્ત્રમાં વ્યવસ્થિત રીતે ગૂંથી લેવામાં આવી છે, તે આગમ કહેવાય છે. પૂર્વે અનેક આગમ હતાં, પરંતુ વર્તમાનકાળે ૪૫ આગમ છે.
૧, અગિયાર અંગસૂત્રોઃ શ્રી તીર્થકર પ્રભુ પાસેથી પ્રાપ્ત કરી ગણધર ભગવંતો વિશિષ્ટ શ્રુતજ્ઞાનના બળથી દ્વાદશાંગીની રચના કરે છે, તેમાંનું ૧૨ મું દષ્ટિવાદ અંગ હાલ વિકેદ પામેલ હોવાથી વર્તમાનકાળે અગિયાર અંગે વિદ્યમાન છે. તે આ પ્રમાણેઃ ૧ આચારાંગ, ૨ સૂત્રકૃતાંગ, ૩ સ્થાનાંગ, ૪ સમવાયાંગ, ૫ વ્યાખ્યા પ્રજ્ઞતિ (ભગવતીસૂત્ર), ૬ જ્ઞાતાધર્મકથાંગ, ૭ ઉપાસકદશાંગ, ૮ અંતકૃદશાંગ, ૯ અનુત્તરૌપપાતિક દશાંગ, ૧૦ પ્રશ્નવ્યાકરણ અને ૧૧ વિપાકશ્રુતાંગ.
તીર્થંકર પરમાત્માની એકાંત હિતકર વાણુનો સંગ્રહ કરનાર આ અગિયાર અંગમાં અનુક્રમે ૧ આચાર, સંયમની નિર્મળતા, ૩ હેય-ય-ઉપાદેયનું સ્વરૂપ, ૪ અનેક પદાર્થોની વિવિધ માહિતી, ૫ ગણધર શ્રી ગૌતમ સ્વામીએ પૂછેલા પ્રશ્નો અને પ્રભુએ આપેલા ઉત્તર, ૬ અનેક ચરિત્ર અને દષ્ટ, ૭ દશ મહાશાવકૅનાં વિસ્તૃત જીવનચરિત્રો, ૮ કેવલજ્ઞાન પામી તરત જ ક્ષે જનાર મહામુનિએનાં ચરિત્રો, ૯ સંયમની આરાધના કરી પાંચ અનુત્તરમાં જનાર મહામુનિઓનાં જીવનચરિત્રો, ૧૦ હિંસા વગેરે પાપના વિપાકે અને ૧૧ કમેનાં શુભાશુભ વિપાકે આદિનાં સવિસ્તર વર્ણન છે. '
૨. બાર ઉપાંગ સૂત્રો દ્વાદશાંગીમાં વર્ણવેલ અનેક વિષયમાંથી અમુક અમુક વિષય ઉપર વિશેષ વિવેચન કરનારાં શા તે
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૪૧
શ્રી જિનાગમ અને જૈન સાહિત્ય , ઉપાંગ ૧૨ છે. તે આ પ્રમાણેઃ ૧ ઔપપાતિક, ૨ રાજપ્રશ્નીય, ૩ જીવાજીવાભિગમ, ૪ પ્રજ્ઞાપન ૫ સૂર્યપ્રજ્ઞપ્તિ, ૬ જબૂદીપ પ્રજ્ઞપ્તિ, ૭ ચંદ્રપ્રજ્ઞપ્તિ ૮ નરયાવલિકા, ૯ કપાવત સિકા, ૧૦ પુપિકા, ૧૧ પુષ્પચૂલિકા અને ૧૨ વૃષ્ણિદશા.
આ બાર ઉપાંગોમાં અનુક્રમે ૧ દેવોની જુદી જુદી યોનિઓમાં ક્યા કયા જી ઊપજે, તેની માહિતી, ૨ પ્રદેશ રાજા અને કેશી ગણધરને સંવાદ તથા સૂર્યાભદેવ ભગવાનની આગળ કરેલ બત્રીશ નાટકની માહિતી, ૩ જીવ-અજીવનું સ્વરૂપ, ૪ જીવ અને પુદ્ગલ સંબંધી છત્રીસ પદનું વર્ણન, ૫ સૂર્ય સંબંધી વર્ણન, ૬ અંબૂદ્વીપ સંબંધી નાની-મેટી અનેક હકીકતો, ૭ ચંદ્ર સંબંધી વર્ણન, ૮ ચેડા મહારાજા અને કેણિક મહારાજાના યુદ્ધમાં શ્રેણિક મહારાજાના કાલ-મહાકાલ વગેરે દશ પુત્રો મરીને નરકમાં ગયા તેનું વર્ણન, ૯ કાલ-મહાકાલ વગેરે દશ ભાઈઓના પદ્મમહા–પદ્મ વગેરે દશ પુત્રો સંયમની આરાધના કરી દશમા દેવલેકે ગયા તેનું વર્ણન, ૧૯ વર્તન માનકાલે વિદ્યમાન સૂર્ય-ચંદ્ર-શુક્ર વગેરેના પૂર્વ તથા બહુપત્રિકા દેવીની કથા વગેરે, ૧૧ જુદી જુદી દશ દેવીઓના પૂર્વભવનું વર્ણન, અને ૧૨ કૃષ્ણવાસુદેવના મોટાભાઈ બળદેવના નિષધ વગેરે બાર પુત્રના સંયમની આરાધનાને સમજાવનાર જીવનચરિત્રો આદિ આપવામાં આવેલ છે.
૩ છ દસૂત્રે: સંયમમાગે પ્રયાણ કરતાં મુનિજીવનમાં થઈ જનાર દેષની વિશુદ્ધિ માટે પ્રાયશ્ચિત આદિની વ્યવસ્થા દર્શાવનાર સૂત્રો તે છેદસૂત્ર કહેવાય. તે હાલ છે: ૧ નિશીથ, ૨. બૃહત્કલ્પ, ૩ વ્યવહાર, ૩ દશાશ્રુતસ્કંધ (હાલ જે પર્યુષણ મહાપર્વમાં કલ્પસૂત્ર-બારસાસૂત્ર નિયમિત વંચાય છે તે આ સૂત્રનું આઠમું અધ્યયન છે), પછક૯૫, અને ૬ મહાનિશીથ, આ સૂત્રોમાં મુખ્યત્વે
Page #261
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ સાધુજીવનના આચારે, તેમાં લાગતા દોષો, તે દોષોની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત આદિનાં વિધાનો બતાવી સંયમજીવનની આરાધનાની નિમ. ળતા, પરિણામશુદ્ધિ, આચારશુદ્ધિ અને પ્રાયશ્ચિત્તશુદ્ધિ આદિનું સુંદર વર્ણન છે.
૪ ચાર મૂલસૂત્રે : શાસનની ઉત્પત્તિ, સ્થિતિ અને રક્ષણના પ્રાણ સમા ચારિત્રના પાયાને મજબૂત કરનારા શ્રુતજ્ઞાનના સાચા અધિકારી બનવાની યોગ્યતાનું ઘડતર કરનાર સંયમી જીવનના મૂલગ્રંથે આ પ્રમાણે ચાર છેઃ ૧ આવશ્યક સૂત્ર, ૨ દશવૈકાલિક સૂત્ર, ૩ ઓઘનિર્યુક્તિ-પિંડનિર્યુક્તિ, અને ૪ ઉત્તરાધ્યયનસૂત્ર. - આ સુત્રોમાં અનુક્રમે ૧ સામાયિક આદિ છ આવશ્યકનું સ્વરૂપ, ૨ સાધુ સાધ્વીના મૂળભૂત આચારોનું વર્ણન, ૩ દીક્ષા ગ્રહણ કર્યા પછી કેવી રીતે બોલવું-ચાલવું–ગોચરી કરવી વગેરે સંયમ-જીવનને ઉપયોગી બાબતો, અને ૪ પરમાત્મા શ્રી મહાવીરદેવની અંતિમ દેશના આદિનું સુંદર વર્ણન છે. - પ દશ પ્રકીર્ણ કે (પન્ના) ચિત્તના આરાધકભાવને જાગ્રત કરનાર નાના-નાના ગ્રંથે તે પ્રકીર્ણક દશ છે. તે આ પ્રમાણે : ૧ ચતુઃ શરણ, ૨ આતુર પ્રત્યાખ્યાન, ૩ મહાપ્રયાખ્યાન, ૪ ભક્તપરિજ્ઞા, ૫ તંદુવૈચારિક, ૬ સંસ્તારક, ૭ ગચ્છાચાર, ૮ ગણિવિદ્યા, ૮ દેવેન્દ્રસ્તવ અને ૧૦ મરણસમાધિ. - આ દશ પ્રકીર્ણકમાં અનુક્રમે ૧ ચાર શરણ, ૨ સમાધિમરણની પૂર્વ તૈયારીરૂપે આરાધના, ૩ અનશન માટેની તૈયારીની માહિતી, ૪ ચાર આહારનો ત્યાગ માટેની ઉચિત મર્યાદા, ૫ જીવની ગર્ભાવસ્થા પછીની ક્રમિક અવસ્થા વગેરે, ૬ અંતિમ સમયે ચાર આહારને ત્યાગ કરી સંથારે કેવી રીતે કરવો તેની માહિતી, ૭ સાધુઓના આચારની મર્યાદા અને સુવિહિત સમુદાયનું સ્વરૂપ, ૮ આચાર્ય
Page #262
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનાગમ અને જૈન સાહિત્ય
૨૪3
ભગવંતોને જરૂરી એવાં જોતિષ-મુહૂર્ત આદિની માહિતી, ૯ તીર્થકર ભગવંતની ભક્તિ કરી જીવન સફળ બનાવનાર ઈદ્રોનું વર્ણન અને ૧૦ મરણ સમયે સમાધિ જાળવવાની માહિતી આદિનાં વર્ણને આપેલ છે.
૬ બે ચૂલિકાસૂત્રો : ૧ નંદીસૂત્ર, ૨ અનુગદ્વારસત્ર, આ બંને આ ગમ દરેક આગમનાં અંગભૂત છે. નંદીસૂત્ર દરેક આગમોની , વ્યાખ્યાના આરંભે મંગલરૂપે છે અને અનુગદ્વાર સૂત્ર આગમોની વ્યવસ્થિત વ્યાખ્યા માટે સવિસ્તર માહિતી આપનાર વ્યાખ્યા ગ્રંથ છે. આ બે સુત્રોના વ્યવસ્થિત અભ્યાસ વિના જૈન આગમનું સાચું રહસ્ય જાણી શકાતું નથી.
આ પ્રમાણે વર્તમાન ૪૫ આગમને અભ્યાસ કરવાનો અધિકાર તે તે આગમના યોગોહન કરનાર પૂજ્ય મુનિ ભગવંતોને છે. પૂજ્ય સાવીજી મહારાજે પણ ગહન કરી આમાંનાં કેટલાંક આગમન અભ્યાસ કરી શકે છે. શ્રાવક-શ્રાવિકાઓ ગુરુમુખેથી સાંભળી તે તે આગમોના અર્થ જાણી શકે છે પણ તેઓને માટે યોગઠહનનું વિધાન ન હેવાથી તેઓ જાતે અભ્યાસ કરી શકે નહીં.
આ આગમોનાં ૧ મૂળ સૂત્રો, ૨ તેની નિયુક્તિઓ, ૩ ભાળ્યો, ૪ ચૂણિઓ અને ૫ ટીકાઓ-વૃત્તિઓ અવચૂરિ – એમ દરેકનાં પાંચ અંગે છે તે પંચાંગી તરીકે સુપ્રસિદ્ધ છે અને તે દરેક પ્રમાણભૂત ગણાય છે. અન્ય જૈન સાહિત્ય
આગમ સાહિત્યના આધારે પૂર્વના મહાપુરુષેએ જીવોનું એકાંત હિત કરવાની ભાવનાથી પ્રેરાઈ સંસ્કૃત-પ્રાકૃત આદિ ભાષાઓમાં લાખો-કરડે લૅપ્રમાણુ દ્રવ્યાનુયેગ, ગણિતાનુયેગ, ચરિતાનુયોગ અને ચરણકરણનુગરૂપે અનેક પ્રકારના સાહિત્યની રચના કરી છે.
Page #263
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ અભ્યાસની દષ્ટિએ વિચારીએ તો
(4) પંચ પ્રતિક્રમણ, જીવવિચાર આદિ ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, પ્રાચીન તથા નવ્ય કર્મગ્રંથ, પંચસંગ્રહ, કમ પ્રવૃત્તિ, તત્ત્વાર્થ સૂત્ર બૃહત સંગ્રહણી. ક્ષેત્રસમાસ, વિશેષાવશ્યક ભાષ્ય, સપ્તતિકા ભાષ્ય વગેરે તાત્ત્વિક પ્રકરણે.
() લઘુ હેમપ્રક્રિયા, સિદ્ધહેમ લઘુત્તિ-બહવૃત્તિ વગેરે જૈન વ્યાકરણે.
() સ્યાદ્વાદમંજરી, અનેકાંત જયપતાકા, રત્નાવતારકા, ષડૂ દર્શન સમુચ્ચય, સ્યાદ્વાદરનાકર, યાદ રહસ્ય, સમૃતિતર્ક, દ્વાદશા રત્નચક્ર વગેરે જૈન ન્યાયગ્રંથે.
() વામ્ભટ્ટાલંકાર, કાવ્યાનુશાસન, નાટ્યદર્પણ વગેરે સાહિત્યશાસ્ત્રના જૈન ગ્રંથે.
(૩) ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્ર, પ્રબંધચિંતામણિ, પ્રબંધ, પટ્ટાવલી વગેરે જૈન ઇતિહાસના ગ્રંથે.
() જ્ઞાનસાર, અધ્યયનસાર, પ્રશમરતિ, સંવેગરગશાળા, ઉપદેશપ્રાસાદ ઉપદેશરનાકર, ઉપદેશમાળા, સમ્યકત્વ સપ્તતિકા, સૂક્તમુક્તાવલી વગેરે જૈન ઉપદેશના ગ્રંથે.
() શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ, ધર્મરત્નપ્રકરણ, વિધિમાર્ગપ્રપા, વિચારસારપ્રકરણ, ઉપદેશપદ, પંચાશક, પ્રવચનપરીક્ષા, ધર્મપરીક્ષા, અધ્યાત્મમત પરીક્ષા, પંચવસ્તુ, ઉપદેશ રહસ્ય, પ્રતિમાશતક, શક, વીશીઓ, બત્રીશીઓ વગેરે જૈન વિચારણાના ગ્રંથો.
() હરસૌભાગ્ય, દ્વયાશ્રય, શાંતિનાથ મહાકાવ્ય, પાર્શ્વનાથ મહાકાવ્ય, પાંડવચરિત્ર મહાકાવ્ય વગેરે પદ્યકાવ્યો, કુવલયમાળા, તિલકમંજરી, ઉપમિતિ ભવ પ્રપંચા, વૈરાગ્ય કલ્પલતા વગેરે જેના ગદ્યકાવ્યો.
Page #264
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનાગમ અને જૈન સાહિત્ય
(૩) પ્રાકૃતપ્રવેશ, પ્રાકૃત વ્યાકરણ વગેરે પ્રાકૃત વ્યાકરણા. (હૂઁ) વિજયચ કેવલી ચરિય, પઉમચરિય, સુર-સુ ંદરી ચરિય, વસુદેવહિંડી, સમરાચ્ચ કહા, ચઉપન્ન મહાપુરિસરિય` વગેરે પ્રાકૃત જૈન કાવ્યા.
(૬) સત્ય હરિશ્ચંદ્ર, મુદ્રિત કુમુદચંદ્ર નલવિલાસ વગેરે જૈન નાટક્ત્ર થા.
૨૪૫
(È) શ્રી વીતરાગસ્તાત્ર, મહાદેવસ્તાત્ર, સિદ્ધસેનકૃત દ્વાત્રિ શિકા, શાલન સ્તુતિ ચેાવીશી, અન્દ્ર સ્તુતિ ચેાવીશી, ધનપાલકૃત ઋષભપંચાશિકા વગેરે જૈન સ્તુતિવ્ર થેા.
(ઓ) છદાનુશાસન વગેરે છંદશાસ્ત્રના ગ્રંથો,
(ઔ) પ્રતિમાલેખ સંગ્રહ, પ્રાચીન લેખસંગ્રહ વગેરે જૈન સંશાધનના ગ્રંથે.
(સ્ત્ર) વિવિધ તીથ કલ્પા વગેરે, તીર્થાંની મહત્તા અને મહત્ત્વનાં સ્થળ દર્શાવનારા ગ્રંથે.
(:) અહુન્નીતિ વગેરે જૈન રાજ્યનૈતિક ગ્રંથા.
() વાસ્તુશાસ્ત્ર, પ્રાસાદમ'ડન વગેરે, જૈન શિલ્પના થા. (વ) લગ્નશુદ્ધિ, દિનશુદ્ધિ, યેાતિષ્કર*ડક, આર‘સિદ્ધિ વગેરે જૈન જ્યેાતિષના ગ્રંથા
(T) ધ્વજદ'ડ, પ્રતિષ્ઠાવિધાન, અદભિષેક, અહં પૂજન, સિદ્ધચક્રપૂજન, શાંતિસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર વગેરે જૈન વિધિવિધાનના ગ્રંથા.
(૧) અહુંચૂડામણિ, અષ્ટાંગ નિમિત્ત, અંગવિદ્યા વગેરે જૈન નિમિત્તશાસ્ત્રના ગ્રંથા,
Page #265
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારેહ
(૪) પદ્માવતી કલ્પ, ચક્રેશ્વરી કલ્પ સૂરિમાત્ર કલ્પ, ઉવસગ્ગહર કલ્પ, નમિષ્ણુ કલ્પે વગેરે જુદા જુદા મંત્રકલ્પના જૈન ગ્રંથે।. (૬) સ્વરશાસ્ત્ર, સ્વપ્નશાસ્ત્ર, સામુદ્રિકશાસ્ત્ર, વિવેક-વિલાસ, ભદ્રબાહુસહિતા વગેરે જુદાં જુદાં વિજ્ઞાનના ગ્રન્થેા.
૨૪૬
(છ) યોગશાસ્ત્ર, યોગદષ્ટિ સમુચ્ચય, ધ્યાનશતક, જ્ઞાનાવ, યેગશતક વગેરે જૈન યાગના ગ્રંથા.
"
(1) અભિધાન ચિંતામણિ, ધનંજય નામમાળા, દેશી નામમાળા, અભિધાન રાજેન્દ્ર વગેરે જૈન શબ્દકોશ તેમજ અનેકાન્ત રત્નમંજૂષા ( જેમાં અષ્ટલક્ષાથી માંરાના નેણ તે સૌજ્યના ૮ લાખ અં આપેલ છે ), શતાવીથી ( જેમાં યોગશાસ્ત્રના પ્રથમ લેાક ( નમે દુર્વાનાવિ ટેકના એકસેા ચાર અર્થ કર્યાં છે ), વગેરે શબ્દચમત્કૃતિના ગ્રંથા.
(જ્ઞ) જૈન શૈલીને અનુસરતા સ’ગીતશાસ્ત્ર, જૈન વૈદક, જૈન આહારવિધિ, ભક્ષ્યાભક્ષ્યવિવેક, ચૈતન્યવિજ્ઞાન, કવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, માનવશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, આદિ ગ્રંથા.
આ રીતે દરેક પ્રકારની જુદી જુદી યે।ગ્યતાવાળા આત્માએ જુદા જુદા પ્રકારને અભ્યાસ કરી શકે તે માટેનુ` વિપુલ જૈન સાહિત્ય પૂર્વેના મહાપુરુષાએ રચેલ છે.
ગુજરાતી આદિ દેશી ભાષાઓમાં પણ જુદા જુદા રાસાએ, ૧૨૫-૧૫૦-૩૫૦ ગાથાનાં સ્તવને, દ્રવ્ય-ગુણ-પર્યાયને રાસ, સ્તવન–સઝાયના ઢાળિયાએ, સ્તવન-ચેાવીશીએ, ચૈત્યવંદન ચાવીશી, સ્તુતિ ચાવીશીએ, સ્તવન-વીશીએ, સમુદ્ર-વર્તુણુ સવાદ, ચૈત્યવદન સ્તુતિ-સ્તવન-સજઝાય આદિ વિપુલ સાહિત્ય પૂર્વેના મહાપુરુષાએ રચેલ છે.
વર્તમાનમાં પણ સ્વ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજ
Page #266
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનાગમ અને જૈન સાહિત્ય
રne
શ્રીની પ્રેરણાથી તેમના શિષ્ય–પ્રશિષ્યાદિએ લાખો લોકપ્રમાણ કર્મવિષયક જૈન સાહિત્ય સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં નિર્માણ કરેલ છે.
ઉપરોક્ત વિવિધવિષયક ગ્રંથના અભ્યાસ માટે વ્યવસ્થિત યોજના કરવામાં આવે અને તેમાં રસ લેનાર વિદ્યાથીઓની પરીક્ષા લઈ ઉચ્ચ પ્રકારનાં ઇનામ અને પ્રમાણપત્રો આપવામાં આવે, તે તે ગ્રંથના વ્યવસ્થિત અભ્યાસ માટે કેન્દ્રો ઊભાં કરવામાં આવે, તો પૂર્વેના મહાપુરુષોએ રચેલ ભિન્ન ભિન્ન વિદ્યાનાં જુદાં જુદાં શાસ્ત્રોનો અભ્યાસ ચાલુ થવાથી તે તે વિષયના જાણકાર પુરુષ સંઘને મળી રહેશે.
સાત્ત્વિક ધાર્મિક જીવનના ઘડતર માટે ચતુવિધ સંધ માટે કલિકાલસર્વજ્ઞ આ. શ્રી હેમચંદ્રસૂરિ મ.ના ગશાસ્ત્રનું અધ્યયન વિશેષ ઉપકારી છે. સમગ્ર સંઘમાં પાઠ્યપુસ્તક તરીકે બની શકે તેવી તેની યોગ્યતા છે. શ્રી કુમારપાળ મહારાજ દરાજ એ શાથેનો સ્વાધ્યાય કરીને જ દાતણ કરતા હતા.
આ ગ્રંથનું પઠન-પાઠન ભવિષ્યમાં ચાલુ રહેશે તે જૈન શૈલી અનુસાર નવાં વિવેચન, સ્પષ્ટીકરણ અને સંશોધને ઉમેરાશે અને આપણી આ ઉપકારક પ્રાચીન વિદ્યા ચિરકાળ જીવંત રહેશે.
આપણી પાસે હજારો વર્ષોથી પૂર્વાચાર્યોએ રચેલાં જ્ઞાનનાં લાખો પુસ્તક વિદ્યામાન છે, તે આજ સુધી સચવાઈ પણ રહ્યાં છે. એ પણ આપણું મહાન સદ્ભાગ્ય છે.
પૂર્વકાળની અપેક્ષાએ તે પ્રમાણમાં ઓછું હશે તો પણ આ યુગના આપણા જેવા આત્માઓ માટે તો તે પણ વિપુલ પ્રમાણમાં છે તેમ કહી શકાય.
વિશ્વનું કલ્યાણ કરનાર એ અણમોલ ધન છે. સદભાગ્યે સારી રીતે અધ્યયન કરી શકે તેવા શક્તિસંપન્ન તેજસ્વી સુયોગ્ય
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૮
જૈન સાહિત્ય સમારાહ
આત્માએ પણુ આજે જૈન સઘમાં વિદ્યમાન છે. આજે અધ્યયન ચાલે પણ છે. શ્રી યશેાવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા–મહેસાણા તે અંગે આંશિક કાર્ય કરી રહેલ છે. પરંતુ તેમાં વધારે વેગ લાવી તેને ફરીથી વધુ સજીવન કરવાની ખાસ જરૂર છે. ગીતા પુરુષાની સલાહ અનુસાર તેને યેાગ્ય રીતે ચાલુ કરવામાં આવે તા માનવજગત ઉપર અત્યંત ઉપકાર થાય તેમ છે, શક્તિસંપન્ન આત્મા ચેાગ્ય પ્રયત્ન કરે એ જ અભ્ય`ના.
Page #268
--------------------------------------------------------------------------
________________
સૌરાષ્ટ્રની ગ્રામ પ્રજાનાં લેાકગીતામાં જૈન તી કરો
ડૉ. હરિલાલ ગોદ્દાની
૧. મહુવા તાલુકાની પટેલ કેામનું એક લેાકગીત ( પ્રભાતિયું ) : સરી૧ પરભાતે સરી પ્રભુને સમરીયે રે, લેજો લેજો. ચારે દેવનાં નામ, હિર નમે નમે
નારાયણુ .
ઊગમણેથી સુરજ દૈવને આથમણાં છે. દ્વારકેશના રાજ,
સમરીયે ૐ, હરિ તમે નમેા
નારાયણુ રે. આતરાદાથી આદસરને સમરીયે ૨, દખણાદા છે દરિયાદેવના રાજ,
હિર નમે નમે નારાયણુ રે.
કઢાવ્ય તથા આખાયે વાળાક પંથકની પટેલ ક્રામનાં લગ્નગીતામાં આ પ્રભાતિયું સૌ પ્રથમ ગવાય છે. તેમાં ભગવાન આદીશ્વરદાદાનું સ્મરણ કરવામાં આવે છે.
૨. જૂનાગઢ પંથકના આહીર તથા ખાંટ કામના લાકગીતમાં ખાવી. સમા તીર્થંકર નેમિનાથ ભગવાનને સાંકળી લેવામાં આવ્યા છે.
રાસ-ગીત
ઉજળ વનમાં તે દેરા ચણાવજો રે લાલ, દેરા ડુંગરની ધારે ચાવજો રે લેાલ;
૧ સરીશ્રી
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૫૦
જૈન સાહિત્ય સમારોહ દેરા ફરતી તે કાંગરી મુકાવજે રે લોલ, કરે કિયા કિયા દેવ પધરાવજો રે લોલ; દેરે નેમિ તે નાથને પધરાવો રે લોલ, દેરે રૂપૈયાની છોળ્યું ઉડાડજો રે લોલ,
દેરે લીલા તે પિટ ઉડાડજો રે લોલ. ૩. મહુવા, ભાવનગર, સરતાનપુર વગેરે બંદરોની ખારવા કામના
મજૂરીના ખાસ પ્રકારના હંબેલમાં નીચેનું હંબલ ગીત ગવાય છે. તેમાં ભગવાન ઋષભદેવનું સ્મરણ કરવામાં આવ્યું છે.
હાલીયા માલે ધુમસા ધુમસા રે ધુમસા, હાલીયા માલે ધુમસા, કેના તે વાણુ સે, હાલીયા ભાલે ધુમસા, જગતસાના વાણ સે, હાલીયા માલે ધુમસા, કેને તે માલ સે, હાલીયા ભાલે ધુમસા,
આદેસરને માલ સે, હાલીયા માલે ધુમસ,. ઉપરોક્ત ત્રણેય લોકગીતમાં અને બીજા કેટલાંક લોકગીતમાં જૈન તીર્થકરોનાં નામો સંકળાયેલાં હોય છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે સૌરાષ્ટ્રની જૈનેતર સામાન્ય ગ્રામ જનતાને જૈન ધર્મ તરફ આદર છે.
૨ વાણુ સે = વહાણ છે.
Page #270
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શન અને સંત તિરુવલ્લુવર
નેમચંદ એમ. ગાલા
ઈસવી સન પૂર્વે ૮૦૦ થી ૨૦૦ વર્ષના સમયગાળા દરમિયાન, વિશ્વ વિચારધારાએ અભિનવ વળાંક લીધે અને માનવીનું ચિંતન. સૃષ્ટિના અભ્યાસ અને ખેજથી કંટાઈ જગત, જીવ અને આત્માના અન્વેષણ પ્રત્યે કેન્દ્રિત થયું. વિશ્વતિને ધરી બદલી.
આ સમયગાળામાં સમસ્ત માનવજાતે પિતાનાં ઉત્તમ લક્ષણે. સર્વોચ ડેટિએ પ્રગટ કર્યા. તત્ત્વજ્ઞાન, કલા, સંગીત, શિલ્પ, ચિત્રકળા. વગેરેના વિકાસ માટે આ સુવર્ણકાળ હતો.
આ સમય તત્વચિંતન, સામાજિક પુનરુત્થાન તથા બૌદ્ધિક સંક્રમણકાળ જેવો હતો. ભારતમાં મહાવીર તથા બુદ્ધ, ઇરાનમાં જરથોસ, ગ્રીસમાં પાયથાગોરસ, સેક્રેટિસ અને લેટ, ચીનમાં લાઓસે. અને કન્ફયુશિયસ વગેરે ચિંતકોએ માનવીના આધ્યાત્મિક વિકાસને કેન્દ્રમાં રાખી પોતપોતાની આગવી વિચારધારાએ પ્રસ્થાપિત કરી.
દરક ચિંતનધારાના પ્રવાહ એકમેક પર તેમજ સંસ્કૃતિ પર. આગવા અસર પાડે છે. કયારેક સમરસ થઈ જાય છે, ક્યારેક સ્થાયી છાપ મૂકી જાય છે.
ઈસવી સન પૂર્વે જનસમુદાય વેપાર અથે ગંગાની મધ્ય ખીણના પ્રદેશમાંથી મથુરા અને ઉજજૈન થઈ સ્થળાંતર કરતાં કરતાં પૂર્વમાં અને કાળક્રમે દક્ષિણમાં અઈહેલા, ત્યાંથી કર્ણાટક (શ્રવણ બેલગાડા) અને તમિળ પ્રદેશમાં વસ્યો, અને એ રીતે વિદિક તથા જૈન ધર્મને ફેલાવો થયો.
શ્રુતકેવળી ભદ્રબાહુની સાથે જૈનેને સહ શ્રવણ બેલગાડ: આવીને.
Page #271
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ વસ્ય-સ્થિર થયે. જેના કેટલાક સમૂહે કર્ણાટકમાંથી કેગુ પ્રદેશ (સાલેમ, ઈરોડ અને કોઇમ્બતુરને વિસ્તાર), પશ્ચિમમાં કાવેરીપટમાં તિરુચિરાપલલી અને દક્ષિણમાં પડકેટાઈ વિસ્તાર (સત્તાનાવસલ) અને પાંડય રાજ્યના મદુરાઈ, રામચંદ્રપુર અને તિરુનેલવેલી જિલ્લા-ઓમાં વસવાટ કર્યો. આ વિસ્તારોમાં પહાડ અને ડુંગરાળ પ્રદેશમાં
ગુફાઓ અને કેતરમાં જૈન સાધુ-સાધવીઓએ વિહાર-નિવાસ કર્યો -જેને સમર્થન આપતાં આલેખાયેલાં ઈ. સ. પૂર્વે ત્રીજીથી બીજી
સદીનાં બ્રાહ્મી લિપિમાંનાં શિલાલેખો અને લખાશે આ પહાડો અને -ગુફાઓમાં જોવા મળે છે.
આવાં સ્થળાની નજીક જૈન મંદિરનાં ખંડિયેરે તથા અવશેષો પણ જોવા મળે છે. સંલેખણ-અનશન કરી કાળધર્મ પામનાર મુનિ. ઓનાં નામની યાદી પણ કોતરાયેલી જોવા મળે છે.
ઈ. સ. પૂર્વેની છઠ્ઠીથી બીજી સદી દરમિયાનનાં શિલાલેખે, - તામ્રપત્ર, અચ્ચાચલુર, અલગારમલાઈ, અનાઈમલાઈ, કગાર પુલી- અમગુલમ, સીત્તાનાવાસલ, તિરુનાથકુનરૂ, તિરુપુરનકુનરમ, પગલુર, મંગુલમ્, અવીઆરમલાઈ, તિરુચિરાપલ્લી, કુરંગલકુદી, અસ્તિપસી વગેરે સ્થળોએ જોવા મળે છે.
જૈન મંદિરોનાં અવશેષે તથા શિ૯પસ્થાપત્ય દક્ષિણ તથા ઉત્તર - આરકેટ જિલે, તિરુચિરાપલી, પુડુલકેટાઈ, મદુરાઈ અને તિરુનેલવિલી જિલ્લામાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે.
જૈન પરંપરા અને જૈન સાહિત્યની સાથેસાથ તમિળ સાહિત્યને વિકાસ થયો છે. જૈન કવિઓ અને વિદ્વાનોએ પિતાનાં આગવાં પ્રદાનથી તમિળ સાહિત્યને સમૃદ્ધ અને વિસ્તૃત કર્યું છે અને ગૌરવ- વંતું સ્થાન ભોગવ્યું છે. તમિળ સાહિત્યને વિકાસ જૈનેને આભારી છે. જૈન કવિઓ અને વિદ્વાનેએ સાહિત્યના ઉત્કર્ષ અને ઉત્થાનમાં
Page #272
--------------------------------------------------------------------------
________________
૨૫.
જૈન દર્શન અને સંત તિરુવલ્લુવર નોંધાવેલ ફાળો અનન્ય અને અમૂલ્ય છે.
કહેવાય છે કે આઠ હજાર જેને એ દરેકે એકએક ચા રચી.. અને આઠ હજાર ઋચાઓની વિખ્યાત કૃતિ “નલદીયાર રચાઈ, જેની આજે માત્ર ચારસો રચાઓ ઉપલબ્ધ છે.
તમિળ વ્યાકરણ અને શબ્દકોશની રચના જેનેએ કરી. અવી-- યાર નામનાં કવયિત્રી ખૂબ લોકપ્રિય હતાં. તેઓ જૈન સાધ્વી હતાં, જેમણે જૈનદર્શન વિશે પદ્યમાં ગ્રંથ રચે અને વૈરાગ્ય, કર્મવાદ, વીતરાગતા, નિલેપતા વગેરે વિષયેની ઊંડી છણાવટ કરી છે.
પાંચ મહાકાવ્યઃ આઈમપેરૂમ કપીએન્ગલ-મણિમેખલાઈ, શિયાધિકારમ'. “વલપથી', ચિંતામણિ, અને “કુંડલકેશન” એ. પાંચ મહાકાવ્યમાંથી ત્રણના રચયિતા જૈન હતા.
સૌથી પ્રાચીન ની ઘટુ “દિવાકરમ' (શબ્દકોશ) જૈન કૃતિ છે.
સંસ્કૃત અને તમિળના વિદ્વાન અમીતસાગર જૈન હતા. એમણે તમિળ શબ્દોના વ્યાકરણ કરીકકાઈની રચના કરી.
પ્રખર અને પ્રસિદ્ધ વિદ્વાન શ્રી કુંદકુંદ આચાર્ય કર્ણાટકમાં જન્મેલા. એમણે પ્રાકૃત ભાષામાં પ્રસિદ્ધ ગ્રંથ “સમયસાર’ની રચના કરી હતી. “સમયસાર' ગ્રંથની કન્નડ આવૃત્તિ તાજેતરમાં જ કર્ણા. ટકના દિગંબર જૈન ટ્રસ્ટ પ્રકાશિત કરી છે. આ ટ્રસ્ટ આચાર્યશ્રીની. આત્મકથાના પ્રકાશન માટે પણ પ્રવૃત્ત છે. પ્રભાવક જૈન સાધ્વીઓ
પ્રભાવક જૈન સાધવીઓએ પોતાનાં તપ અને વિદ્વત્તાથી અને બેધ-ઉપદેશ દ્વારા સમાજ પર પ્રચંડ પ્રભાવ પાડ્યો. એમણે ગૃહસ્થ ધર્મને બેધ આપે અને સાદા સંયમી જીવન તેમજ સદાચાર તરફ લોકોને વાન્યા.
Page #273
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમા રાહ
ઉપરાંત શૈવ અને વૈષ્ણવ ભજન-પ્રાર્થનામાંથી પણ તમિળ માં જૈનેાનાં જીવન અને કવન વિશે નિર્દેશા મળી રહે છે.
૨૫૪
.
સંતકવિઓની પરપરાએ ભારતની સર્વોચ્ચ અને આગવી પરંપરા છે. સંતેાની વાણીની અસર ભારત પર ઘેરી, સ્થાયી અને ચિરંજીવ રહી છે. ભારત બહાર આવી પર પરાની નજીક આવી શકે એવી માત્ર સૂફી સંતેની પરપરા છે.
સૂફી સંતે ઉપદેશકે અથવા શિક્ષક હતા. જિજ્ઞાસુને તથા શિષ્યાને કેરી રીતે વિદ્યાદાન આપવું તે એમને! રહસ્યમંત્ર હતા. તેઓની માન્યતા હતી કે Talk to every man according to his level of understanding. શિષ્યા સાથે એમનાં સ્તર પર ઊભા રહી એની ભાષામાં એમની સમજ પ્રમાણે વાત કરે.
સંત અને ભક્ત કવિ કમીર પણ સંત તિરુવલ્લુવરની જેમ વ્યવસાયે વણકર હતા. સંત તિરુવલ્લુવર બાદ સદી પછી કબીરે પણ સર્વધર્મ સમભાવની વાત કરી. ખેઉ સંતકવિએ સાંપ્રદાયિકતાથી પર હતા. એમણે કાઈ પથ ન સ્થાપ્યા કે ન અનુસર્યો, પણ મેઉએ માનવીના ઉત્કર્ષ માટેતેા પથ ચીયે.
જૈન દર્શનના સિદ્ધાંતા અને પરપરાના ઉદય થઈ જ્યારે શતદલે પાંખડીએ ફેલાવી પૂરા પ્રફુલ્લન સાથે વિસ્તરી રહ્યાં હતાં ત્યારે એ પાર્શ્વભૂમિના વાતાવરણમાં સંભવતઃ ઈસુ પહેલાંની પ્રથમ સદીમાં સંતકવિ તિરુવલ્લુવરે જન્મ ધારણ કર્યાં. ઈસુ પહેલાંની પ્રથમ સદી અને ઈસુ પછીતી પ્રથમ સદીની વચ્ચે એમનેા જીવનકાળ પથરાયેલા છે. સંત તિરુવલ્લુવરે ‘કુરળ’ નામને અદ્ભુત ગ્રંથ રચેા હતેા. પ્રથમ કે બીજી સદીમાં રચાયેલાં તમિળનાં બે મહાકાવ્યે શિષ્માધિકારમૂ’ અને ‘મણિમેખલાઇમા ‘કુરળ'ની પ'ચાવનમી ઋચાના અવ તરણ તરીકે લેવામાં આવ્યાં છે.
Page #274
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શન અને સંત તિરુવલ્લુવર
તિરુવલ્લુવર વિશે આધારભૂત માહિતી ખૂબ પાંખી છે.
એમને જન્મ હાલના મદ્રાસના પામેલાપુરમાં થયું હતું. એક માન્યતા એવી પણ છે કે તેમને જન્મ મદુરામાં થયેલ. મદુરા તે સમયે પાંડોની રાજધાની હતી.
તિરુવલ્લુવર નામ ઇતિહાસથી તદ્દન અજાણ્યું છે. એ શબ્દને અર્થ “વલુવા જ્ઞાતિને ભક્ત' એ થાય છે.
તિરુવલ્લુવર ગૃહસ્થાશ્રમી હતા. સંત કબીર અને સંત તિરુવલુવર બેઉનાં ગૃહસ્થજીવન આદર્શ કોટિનાં હતાં. પરસ્પર પતિ-પત્ની વચ્ચે અદ્ભુત સાયુજ્ય અને અખંડ વિશ્વાસ હતાં. કબીરની જેમ તિરુવલુવરના જીવનની, તેમના દાંપત્યની અદ્ભુત ઘટનાઓ દંતકથા સમી કપ્રિય અને લોકજીભે વસેલી છે. જોકે હશે હશે એની વાત કરતાં થાકતાં નથી.
સંતકવિએ દાંપત્યજીવનમાં ગૃહસ્થી અને કુટુંબજીવનમાં પ્રેમ અને શ્રદ્ધાને સવિશેષ મહત્ત્વ આપ્યું છે. કેન્દ્રમાં રહેલી પ્રેમની વિભાવનાને વિસ્તારી કવિ ક્ષિતિજના પરિઘ સુધી લઈ ગયા. લૌકિક ને અલોકિક સ્તર પર મૂકી દીધું. “કુરળ'ની ઋચાઓ તમિળમાં નરસિંહ મહેતાનાં પ્રભાતિયાંની જેમ ગવાય છે.
તિરુવલ્લુવર જૈન હતા અને અરિહંતના ઉપાસક હતા એવી દૃઢ માન્યતા અમુક વર્ગમાં પ્રવર્તે છે. આજ દિવસ સુધી તિરુવલુવર એટલા લોકપ્રિય છે કે દરેક પંથવાળા દા કરે છે કે તિરુવલ્લુવર પિતાના પંથના હતા...!
કુળમાં જેનો સિદ્ધાંતોનું સક્ષમ અને વ્યાપક પ્રતિપાદન સંતકવિએ આપ્યું છે જેથી પણ તેઓ જૈન હોવાની માન્યતાને પુષ્ટિ મળે છે.
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૬
જૈન સાહિત્ય સમારાહ
કુળ
કુરળ શબ્દનેા અથ થાય છે જે નાનું હાય તે”. તમિળ પિંગળમાં અને અર્થ થાય છે છંદ' અથવા ‘નાનું સ્વરૂપ.’ કુરળ એ છંદનું નામ છે એમ કહી શકાય. એમાં બે પંક્તિઓની એક ઋચા હાય છે. એક ઋચામાં એક ભાવના ધ્રુવિચાર પર્યાપ્ત ઢાય છે. બહુધા માર્મિક કથનરૂપે-ખૂબ સ ક્ષેપમાં તત્ત્વ કે પ્રજ્ઞાની વાત માર્મિક રીતે કહેવા માટે આ માધ્યમ ખૂબ અનુકૂળ છે. સંતકવિએ પેાતાની આગવી પ્રતિભાથી, ભાષાના અનુપમ લાલિત્યયી અને પ્રાણવાન શૈલીથી ‘કુરળ'ને મિળ સાહિત્ય જ નંહીં પણ અન્ય પ્રાચીન સાહિત્યમાં પણ ટોચને સ્થાને મૂકી દીધું છે. એક શબ્દમાં કહીએ તા આ ઋચા ‘ઋજુગરવી' છે.
તમિળ પ્રજાએ ‘વલ્લુવર'ની આગળ ‘તિરુ' લગાડી પોતાને આદર વ્યક્ત કર્યો છે. અને કુરળ ‘તિરુકુરળ' તરીકે ઓળખાય છે. તમિળ વેદ' તરીકે તે આવકાર અને આદર પામ્યું છે.
તિરુકુરળમાં કુલ ૧૩૩૦ ઋચાએ છે. ૧૦ યાએાના સમૂહનું એક પ્રકરણુ એવાં ૧૩૦ પ્રકરણા છે, જેના ત્રણ વિભાગે પાડવામાં આવ્યા છે. પ્રથમ : સદાચાર-ગુણધર્મ કે ધર્મો, ખીજો ઃ સોંપત્તિ અથવા અર્થ, ત્રીજો પ્રેમ અથવા કામ.
જૈન દર્શનમાંની મૈત્રી, કરુણા, મુફ્તિા અને ઉપેક્ષાની ભાવનાઆને ખૂબ જ સુંદર રીતે એમણે વણી લીધી છે,
એમણે આવી ભવ્ય કૃતિને પણુ ાઈ શીક નથી આપ્યું. શીર્ષક આપવાથી વિષય નિશ્ચિત અને સીમાબદ્ધ થઈ જાય છે. ડાઈ કવિતાને માત્ર ‘કાવ્ય' એટલું જ શાક આપીએ તેા બધા સીમાડા ભૂ'સાઈ, સીમાહીન–અનંત તત્ત્વ આવી જાય છે. અરે, તા તા એમાં
Page #276
--------------------------------------------------------------------------
________________
૨૫૭
જૈન દર્શન અને સંત તિરુવલ્લુવર આખું બહ્માંડ સમાઈ જાય..! અને સંતકવિએ પણ આ જ પુરુષાર્થ કર્યો છે.
સંતકવિ માત્ર જૈન દર્શનથી પરિચિત અને પ્રભાવિત હતા, એટલું જ નહિ પણ એમણે વેદ અને બૌદ્ધ દર્શનને પણ અભ્યાસ કર્યો હતો. ગ્રીસના દાર્શનિકેની વિચારધારાઓ તથા પ્રાચીન રામની ફિલસૂફીઓનો કવિને સારો પરિચય અને અભ્યાસ હતો.
કુરળ” એ નીતિશાસ્ત્રને વ્યવહારુ ગ્રંથ માત્ર નથી. સંતકવિ વણકર હતા અને વણાટને કસબ અપનાવી શાશ્વત સિદ્ધાંતો તથા વ્યવહારુ સદાચારના અણુવાણાને અદષ્ટ રીતે વણું એક કુમાશભર્યું નયનરમ્ય તથા ઉપયોગી તત્તવ, કાપડ તૈયાર કર્યું છે, જે આજે પણ એટલું જ યથાર્થ (Relevant), ઉપગી , સક્ષમ અને ઉપકારક નીવડે એમ છે. અને સમયની કસોટીમાંથી પાર ઊતર્યું છે.
“કુરળના પ્રથમ પ્રકરણમાં ઈશ્વરને મહિમા છે પણ જેનદર્શનની જેમ જ સંત ઈશ્વરને વ્યક્તિવિશેષ કે Personalized God તરીકે નથી વર્ણવતા...એમણે પ્રાજ્ઞ પુરુષ, અદિતીય ગુણેના સાગરના મહર્ષિ, જિતેન્દ્રીય, પરમતત્વ વગેરે સંબોધનથી ઉ૯લેખ કર્યો છે. કેરળને ઉઘાડ કે અદ્ભુત છે. પ્રથમ ઋચા છે :
“અ” નાદસૃષ્ટિનું પ્રસ્થાનબિંદુ છેઃ એ પ્રમાણે પુરાણ પુરુષ ચરાચરનું આરંભબિન્દુ છે.
તમામ પ્રસ્થાન “અ”થી થાય છે. એક ખૂબીની વાત એ છે કે જગતની તમામ ભાષાઓના મૂળાક્ષરોમાં પ્રથમ અક્ષર “અ” છે. પછી અંગ્રેજીને “એ” હોય કે ઉર્દુને “અલીફ હોય !
આ પ્રકરણમાં જન્મમરણના ફેરાના અંત માટે ભક્તિભાવે પરમાત્માનું શરણ લેવાનું પણ કવિ નિદેશે છે.
૧૭
Page #277
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ
પ્રકરણ ત્રણમાં ત્યાગીના મહિમા ગાય છે. ઇન્દ્રિયનિગ્રહ અને સ`યમી જીવન પર ભાર મૂકયો છે.
૨૫૮
નિયમ અને નિયમનનું અચૂક પાલન જ ઝુનિયાદી તાલીમ છે. સંયમ સહેજ બની સ્વભાવ બની જવા જોઈએ, એ જીવનની રીતિ થઈ જવી જોઈએ, એ જ વાત એમણે જુદા સ્વરૂપે એમાં સમજાવી છે.
પ્રકરણ ચારમાં. મહાવીરનાં વયના પ્રસ્થાપિત છે. મહાવીરે કહ્યું કે સમય બહુ અલ્પ છે. હું ગૌતમ ! ક્ષણમાત્રનેા પ્રમાદ ન કર.' સંતકવિએ લખ્યું છે, ‘એક ક્ષણુ પણ નકામી ન જવા દેતાં તમે જીવનભર સત્કૃત્યા કરતાં રહેા તે જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થવાના માર્ગ પર તમારી ગતિ થાય છે.’
પાંચમા પ્રકરણમાં ગૃહસ્થજીવનને! મહિમા ગાયો છે. ચતુર્વિધ જૈન સંઘમાં શ્રાવક અને શ્રાવિકાની સંસ્થાને જૈન દર્શન અને પર પરાએ સ્વીકારી છે. મહાવીરે એની રચના કરી સ ંઘને સુઘટિત સ્વરૂપ આપ્યું. કવિએ ધર્મોંમય ગૃહસ્થજીવનની કલ્પના ઉપસાવી છે. તેમણે અત્યંત સાહજિકતાથી લખ્યું છે :
બીજ પેાતાનાં વ્રતાનું પાલન કરી શકે તે માટે જે મદદરૂપ થાય છે અને ધર્માનુસાર જીવન જીવે છે એવા ગૃહસ્થને મહિમા કરે.. અનશન અને પ્રાર્થનામાં જીવન વ્યતીત કરનાર કરતાંયે તે મહાન સત છે.'
કવિ વખે છે : ‘જેમને બાળા નથી અને જેમણે બાળકાની નવત વાણીના ધ્વનિ સાંભળ્યા નથી તેએ જ વાંસળી અને વીણાના મધુર સંગીતની વાતા કરે છે.’
સંતકવિએ ગૃહસ્થજીવનને સાધના અને તપની ક્રેટિમાં મૂકી દીધું છે. અતિથિધર્મ સ્વાભાવિક રીતે જ ગૃહસ્થાશ્રમની સૌથી પવિત્ર ફરજ બની રહે છે.
Page #278
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શન અને સંત તિરુવલ્લુવર
૨૫ટ જેના જિનપદેશમાં અતિથિ વિભાગવત પ્રાધવામાં આવ્યું છે. સંવિભાગ એટલે સરખી રીતે વિભાગપૂર્વક અતિથિને આપવું અને પછી પિતાના માટે રાખવું. - નવમા પ્રકરણમાં અતિથિધર્મ વિશે સંતકવિ કહે છે?
અતિથિને પ્રથમ જમાડી શેષ રહેલાંને આહાર કરે એવા મનુષ્યનો મહિમા છે. આખર માણસ શા માટે પરિશ્રમ કરે છે ? અને ગૃહસ્થાશ્રમી બને છે? અતિ થિઓને જમાડવા અને યાત્રાળુઓને આશ્રય આપવો. વૈભવની છોળો વચ્ચે વાત્રાળુને આદર-સત્કાર ન કરવો એ જ ખરી નિર્ધનતા અને મૂર્ખાઈ છે.'
સત્ય-Ultimate કે Absolute Truth-પરમતત્વને તમામ તત્ત્વચિંતકેએ સ્વીકાર્યું છે, અને એની સાધના, ખેજ અને સાક્ષાત્કાર માટેની પ્રક્રિયાઓ પોતપોતાની રીતે નિર્દેશ છે. તમામ ધર્મધારાઓએ પણ પરમ ચેનના આવિષ્કાર કે આત્મજ્ઞાન અંતિમ લક્ષ્ય અને મુક્તિની અવસ્થા તરીકે વર્ણવ્યું છે. સત્યને ઘણું દરવાજા છે. જે સાધક જે દરવાજો ખખડાવે તેને ત્યાંથી જવાબ મળી રહે છે.
સત્યની ઇમારતને માત્ર દરવાજાઓ જ છે, દીવાલ નથી.
સંતકવિએ કહ્યું છેઃ “વિશ્વમાં સત્યથી ચડિયાતું બીજું કશું જ નથી અને માનવદેહ પ્રાપ્ત થયા પછી જે સત્યને સાક્ષાત્કાર ન થાય તો આ રતનચિંતામણિ જન્મને શું અર્થ ?”
જેને શાસ્ત્રના ચતુરંગીય સૂત્રમાં આ જ વાત જોવા મળે છે. સંસારમાં પ્રાણીમાત્રને ચાર ઉત્તમ અંગે મળવાં ઘણું દુર્લભ છે. એક મનુષ્યપણું-મનુષ્યને અવતાર, બીજુ શ્રુતિ-સારાં વચનનું શ્રવણ, ત્રીજું તે સારાં વચનામાં શ્રદ્ધા થવી, અને ચોથું થયેલી શ્રદ્ધા અનુસાર સંયમની પ્રવૃત્તિમાં પુરુષાર્થ કર, શક્તિને ઉપયગ કરવો.”
વ્યાવહારિક અને લૌકિક સ્તરે સત્ય વિશે સંતકવિ કહે છે કેઃ
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૬૦
જૈન સાહિત્ય સમારોહ તપસ્વી અને દાતા કરતાં પણ જેના હૃદયમાં સત્યની નિષ્ઠા છે તે મહાન છે. હૃદયશુદ્ધિ સત્યનિષ્ઠાથી સિદ્ધ થાય છે.”
“અને જે મનુષ્ય કયારેય અસત્ય ન બોલે તે અન્ય સદગુણે એના માટે નિપ્રયોજન છે !” ખૂબ માર્મિક રીતે સંતે બેઉ છેડાની વાત કહી છે.વિરોધાભાસી છતાં કેટલી સંવાદી !
અહિંસા : સંતકવિએ “કુરળમાં જૈન દર્શનની સક્ષમ અને અને વ્યાપક અહિંસાની પ્રાણપ્રતિષ્ઠા કરી છે, એમ કહી શકાય.
હિંસક માનવી ભયભીત હોય છે. પરિગ્રહવૃત્તિ અને લાલસા બિનસલામતીની ભાવનામાંથી જન્મે છે અને પરિગ્રહમાંથી ભય ઉત્પન્ન થાય છે. અહિંસક માનવી જ નિર્ભિક હેઈ શકે જેન ધર્મની આધારશિલા અહિંસા છે. જેનેની અહિંસાની ભાવનાને– મહાવ્રતને સંતકવિએ યથાર્થ રૂપે વાચા આપી છે. - સત્ય સૌથી ચડિયાતું છે, એમ કવિએ કહ્યા બાદ ફરી કવિ
અજોડ સગુણ અહિંસા છે. સત્યનું સ્થાન પણ અહિંસા પછી જ આવે છે. અહિંસા સતમ ગુણ છે. તમામ પાપની વણજાર હિંસાની સાથે આરંભાય છે. સમાતિસૂક્ષ્મ જીવને પણ ઉગારવાને વિચાર પ્રેરે તેને સન્માગ કહેવો. અહિંસાવ્રતની પ્રતિજ્ઞા કરનારને મહિમા કરે.'
જૈન શાસ્ત્રના અહિંસા સત્રમાં લખ્યું છે: “મતિમાન મનુષ્ય તમામ પ્રકારની યુતિઓથી વિચારીને, અને તમામ પ્રાણીઓને દુઃખ ગમતું નથી એ હકીકતને પિતાના જાત-અનુભવથી સમજીને કઈ પણું પ્રાણીની હિંસા ન કરવી.”
સંતકવિએ આ જ વાત કહી છે: *
પ્રાણુ સર્વને પ્રિય છે એટલે પિતાના પ્રાણને બચાવવા માટે અન્ય જીવોને પ્રાણ હરી ન લેતાં.”
Page #280
--------------------------------------------------------------------------
________________
ર૧
જૈન દર્શન અને સંત તિરુવલ્લુતર
શ્રીમદ્ રાજચંદ્ર ગાંધીજીના એક પ્રશ્નના જવાબમાં પણ આ જ વાત કહી છે.
તપસ્વી મહાવીરે સાડાબાર વર્ષ દીર્ધ તપ કર્યું. અનેક પરિષહે સહ્યાં, પણ કોઈ જીવમાત્રની પણ હિંસા કરી નહિ, અને સમતાભાવે વિદના વેઠી. મહાવીરના જીવનની આ અપૂર્વ ઘટનાને સંતકવિએ સીધી “કુરળ'માં ઉતારી છે. સંતકવિ કહે છે :
“યાતનાઓને ધીરજપૂર્વ સહન કરવી અને જીવહિંસા ન કરવી એમાં સમગ્ર તપને સમાવેશ થઈ જાય છે.'
" યજ્ઞ માટે હિંસા કરી આશીર્વાદ પ્રાપ્ત કરનારને સંતે સખત વિરોધ કર્યો છે. આવા આશીર્વાદ ધૃણાસ્પદ લેખાવ્યા છે. ડે. આબર્ટ સ્વાઈશ્કરે જેને જીવન પ્રત્યે આદર–Reverence to Life કહ્યો છે, એનું જ પ્રતિપાદન કરતાં કવિ કહે છે કે,
“જે હિંસાથી ડરીને ચાલે છે અને જીવનને આદર કરે છે તે શ્રેષ્ઠ છે.'
નિરામિષ આહાર: હિંસક અને દયાહીન વૃત્તિ વગર માંસાહાર સંભવી શકતા નથી. કવિએ કહ્યું છે કે “હિંસા કરી જીવનાર લેકે શબનું માંસ ખાનાર જેવા છે. તે તગડો થવા જે અન્યનું માંસ ખાતો હોય, તે દયાની લાગણી કેવી રીતે અનુભવે ? માંસાહારીના હૃદયમાં દયા જોવા મળતી નથી. માંસાહાર માટે પશુઓની હત્યા કરવી એ નિષ્ફરતા જ છે.'
તપ: જેમણે પોતાની વૃત્તિઓ અને કષાયો પર વિજય મેળવ્યો તે જિન કહેવાયા. પિતાનામાં રહેલા શત્રુ પર વિજય પ્રાપ્ત કર્યો તે અરિહંત કહેવાયા. સંતકવિએ એ જ સંજ્ઞામાં કહ્યું છે કે પિતાના પર પ્રભુત્વ મેળવનારને સૌ પૂજે છે.'
Page #281
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારાહ
તપ દ્વારા શક્તિ હાંસલ કરનાર, મૃત્યુ પર પણ વિજયી થાય છે. તમામ શત્રુઓને હણવાની શક્તિ તપમાં જ રહેલી છે. તપશ્ચર્યા કરનાર જ આત્મહિત સાધે છે.
૧૬૨
સયમ : પડિતસૂત્રમાં લખ્યું છેઃ 'જે માજીસ ભલેને મહિને લાખા ગાયાનું દાન કરે, તેના કરતાં ય જે માણસ કશુંય દાન નથી કરતા પણ પેાતાની જાતને સયમમાં રાખે છે તે જ કાષ્ઠ છે.'
સતકવિએ લખ્યું છે : આત્મસંયમ સ્વનું દ્વાર છે. પશુ અનિયત્રિત વાસના અનંત અધકાર માટેનેા રાજમા છે. આત્મસયમની ખજાનાની જેમ જ રક્ષા કર! : આ જીવનમાં એથી ચડિયાતી સ'પત્તિ ખીજી એકે ય નથી, વાસના પર વિજય મેળવનારની પ્રતિભા પહાડ કરતાં પણ મહાન છે.'
ઇન્દ્રિયનિગ્રહ, વૃત્તિન્સેિપ, કામ, ક્રોધ, લાભ વગેરે કાયાનું ઉપશમન અને ક્ષય વગેરે તથ્યા પણ સ‘તકવિએ આલેખ્યાં છે.
ત્યાગ, સંસારની અસારતા, કર્મબ્ધન, પરિગ્રહ વિશે કવિ કહે છે, અપરિગ્રહ વ્રત જ ખરું વ્રત છે. એક પણ વસ્તુને પરિગ્રહ ફરીથી તેને જાળમાં ફસાવી દે છે. નિઃસંગ બની જા, સર્વ સત્રપરિત્યાગથી જ અપાર આનંદ મળે છે. જન્મ-મરણના ફેરાતે! અંત લાવવાનું નક્કી કર્યું હેાય તેએ માટે દેહ પણ ભારરૂપ બની જાય છે. તેા પછી ખીજાતા કેટલાં બંધને છે? જે ક્ષણે આસક્તિના લાપ થાય છે તે જ ક્ષણે જન્મમરણનું ચક્ર થભી નય છે.'
આ ક્ષુદ્ર શરીરમાં આશ્રય લેવાની આત્મા શા માટે ઈચ્છા કરતા હશે ? શું અને પેાતાના શાશ્વત નિવાસ નહિ હૈાય?' છેલું કથન ખૂબ અગંભીર અને માર્મિક છે.
માનવીય પુરુષાથ : જૈન દન પુરુષાવાદી છે. સંતકવિએ લખ્યું છે : આ અશકય છે' એમ કહી કાઈ કામથી પાછાં હતાં
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૬૩
જૈન દર્શન અને સંત તિરુવલ્લુવર નહીં. દેવ વિરુદ્ધ હોય તો પણ તેને શરણે ગયા વિના ઉદ્યમી મનુષ્ય નિરંતર પુરુષાર્થ કરે છે. (પ્રારબ્ધના પુરુષાર્થ દ્વારા પ્રતિકારની ભાવના છે. )
દાન, પરકાર્ય–તત્પરતા, ઉદારતા, પરોપકાર, કૃતજ્ઞતા, ઋણસ્વીકાર વગેરેને મહિમા સંતકવિએ ખૂબ ગાય છે. કવિ કહે છે: સજજન પુરુષોએ સ્વ-પરિશ્રમથી એકત્ર કરેલી સંપત્તિ પરજનહિતાય જ હોય છે. અને છેલ્લે એમણે, સંકટમાં પણ ખૂબ હસો એવી અમૂલ્ય સલાહ ઉચ્ચારી છે.
અંતમાં સંતકવિએ નિર્વિકલ્પ અવસ્થાની છેવટની વાત પણ કહી છે.
કુળને બીજો ખંડ - વિભાગ “સંપત્તિ' અર્થાત અર્થને લગતા છે, જેમાં મુખ્યત્વે રાજ્યકારભારને પ્રાધાન્ય આપ્યું છે. ઉપરાંત વિદ્યા, શિક્ષણ પ્રત્યે અનુગ્રહ, શાણા માણસને સંગ, સમજણ, સજજનની મૈત્રી, સમય પારખીને આચરણ, સંકટ સમયે હિંમત, આચારશુદ્ધિ, દઢ સંક૯પશક્તિ, વકતૃત્વશક્તિ, મૈત્રીગ્ય મિત્રો, જુગાર, મદિરાપાન, વેશ્યાગમન, દુરાચાર, કુલીનતા, યેગ્યતા, મહત્તા, સન્માર્ગે વપરાતું ધન, કુટુંબની ઉન્નતિ, વગેરે વિષયો અને નીતિનિયમોના અનુશીલનની વિશદ સમજણ આપી છે.
ખેતી વિશે કવિ કહે છે કે, “ખેતી એ જ મુખ્ય ઉદ્યોગ છે. ખેડૂત સમાજની ધરી રૂપ છે અને ધરતીને ખેડનાર જ સાચું જીવન જીવે છે. બીજા તે એને અનુસરે છે અને શિયાળે રોટલે ખાય છે. કૃષિકાર હાથ જોડી બેસી રહેશે તે અનાસક્તોએ પણ સહન કરવું પડશે.'
રાજ્યકારભાર અને રાજકારણમાં રાજવીઓના ગુણ, યુદ્ધ માટે સ્થાન-પરીક્ષા, વ્યુહરચના, વિશ્વાસ અને કાળની કસોટી, ન્યાયી
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૬૪
જૈન સાહિત્ય સમારોહ સરકાર, પ્રજાનું હિત, ગુપ્તચર સેવા, સચિવે, કાર્યપદ્ધતિ, રાજદૂત, રાજવી સાથેનું વર્તન, સૈન્ય, કિલાએ, વ્યાપ્તિ, યોહાનું ગૌરવ, શત્રુનાં લક્ષણો, એનું માપ કાઢવું, ઘરભેદ, વગેરે વિષયની છણાવટ કરી ન્યાયપૂર્ણ અને નીતિપૂર્ણ બોધ આપ્યો છે. આ બેધ વ્યાવહારિક છતાં નીતિના ભેગે કે સગવડિયો નથી પણ કવિએ વિચક્ષણ અને કુશાગ્ર બુદ્ધિથી શાણપણયુક્ત માર્ગદર્શન આપ્યું છે.
“કુળને ત્રીજો અને છેલ્લે ખંડ છે. પ્રેમ અર્થાત કામ.
પ્રેમીઓનું પ્રથમ મિલન, પછી વિખૂટા પડવું, વિરહ-વેદના, મિલનની ઝંખના, ઉત્કંઠા, અભિસાર, સ્વપ્નાવસ્થા, ફરી મિલન, પ્રેમનું પ્રફુલિન, પ્રેમકલહ, રીસામણુ-મનામણાં, પ્રેમનું ગૌરવ, સાનિ
ને આનંદ-ઉલાસ, પ્રેમિકાનું સૌન્દર્ય, ગુફતેગ, સંગ-વિયોગની ઘટનાઓનું રમણીય નજાકતસભર, રંજક અને આસમાની (Romantic) વર્ણન કર્યું છે. ક્યાંય ઔચિત્યભંગ કે મર્યાદાનું ઉલંઘન નથી, તેમજ અશિષ્ટ શબ્દપ્રયોગ નથી. માત્ર સાવિક પ્રેમનું અભિના ચિત્રણ છે.
સમગ્ર વિચાર-મણકાઓમાં રેશમની દોર સમ પરોવાયેલી બધાને એકસૂત્રે બાંધતી અર્થસભર ઉક્તિ કવિએ એક ઋચામાં આલેખી છે.
કવિ કહે છે: “ક્ષણિક પદાર્થોને શાશ્વત માની લેવા જેવી મૂર્ખાઈ બીજી કઈ નથી.”
સંતકવિ તિરુવલુવરે “કુરળના ત્રણે ખંડમાં માનવજીવનને સ્પર્શતાં અને માનવજીવનને ઉત્કૃષ્ટ કેમ બનાવી શકાય એને સ્પર્શતાં તમામ પાસાંઓને કુશળતાથી આવરી લીધા છે. જીવન જીવવાની કલાને એ અને અને અણમોલ ગ્રંથ છે.
કવિએ વ્યક્તિમાંથી વિભૂતિ થવાને, પામરમાંથી પરમ થવાનો,
Page #284
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શન અને સંત તિરુવલ્લુવર તમામ બંધનમાંથી મુક્ત થવાને રાજમાર્ગ નિર્દો છે. તમિળવાસીઓને સંતકવિ પ્રત્યે જે આદર છે તેની આપણને કલ્પના પણ આવી શકે એમ નથી.
૧૯૭૫ની આસપાસ મદ્રાસમાં સંતકવિનું ભવ્ય સ્મારક રચાયું. જે “વલ્લુરકુટ્ટી'ના નામે ઓળખાય છે. આ સ્મારક કલ્પનાતીત, અત્યંત ગૌરવપૂર્ણ અને ભવ્યાતિભવ્ય છે.
ભેંયતળિયે ચાર હજાર પ્રેક્ષકે બેસી શકે એવું એશિયાનું સૌથી મેટું ઓડિટોરિયમ છે. એ જ ઈમારતને અડોઅડ એક પથ્થરને રથ બનાવ્યો છે, કલાકારીગરીવાળા. એનાં પૈડાં બે માળ જેટલાં ઊંચાં છે. મુખ્ય ઇમારતની અગાશીમાંથી આ રથની દેરીમાં પ્રવેશી શકાય છે, જ્યાં સંતકવિની કાળા પથ્થરની અભુત પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. સભાગારની ઉપર ચોતરફ મોકળાશવાળી ગેલેરી છે, જેમાં ગ્રેનાઈટ પથ્થરમાં દસ દસ કયાઓનું એક પ્રકરણ એમ ૧૩૦ પ્રકરણે અક્ષરશઃ કેતરવામાં આવ્યાં છે. દરેક વિભાગને જુદા જુદા રંગના ગ્રેનાઈટમાં કોતરવામાં આવ્યા છે. સફેદ, આછા લીલે અને ગુલાબી રંગમાં આવું ભવ્ય સ્મારક ભારતમાં કઈ સંત કે કવિનું રચાયું નથી. - સંત તિરુવલ્લુવરે લખેલે એક એક અક્ષર પથ્થરમાં બહ અને સ્થાયી થઈ ગયો છે.
આરસની એક નાનકડી તકતીમાં પિતાનું નામ કોતરવા માટે દાનવીર સજજન લાખનું દાન આપે છે, જ્યારે સંતકવિનાં એક એક શબ્દ પથ્થરસ્થ છે...આ એક અભૂતપૂર્વ ઘટના છે.
સંતકવિ ની પ્રતિભાને-પ્રશાને અને તપશ્ચર્યાને ઉદાત્ત સલામી છે. માનવીમાં જે સદ્ઈશ્વરનો અંશ છે, તેનું ગૌરવ છે.
Page #285
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમાહ
‘કુરળ' ગ્રંથ લગભગ અઢારસા વર્ષ સુધી તેા તમિળમાં જ વહેંચાતા રહ્યો. બસે વર્ષ અગાઉ મિશનરી કેમ્ટેનશીઅસ મેરચીએ પ્રથમ મે ખડાના લેટિનમાં અનુવાદ કર્યાં. રેવ. જી. યુ. પેાપે તેમજ ડૉ. ગ્રેયુલે જન અને લેટિનમાં અનુવાદ કર્યાં. ઈ. સ. ૧૮૨૦ થી ૧૮૮૬ની વચ્ચે એક્.ડબલ્યુ. એલીસ, એફ. એચ. ડ્યુ, ઈ. જે. રાબિન્સન, જે. લેઝારસ વગેરેએ સમગ્ર ‘કુરળ'ના અથવા તેની અમુક ઋચાઓને અનુવાદ કર્યાં. એમ. એરિયલ અને એમ. ડી. દુમસ્તે કેટલાક ભાગના ફ્રેન્ચમાં અનુવાદ કર્યાં હતેા.
૨૬૬
ઉપરાંત શ્રી વી. વી. એસ. અય્યર, યાગી સુધાનંદ ભારતી, એ. રંગનાથ મુદલિયાર, સી. રાજગાપાલાચારી, જી. વન્ઝમીનાથન અને એચ. એ. પેપ્લેએ અ ંગ્રેજીમાં અને સાને ગુરુજીએ મરાઠીમાં અનુવાદ કર્યો છે.
૧૯૩૦ માં ‘કુરળ’ની ૧૦૭ પ્રકરણની ૧૦૩૬ ઋચાઓને ગુજરાતી અનુવાદ શ્રી નાજીકલાલ નંદલાલ ચેાસીએ કર્યાં, જે ભિક્ષુ અખડાનન્દે સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયના ઉપક્રમે ઉપદેશ સારસગ્રહ' નામે પ્રગટ કર્યાં. આ ગ્રંથના પ્રથમ ભાગ 'તમિળ વૈદ’ અર્થાત્ ઋષિ તિરુવલ્લુવરનાં બેધવચતરૂપે છે.
૧૯૭૧ માં શ્રી કાન્તિલાલ કાલાણીએ ‘કુરળ’ના ગુજરાતીમાં અનુવાદ કર્યાં જે. યુનિવર્સિટી ગ્રંથ નિર્માણુ ખા-ગુજરાત રાજ્યે પ્રગટ કર્યાં.
હમણાં કુરળ'ને અનુવાદ ચેકાસ્લેવેકિયાની એક' ભાષામાં થઈ રહ્યો છે, અને તે નજીકના ભવિષ્યમાં પ્રગટ થશે.
સૌંત તિરુવલ્લુવરના જીવનની એક માર્મિક અને અદ્ભુત ઘટના છે!
સૌંત તિરુવલ્લુવરે લગ્ન બાદ પહેલી જ વાર ભેાજન પીરસતી
Page #286
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શન અને સંત તિરુવલ્લુવર
૨૬૭
પત્ની વાસુકિને થાળી પાસે એક પ્યાલામાં પાણી અને એક સેાય. મૂકવાની આજ્ઞા કરી, પતિવ્રતા પત્નીએ એ આજ્ઞા અંત સુધી પાળી.. મૃત્યુશય્યા પર પડેલી પત્નીએ અતિમ ઇચ્છા તરીકે ઉપર્યુક્ત જ્ઞાનું રહસ્ય જાણવા માગતાં કવિએ કહ્યું :
પીરસતી વખતે ભાતનેા એકાદ દાણા પડી જાય, તા સાયથી. ઉપાડી, પાણીથી ધાઈ, ઉપયાગમાં લઇ શકાય, એ આશયથી પાણી અને સેાય મૂકવાની આજ્ઞા આપેલી. પણ તારી દક્ષતાથી મારે એના. કદી ઉપયેગ કરવા ન પડચો.'
પરમ શાંતિ સાથે વાસુકિએ દે છેડયો.
આ ઘટના સંતના દાંપત્યજીવન વિશે ઘણું ઘણું કહી નય છે,. જ અરસપરસ અટલ વિશ્વાસના દૃષ્ટાંતરૂપ છે.
કવિની ભાતના એક દાણા પણ ન વેડફાય તેની તકેદારી, જીવ હિંસા ન થાય તે માટે ધેઈને ઉપયોગમાં લેવાની સજગતા બતાવે છે કે કવિએ પેાતાના જીવનની એક પળ−વિપળ પણ નિરક ખી નહિ હોય અને અવિરત ચિંતન અને મનનના પરિપાકરૂપ ‘કુરળ’” ગ્રંથ માનવજાતને પ્રાપ્ત થયા એ માટે આપણે સદા ઋણી અને અનુગ્રહીત રહીશું.
n
Page #287
--------------------------------------------------------------------------
________________
જિન પત્રકારત્વ : એક ઝલક
ગુણવત અ. શાહ
સન ૧૭૮૦માં હિંદુસ્તાનના પત્રકાર પ્રથમ પગલું માંડયું. -મેગલ સમ્રાટ શાહ આલમ અને વિખ્યાત નગરશેઠ ખુશાલદાસ શાંતિદાસના સમયમાં જેક્સ ઑગસ્ટસ પિકી નામના અંગ્રેજે તા. ર૯મી જાન્યુઆરી, ૧૭૮૦ના રોજ શનિવારે કલકત્તાથી એક અખબાર કાઢ્યું. નામ તેનું “હીકીઝ બંગાલ ગેઝેટ ઓફ ધ ઓરિજિનલ કલકત્તા જનરલ એડવર્ટાઈઝર.” ટૂંકાક્ષરી બંગાલ ગેઝેટના -નામથી તે આજે પ્રસિદ્ધ છે. આ અખબારથી ભારતીય પત્રકારત્વના ઈતિહાસને શુભારંભ થયો.
આડત્રીસ વરસ બાદ સીરામપરવાળા ડે. માર્શમેન, ડે. કેરી અને વર્ડ નામના ખ્રિસ્તી મિશનરીઓએ, તા. ૩૧મી મે, ૧૮૧૮ના રોજ કલકત્તાથી બંગાળી ભાષામાં સમાચાર દર્પણ” નામનું પત્ર શરૂ કર્યું. અંગ્રેજોના હાથે શરૂ થયેલું આ પત્ર હિન્દુસ્તાનની દેશી ભાષાનું પ્રથમ પત્ર છે.
ચાર વરસ બાદ ૧૮૨૨માં બાબુ રામમોહન રાય નામના હિન્દુરસ્તાનીએ સુધારાની હિમાયત કરનારું “સંગબાદ કોમુદી' નામનું પત્ર કાઢયું. હિન્દુસ્તાનીના હાથે હિદમાં પ્રગટ થયેલું આ સર્વ પ્રથમ પત્ર છે.
આ જ વરસમાં ૧૮૨૨ની ૧લી જુલાઈએ સુરતના ફરદુનજી મર્ઝબાને “શ્રી મુમબાઈને સમાચાર” નામનું પત્ર મુંબઈમાંથી કાઢયું. આજે ૧૬૦ વર્ષે પણ આ પત્ર ચાલુ છે. મુંબઈ સમાચાર' નામે આજે તે દેશ-વિદેશમાં સુવિખ્યાત છે. ગુજરાતીના હાથે ગુજરાતી
Page #288
--------------------------------------------------------------------------
________________
જૈન પત્રકારત્વઃ એક ઝલક
ર૬૯ ભાષામાં પ્રગટ થયેલું આ સર્વ પ્રથમ પત્ર છે. જૈન પત્રકારત્વનું પરોઢ
જૈન પત્રકારત્વનો ઇતિહાસ પૂરાં ૧૨૩ વર્ષ જેટલું પ્રાચીન છે. હિન્દુરતાનનો સન ૧૮૫૭નો સર્વપ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ અસફળ. ગયો અને અંગ્રેજોએ હિન્દુસ્તાન પર વિધિસર પિતાનું સિંહાસન સ્થાપ્યું. આપણું પૂર્વજોનું ખમીર ત્યારે તૂટી ગયું હતું. હિન્દુસ્તાનના તમામ સમાજમાં ત્યારે વહેમ, રૂઢિઓ, ભ્રાંતિઓ, કર્મ જડતા, કર્મકાંડબહુલતા અને ધર્મઘેલછાની બેલબાલા હતી. જૈન સમાજમાં ત્યારે– આજે નામશેષ બનેલ શ્રી પૂજ્યતિ સંસ્થાની હાક અને ધાક હતી. સંગી સાધુઓ પણ તેમની અદબ રાખતા. આ યતિએ પાલખીમાં મોટા રસાલા સાથે વિચરતા. જ્યોતિષ, વૈદક, મંત્રતંત્રનો વ્યવસાય કરતા. જાગીરો પણ રાખતા. યતિઓ ઉપરાંત સ્થાનકવાસી સાધુઓને. સમાજ પર નોંધપાત્ર પ્રભાવ હતે. જૈન સાધુઓએ કડક આચાર અને સંયમને તિલાંજલી આપી હતી. જૈન સમાજની આવી માનસિક અવદશાના યુગમાં જૈન પત્રકારત્વનું પરોઢ ઊગ્યું છે.
સર્વપ્રથમ અસફળ સ્વાતંત્ર્યસંગ્રામનાં બે વરસ બાદ સન: ૧૮૫૯માં જેનેએ પત્રકારત્વના ક્ષેત્રે પ્રવેશ કર્યો. આ વરસમાં અમદાવાદમાંથી જૈન દીપક' નામનું માસિક પત્ર પ્રગટ થયું. આ પત્રથી. જૈન પત્રકારત્વને દીપ પ્રગટયો તે હજી આજ સુધી અખંડ ઝળહળે છે. સને ૧૮૫૯ થી ૧૯૮૨ના ડિસેમ્બર સુધી બધા ફિરકાના મળીને ૬૦૦ થી વધુ જૈન પત્રો પ્રકટ થયાં છે. દુનિયાના કોઈ એક સમાજે આટલી મોટી સંખ્યામાં ધાર્મિક-સામાજિક પત્રો પ્રકટ કર્યા નથી.
આ સોથી વધુ જૈન પત્રો અંગ્રેજી ભાષા ઉપરાંત ૮ ભાષામાં પ્રકટ થયાં છે. ભાષાવાર પત્રો આ પ્રમાણે છે. અંગ્રેજીમાં ૧૧, ઉર્દુ માં ૬, કન્નડમાં ૫, ગુજરાતીમાં ૧૨૬, તમિળમાં ૬, બંગાળીમાં
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૭૦
જૈન સાહિત્ય સમારાહ
૩, મરાઠીમાં ૨૪, સંસ્કૃતમાં ૧ અને હિંદીમાં ૨૭૯, એમ કુલ ૪૬૦ જૈન પત્રો પ્રકટ થયાં છે.
આમાંથી રાજ્યનુક્રમ પ્રમાણે આસામમાંથી ૧, આંધ્રમાંથી ૪, •ઉત્તરપ્રદેશમાંથી ૮૬, કર્ણાટકમાંથી પ, ગુજરાતમાંથી ૬૮, તામિલ નડુમાંથી ૭, દિલ્હીમાંથી ૫૮, નાગાલૅન્ડમાંથી ૧, પંજાબ હરિયાણામાંથી ૭, પશ્ચિમ ભગાળમાંથી ૨૫, બિહારમાંથી ૬, મધ્ય પ્રદેશમાંથી ૩૫, મહારાષ્ટ્રમાંથી ૮૦ અને રાજસ્થાનમાંથી ૮૫ એમ કુલ ૪૬૦ જૈન પત્રા પ્રગટ થયાં છે. આ બધાં પત્રોમાંથી ઘણાંની પૂર્ણ વિગતા મળે છે, ઘણાંની અધૂરી. દેઢસાથી વધુ એવાં પત્રો છે કે જે જૈન પત્રા હેાવાનું તેનાં નામ પરથી કહી શકાય. પરંતુ એ અધાં માત્ર જૈન નામધારી પત્રા કપારે, કયાંથી, કાણે પ્રકટ કર્યાં તે સ શેાધનને વિષય છે.
પૂર્ણ અને અધૂરી માહિતીના આધારે નિઃશંક કહી શકાય કે જૈન પત્રોમાં સૌથી વધુ માસિક્રેા પ્રકટ થયાં છે. સાપ્તાહિક, પાક્ષિક, ત્રૈમાસિક, ત્રૈમાસિક, અર્ધવાર્ષિક અને વાર્ષિક પત્રો પણ પ્રકટ થયાં છે અને થાય છે. આમાંથી જૈન,' જૈન જ્યોતિ,’ સેવા સમાજ' જેવાં ઘેાડાંક પત્રો તા પ્રસંગે દૈનિક સ્વરૂપે પણ પ્રગટ થયાં છે,
પત્રાની સંખ્યા, ભાષા અને સામયિકતા જોઈ, હવે જોઈએ કઈ ભાષામાં કર્યું જૈન પત્ર પ્રકટ પ્રથમ થયું તે. આ ક્રમ કાળાનુક્રમ પ્રમાણે પણ ગાવ્યા છે. સન ૧૯૫૯માં ‘જૈન દીપક’ અમદાવાદથી, સન ૧૮૮૦માં હિન્દી ભાષામાં ‘જૈન પત્રિકા' પ્રયાગથી, સન ૧૮૮૪માં મરાઠી ભાષામાં 'જૈન ખેાધક' અને ઉર્દુ ભાષામાં ‘જીયાલાલ પ્રકાશ' અનુક્રમે શાલાપુર અને ફરૂખનગરથી, સને ૧૯૦૩માં અંગ્રેજી ‘ભાષામાં ‘જૈન ગેઝેટ’ અજમેરથી, સન ૧૯૨૦માં તમિળ ભાષામાં ધર્મશીલન' અને કન્નડ ભાષામાં જિનવિજય' અનુક્રમે મદ્રાસ અને એલગામથી તથા સન ૧૯૨૩માં બંગાળી ભાષામાં ‘જિનવાણી' કલકત્તાથી પ્રગટ થયાં.
-
Page #290
--------------------------------------------------------------------------
________________
જેના પત્રકારત્વ: એક ઝલક ગુજરાતી જૈન પત્ર
એક ઝલક ગુજરાતી જૈન પત્રાની. સન ૧૮૫૯થી ડિસેમ્બર ૧૯૮૨ સુધીમાં કુલ ૧૨૬ ગુજરાતી જૈન પત્રો પ્રગટ થયાં છે. સૌથી વધુ સંખ્યાની ગણતરીએ મુંબઈમાંથી પ૮, અમદાવાદમાંથી ૨૬, ભાવનગરમાંથી ૯, રાજકેટમાંથી ૪, પાલીતાણ અને વઢવાણમાંથી ૩-૩, ડીસા, સુરેન્દ્રનગર અને સોનગઢથી ૨-૨ અને કપડવંજ, કલકત્તા, છાણ, ખંભાત, ગાંધીધામ, જામનગર, પૂના, ભાભર, લીંબડી, વડોદરા, સુરત અને હિંમતનગરથી ૧–૧ પ્રગટ થયાં છે.
૧૨૬ ગુજરાતી જૈન પત્રોમાંથી અત્યારે ૫૮ પત્રો પ્રકટ થાય છે. આ ૫૮ પત્રોમાંથી ૨ સાપ્તાહિક, ૮ પાક્ષિક, ૪૭ માસિક અને ૧ વાર્ષિક છે.
માલિકીની દષ્ટિએ ૧૫ વ્યક્તિગત માલિકીનાં, ૧૯ સંસ્થાનાં મુખપત્રો, ૧૨ જ્ઞાતિપત્રો અને ૧૧ અપ્રચ્છન્નપણે સાધુ પ્રેરિત કે સંચાલિત પત્રો છે.
સામયિકતામાં સર્વ પ્રથમની દષ્ટિએ ૧૮૫૯માં જેને દીપકમાસિક, ૧૯૦૩માં જૈન સાપ્તાહિક, ૧૯૧૧માં જૈન શાસન – પાક્ષિક, ૧૯૩૬માં જૈન સત્યપ્રકાશ' દૈમાસિક, ૧૯૪૪માં “કલ્યાણું” (માસિક), અને પ્રાયઃ ૧૯૭૫માં “સાંવત્સરિક ક્ષમાપના વાષિક શરૂ થયાં. આમાંથી જૈન' સાપ્તાહિક, કલ્યાણું” અને “સાંવત્સરિક ક્ષમાપના ચાલુ છે. “કલ્યાણ અત્યારે માસિક છે. સૌમાં સર્વપ્રથમ
ભારતભરમાં આજ સુધીમાં પ્રગટ થયેલાં જૈન પત્રે એક વાત બરાબર સ્પષ્ટ કરે છે કે ભારતમાં જૈન પત્રકારત્વનું પ્રથમ પ્રારણું ઝુલાવવાનું માન ગુજરાતી ભાષાને અને શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજને પ્રાપ્ત થાય છે. ગુજરાતી જૈન પત્રોની નામાવલિ તરફ એક
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૭૨
જૈન સાહિત્ય સમારોહ ઊડતી નજર કરતાં આ પણ એક તથ્ય જાણવા મળે છે કે ગુજરાતના બધા જૈન ફિરકાઓમાંથી શ્વેતાંબર મૂર્તિપૂજક ફિરકાઓ જૈન પત્રકારત્વના વિકાસ અને વિસ્તારમાં સર્વાધિક ફાળો આપે છે.
સંપ્રદાયની દષ્ટિએ વિચારતાં વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયે સન ૧૮૫૯માં જૈન દીપક દ્વારા, તાંબર સ્થાનકવાસી સંપ્રદાયે સન ૧૮૮૯માં “જૈન ધર્મોદય” દ્વારા અને દિગંબર સંપ્રદાયે સન ૧૯૪૨ માં “આત્મધર્મ દ્વારા ગુજરાતી જૈન પત્રકારત્વને શુભારંભ કર્યો. હજી આજની તારીખ સુધીમાં તેરાપંથ સંપ્રદાયનું એક પણ જૈન પત્ર ગુજરાતી ભાષામાં પ્રગટ થયું નથી.
- સંપ્રદાયની જેમ સંચાલનની દૃષ્ટિએ પણ જૈન પત્રકારત્વ ચાર ભાગમાં વિભક્ત છે. આપણી પાસે (૧) વ્યક્તિગત માલિકીનાં પત્રો, (૨) સંસ્થાનાં મુખપત્ર, (૩) જ્ઞાતિનાં પત્રો, અને (૪) અપ્રચછન્નપણે સાધુસંચાલિત કે પ્રેરિત અથવા પ્રોત્સાહિત પત્રો છે. વ્યક્તિગતજૈન પત્ર શરૂ કરવાનું સર્વ પ્રથમ સાહસ સ્થાનકવાસી સંપ્રદાયના વિદ્વાન શ્રી મોતીલાલ મનસુખરામે, અમદાવાદથી સન ૧૮૯૮માં જૈન હિતેચ્છ” માસિક કાઢીને કર્યું. સન ૧૮૫૯માં અમદાવાદથી પ્રકટ થયેલ “જૈન દીપક' સર્વ પ્રથમ સંસ્થાનું મુખપત્ર છે. કરછી દશા ઓસવાળ જ્ઞાતિએ સન ૧૯૨૧માં મુંબઈથી જ્ઞાતિ પત્રિકા' કાઢીને જ્ઞાતિપત્રોનું મંગલાચરણ કર્યું અને ગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજીની પ્રેરણાથી સન ૧૯૦૯ માં અમદાવાદથી બુદ્ધિપ્રભા” માસિકપત્ર પ્રગટ થયું. સાધુ પ્રેરિત અને સંચાલિત આ સર્વ પ્રથમ ગુજરાતી પત્ર છે.
વિકાસના ત્રણ તબક્કા ગુજરાતી ભાષાના જૈન પત્રકારત્વને સર્વાગીણ રીતે યથાયોગ્ય સમજવા માટે તેને ત્રણ તબક્કામાં વિભાજિત કર્યું છે. પહેલો તબક્કો સન ૧૮૫૯ થી ૧૯૦૯, બીજો તબક્કો સન ૧૯૧થી ૧૯૫૯ન,
Page #292
--------------------------------------------------------------------------
________________
જેના પત્રકારત્વઃ
એક ઝલક
२७
ત્રીજો તબક્કો સન ૧૯૬૦થી ૧૯૮૨ને. સ્થળ અને સમયની મર્યાદાની અદબ જાળવવા પ્રથમ તબક્કાની વિચારણા વિસ્તારથી પણ વિવેકપૂર્વક કરવાનું પસંદ કર્યું છે. બીજા બે તબક્કાને જરૂરી મિતાક્ષરી પરિચય આપ્યો છે. પ્રથમ તબક્કો
સન ૧૯૫૯થી ૧૯૦૯ના પ્રથમ તબક્કામાં કુલ ૨૪ પત્રો પ્રગટ થયાં છે. આમાંથી ભાવનગરથી પ્રગટ થતાં જૈન ધર્મ પ્રકાશ”, “આત્માનંદ પ્રકાશ” અને “જૈન” અનુક્રમે ૯૮, ૮૦ અને ૭૯ () વરસનાં થયાં છે. પ્રથમનાં બે માસિક છે અને ત્રીજુ સતાહિક છે. આ ત્રણેય પત્રો અત્યારે પણ પ્રગટ થાય છે. બાકીનાં બધાં બંધ થઈ ગયાં છે. આ તમામ પત્રોની ત્રણ પ્રકારે વિચારણા કરીએ ઃ ૧. બાહ્ય સ્વરૂપ, ૨, ભીતરી સ્વરૂપ અને ૩. સામાજિક પ્રભાવ અને પ્રદાન. પ્રથમ બંધ પડેલાં પત્રોની વિચારણું કરીએ.
૧. જૈન દીપક” (માસિક) પ્રકાશન સમયઃ સન ૧૮ ૫૯, સં. ૧૯૬૧ના ફાગણ માસમાં પ્રકાશનસ્થળ અમદાવાદ. શેઠશ્રી ઉમાભાઈ હઠીસિંધ અને શેઠ શ્રી મગનભાઈ કરમચંદના આર્થિક સહકારથી શરૂ થયું. પ્રકાશકઃ જૈનસભા, અમદાવાદ, કદ ઃ ડેમી, પૃષ્ઠસંખ્યા : મુખપૃષ્ઠસહિત ૧૬, વાર્ષિક લવાજમ એક રૂપિયે.
અમદાવાદની ગુજરાત વિદ્યાસભામાં જેન દીપકના શરૂના દોઢેક વરસની ફાઈલ ઉપલબ્ધ છે.
. . . ૨. જેન દિવાકર” (માસિક) : પ્રકાશનસમય : સન ૧૮૭૫, સં. ૧૯૩૨ના શ્રાવણ માસમાં, પ્રકાશન સ્થળ : અમદાવાદ, પ્રકાશક : શ્રી કેશવલાલ શિવરામ અને શ્રી હનલાલ ઉમેદચંદ, કદ : ડેમી, પૃષ્ઠસંખ્યા ૧૬.
૧૮
Page #293
--------------------------------------------------------------------------
________________
ર૭૪
- જૈન સાહિત્ય સમારોહ શ્રય જૈન ઇતિહાસકાર શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈના મતે “આ પત્ર ડાક વર્ષ સુધી ચાલ્યું. ખંતીલા સંશોધક અને આ સમારોહના અધ્યક્ષ શ્રી અગરચંદ નાહટાના મતે તે “૧૮ વર્ષ સુધી નીકળ્યું હતું. પીઢ જૈન પત્રકાર ડે. જ્યોતિ પ્રસાદના મતે “લગભગ દસ વરસ ચાલ્યું. મારા મતે આ પત્ર બેત્રણ વરસથી વધુ નહિ ચાલ્યું હેય. મારા મતને આધાર શ્રીમદ્ રાજચંદ્રના અઠંગ અભ્યાસી વિદ્વાન લેખક શ્રી મનસુખલાલ વિ. કિરતચંદ મહેતા અને જૈન ધર્મ પ્રકાશ” માસિકના સંપાદક શ્રી કુંવરજી આણંદજી કાપડિયાનાં વિધાને છે. શ્રી મહેતા પ્રકાશના સિકવર જ્યુબિલી અંકમાં પૃ. ૧૩૦ ખ પર લખે છેઃ “જૈન દિવાકર” માસિક સંવત ૧૯૩૨ના શ્રાવણ માસમાં શરૂ થયું. હાલ તે લાંબા વખતથી બંધ પડયું દેખાય છે. ત્યારપછી સંવત ૧૯૪૧ સુધીમાં બીજુ કોઈ ગુજરાતી જેને માસિક શરૂ થયું હોય તો તેની અમને માહિતી નથી.” આ વિધાનના ટિપણમાં શ્રી કાપડિયા નેધે છે: “સંવત ૧૯૩૩માં” “જૈન સુધારસ' માસિક પ્રકટ થયું.” શ્રી મહેતા અને શ્રી કાપડિયા જૈન પત્રકારત્વ પ્રારંભયુગના સક્રિય સાક્ષી હતા. જૈન દિવાકરનું આયુષ્ય આમ એક્કસ સંશોધન માગે છે.
૩. જૈન સુધારસ (માસિક): પ્રકાશન સમય : સને ૧૮૮૪, સંવત ૧૮૩૭ ચૈત્ર માસ, પ્રકાશનસ્થળ: અમદાવાદ, પ્રકાશક : શ્રી સવલાલ શિવરામ આયુષ્ય એક વરસનું.
૪. “સ્વાદુવાદ સુધા” (માસિક) : પ્રકાશનસમયઃ સન ૧૮૮૪, સંવત ૧૯૪૧ મહા માસ; પ્રકાશન સ્થળ: અમદાવાદ, પ્રકાશક: જૈન
૧. જૈન સા. ઇ.', પૃ. ૭૩૦.
૨. “તીર્થકર જૈન પત્ર, પત્રિકા વિશેષાંકઃ ઓગસ્ટ ૧૯૭૭, પૃ. ૨૪.
૩. એજન, પૃ ૧૦.
Page #294
--------------------------------------------------------------------------
________________
જૈન પત્રકાવ: એક ઝલક
.
૫
ધર્મ પ્રવર્તક સભા, સંપાદક કે વહીવટi: દેશી નાટક સમાજના આદ્ય સ્થાપક અને જૈન નાટકકાર શ્રી ડાહ્યાભાઈ ધોળશાજી. માસિકનું આયુષ્ય બે વરસનું
પ. “જૈન હિતેચ્છું' (માસિક) : પ્રકાશન સમય ઃ સન ૧૮૮૪, સંવત ૧૯૪૧ વૈશાખ માસ, પ્રકાશનસ્થળ : ભાવનગર, પ્રકાશક : જૈન ધર્મ હિતેચ્છુ સભા. આયુષ્ય એક વરસનું.
૬. “જ્ઞાનપ્રકાશ' (માસિક) : પ્રકાશનસમય : સન ૧૮૮૮, સંવત ૧૯૪૫ પિષ માસ. પ્રકાશનસ્થળ : અમદાવાદ. પ્રકાશક : શેઠશ્રી મગનલાલ હઠીસિંગ, આયુષ્ય એકવીસ વરસનું.
૭. જિન ધર્મોદય' (માસિક) : પ્રકાશન સમયઃ સન ૧૮૮૮-૮૯, સંવત ૧૯૪૬-૪૭. પ્રકાશનથળ : લીંબડી, પ્રકાશક : લીંબડીના સ્થાનકવાસી ભાઈઓ, આયુષ્ય બે-ત્રણ વરસનું.
૮. જૈન હિતેચ્છુ (માસિક) : પ્રકાશનસમય : સન ૧૮૮૮. પ્રકાસન સ્થળ : અમદાવાદ. પ્રકાશક: અમદાવાદમાં વસતા વિસલપુના સ્થાનક્વાસી ભાઈઓ. સન ૧૯૦૯ સુધી અર્થાત ૨૧ વરસ ચાલું હતું.
૯, “તત્વવિવેચક' (માસિક) : પ્રકાશનસમય : સન ૧૯૦૧, આના માટે વિદ્વાન શ્રી મનસુખલાલ કિરતચંદ મહેતા લખે છે : ગળથુથીમાં વિષ લઈ અમદાવાદમાં જન્મ પામેલું આ માસિક દીર્ધાયુ થાય એમ લાગતું નહોતું. થયું પણ તેમાં થોડા માસના જીવન પછી સમાધિમાં પડયું. પાછું સન ૧૯૦૮ માં જાગ્રત થયું. પણ વિષવિકારને ઉતાર ન થયે હેવાથી બે માસની જાગૃતિ ભેગવી પાછું સમાધિમાં પડયું.”
૧૦. “આનંદ” (માસિક) : પ્રકાશન સમય - સન ૧૯૦૩. પ્રકા૧. જે. ધ. પ્ર. સ. સી. ન્યુ એ, ૫, ૧૦ થી
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૭
જૈન સાહિત્ય સમારાહ
શનસ્થળ : પાલીતાણા, પ્રકાશક : જૈન વિદ્યા પ્રસાર વ. સન ૧૯૧૩ સુધી યાલુ હતું.
૧૧, ‘શ્રાવક’ (માસિક) : પ્રકાશનસમય : સન ૧૯૦૩, પ્રકાશનસ્થળ : રાજÈાટ, પ્રકાશક : રાજકોટના સ્થાનકવાસી ભાઈઓ.
૧૨. ‘સનાતન જૈન’ (માસિક) : પ્રકાશનસમય : સન ૧૯૦૪, પ્રકાશનસ્થળ : રાજકાટ, સ`પાદક : શ્રી મનસુખભાઈ રવજીભાઈ. સન ૧૯૧૭ સુધી ચાલુ હતું.
૧૩. જૈન શ્વેતાંબર કાન્ફરન્સ હેરલ્ડ' (માસિક) : પ્રકાશનસમય ઃ જાન્યુઆરી ૧૯૦૫, પ્રકાશનસ્થળ : મુંબઈ, સંપાદક : ગુલાભચંદજી દ્ના. પ્રકાશક : જૈન શ્વેતાંબર કાન્ફ્રરન્સ, કદ રાયલ, પૃષ્ઠસ ખ્યા ૧૬, વા. લ. એક રૂપિયા,
૧૪. ‘જૈન પતાકા’ (માસિક) : પ્રકાશનસમય : સન ૧૯૦૬, પ્રકાશનસ્થળ : અમદાવાદ. શ્રી મેાહનલાલ દલીચંદ દેસાઈ આ પત્ર અંગે લખે છે: “ આ મિત્રની થૈડાં વર્ષ હયાતી થયા પછી બનારસ જૈન પાઠશાળાને તે સુપ્રત થતાં તેમાં વિષય આક્ષેપ સિવાય સારા આવવા લાગ્યા, પરંતુ દુર્ભાગ્યે તે એક વર્ષી ચાલી તું છે. અને હવે આશા ઘણી થાડી રખાય છે કે તે જંગે,૨
૧૫. ‘સમાલાચક્ર' (માસિક) : પ્રકાશનસમય : ૧૯૦૭, પ્રકાશનસ્થળ : ભાવનગર, સંપાદક શ્રી ભગુભાઈ ફત્તેહચંદ કારભારી, સન ૧૯૧૩ સુધી ચાલુ હતું.
આજે ભાવનગરથી પ્રકટ થતા ‘જૈન' સાપ્તાહિકના બીજ તંત્રી શ્રી દેવચંદ દામજી કુંડલાકરે શ્રી માહનલાલ અમરશીના (૧૬) ‘જૈન વિજય' માસિકમાં તાલીમ લીધી હતી અને શ્રી દેવચંદ કુંડલાકરે સન ૧૯૦૭ થી ૧૯૦૯ સુધીમાં (૧૭) ‘તર‘ગતરણી', (૧૮) ‘જૈન ર. જૈ. કા. હે., માર્ચ, ૧૯૧૦, પૃ. ૬૭
Page #296
--------------------------------------------------------------------------
________________
જેને પત્રકારત્વઃ એક ઝલક
૨૭૭ શુભેચ્છક', (૧૯) વીશા શ્રીમાળી હિતેચ્છુ તેમજ (૨૦) જૈન મહિલા નામનાં જૈન પત્રો શરૂ કર્યા હતાં.
ગુજરાતી જૈન પત્રોના પ્રથમ તબક્કાનાં ૨૩ પત્રોમાંથી બંધ પડેલાં ૨૦ પત્રોની જેટલી માહિતી ઉપલબ્ધ થઈ તે આપી છે. તેનું વિશેષ સંશોધન કરવું રહ્યું. આજે ચાલુ ત્રણ પત્રો જૈન ધર્મ પ્રકાશ', “આત્માનંદ પ્રકાશ', અને “જૈન” સપ્તાહિકની વિચારણું સ્વતંત્ર અભ્યાસ માગે છે. છતાં ય આમાનંદ પ્રકાશ” અને “જૈન”માં વર્ષગણતરીની જે ભૂલ છપાય છે તે અત્રે નોંધવું જરૂરી છે કારણ કે આ ભૂલ જૈન પત્રકારત્વના સંશોધકને ગુમરાહ કરે છે.
આ બંને પત્ર ભાવનગરથી પ્રગટ થાય છે. નવેમ્બર ૧૯૮રના પ્રગટ થયેલા “આત્માનંદ પ્રકાશના મુખપૃષ્ઠ પર છાયું છે: “પુસ્તક ૨૦' જ્યારે “જૈન” સાપ્તાહિકના નવેમ્બર ૧૯૮રના મુખપૃષ્ઠ પર છપાયું છે “વર્ષ ૭૯. આ વાંચતાં તરત જ સ્પષ્ટ થાય છે કે “આત્માનંદ પ્રકાશ' માસિક “જેન' સાપ્તાહિક કરતાં એક વરસ અગાઉ પ્રગટ થયું છે. પરંતુ હકીકત આનાથી જુદી છે. આ બંનેય પત્ર એક જ સન ૧૯૦૩માં જ પ્રકટ થયાં છે. ૧૯૦૩માં ૧૨મી એપ્રિલે જૈન સાપ્તાહિક અમદાવાદથી પ્રગટ થયું, અને ઓગષ્ટ ૧૯૦૩માં “આત્માનંદ પ્રકાશ ભાવનગરથી. તે સમયની પરંપરા મુજબ આ બંનેય પત્રોએ તે તે પત્રના પ્રકાશનની નેંધ લીધી છે.
જૈન' સાપ્તાહિકે ૩૦મી ઑગષ્ટ ૧૯૦૩ના અંકના ૧૦મા. પાના પર “સ્વીકાર' નોંધમાં લખ્યું છેઃ “આ નવા જેન ગુજરાતી માસિકની શરૂઆત શ્રી ભાવનગરથી ચાલુ માસમાં થઈ છે...જૈન ધર્મ પ્રકાશ,” “જ્ઞાન પ્રકાશ” અને “તત્ત્વવિવેચક' એમ ત્રણ માસિકે હાલ આપણાંમાં પ્રસિદ્ધ છે, તેમાં આ ચેથાને ઉમેરો થયેલે જોઈને અમને આનંદ થાય છે. દરેક જૈને આવા સુકાર્યને મદદ કરવી તે તેમનું કર્તવ્ય છે.”
Page #297
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારાહ
t
'આત્માનઃ પ્રકાશ' પુસ્તક ૧, અંક ૧ લાના ત્રીજ મુખપૃષ્ઠ પર નાંખ્યું છે: જૈન' સાપ્તાહિક પત્ર : આ ન્યુસપ્રેપર ગયા એપ્રિલ માસની બારમી તારીખથી રાજનગરમાં પ્રસિદ્ધ થયું છે. અમે આ પત્રને નિર ંતર અભ્યુદ ઇચ્છીએ છીએ.”
આમ વાસ્તવમાં બંને પત્રનું આજે ૯ મું વરસ ચાલે છે. ભીતરી સ્વરૂપ
"
૨૦૮.
પ્રારંભના તમક્કાનાં ૨૪ પત્રમાંથી જૈન' સપ્તાહિકને ખાદ કરતાં બાકીનાં ૨૩ પત્રા અનિયમિતતાની બાબતમાં એકસમાન હતાં. નિયત તિથિએ ભાગ્યે જ કેાઈ પુત્ર પ્રગટ થતું. કયારેક તે કાઈ પત્રન અક ચાર ચાર મહિને નીકળતા.
બીજી કેટલીક સમાનતાએ આ પ્રમાણે છે : (૧) ડેમી કદમાં પત્રો પ્રકટ થતાં, (૨) વધુમાં વધુ ૨૪ પાનાંનું સાહિત્ય અપાતું, (૩) સાહિત્યતા વિષય મુખ્યત્વે ધાર્મિક સિદ્ધાંતા, ક્રિયાઓ અને નીતિને લગતા હતા, (૪) મુખપ્રુષ્ઠ મહદ્ અ ંશે ચાલુ રંગીન કાગળમાં અપાતું. (૫) મુખપૃષ્ઠ ૧ ઉપર પ્રેસ લાઈન, દુહે। કે પ્રાચીન સંસ્કૃત શ્લાક સુકાતા, (૬) બાર મહિના સુધી પાનાંને સળંગ નંબર અપાતા, (૭) તંત્રીનું નામ કથાંય પણ મુકાતું હું, માત્ર પ્રકટકર્તાનું નામ મુખપૃષ્ઠ પર પ્રેસલાઈનમાં મુકાતું, (૮) લેખના લેખકનું નામ બહુધા મુકાતું નહિ, મુકાય તે લેખના અંતે મુકાતું. (૯) ભાગ્યે જ કોઈ લેખ એક અંકમાં પૂર્ણ છ્યા. (૧૦) અરે, સમાચાર પણ ત્યારે અપૂર્ણ છપાતા ! ! એક જ ઉદાહરણુ : ૯૮ વરસે આજે પ્રગટ થતા જૈન ધર્મ પ્રકાશ’ના પ્રથમ વરસના પ્રથમ અંકમાં ‘શત્રુ જય' વિશે સમાચાર છપાયા છે. ગણતરીની નવ લીટી આપીને આ સમાચાર અપૂર્ણ રખાયા છે તે સમાચાર તેના છઠ્ઠા કે પૂર્ણ થાય છે. (૧૧) એ સમયનાં પુત્રાને ચેાપાનિયા' તરીકે ઓળખવામાં—પ્રચારવામાં આવતાં.
Page #298
--------------------------------------------------------------------------
________________
જેના પત્રકારત્વ : એક ઝલક પત્રોએ પાડેલી પરંપરાઓ
૧. જેને પત્રકારત્વના સર્વ પ્રથમ જેન દીપક માસિકે ચાર પ્રથાએ પાડી = (૧) અંકમાં તે માસનું પંચાંગ પ્રકટ કરવું, (૨) અંકમાં એકાદ સ્તવન અને સંવાદ મૂકવાં, (૩) “વર્ષને બદલે “પુસ્તક લખવું. અને (૪) વરસ સુધી સળંગ પાનાંનંબર આપવા. આપણે જોઈએ છીએ કે “આત્માનંદ પ્રકાશમાં આજે પણ “વર્ષને બદલે પુસ્તક લખાય છે. સ્થાનકવાસી કેન્ફરન્સના મુખપત્ર જૈન પ્રકાશમાં આજે પણ પાનાનંબર બાર મહિના સુધી સળંગ અપાય છે. અલબત્ત, હવે મોટા ભાગનાં પત્ર પંચાંગ નથી છાપતાં પરંતુ ત્યારપછી ઓછામાં ઓછાં ૫૦ વર્ષ સુધી તો માસિક પંચાંગ મહદ્ અંશે છપાતું જ રહ્યું છે. જૈન દીપકે માસિક પંચાંગે છાપીને આજે કેટલાંક પત્રો તરફથી અપાતાં વાર્ષિક પંચાંગની ભૂમિકા નિર્માણ કરી આપી છે એમ કહેવામાં જરૂયે વાંધો નથી,
૨ જેન દિવાકરે” મુખપૃષ્ઠ પર જ પિતાના નામને વણું લેતા દુહે મૂકવાની પ્રથા શરૂ કરી. તેને દુહા આ પ્રમાણે છે:
“નભને સુરજ નેત્રને સરજે તેજ વિશાળ,
જેન દિવાકર જીવનું તિમિર હરે તત્કાળ.” આ પ્રથા ત્યારપછી સન ૧૮૮૪માં પ્રગટ થયેલા “જૈન ધર્મ પ્રકાશે અને સન ૧૯૦૩માં પ્રકટ થયેલા “આત્માનંદ પ્રકાશે” લાંબા સમય સુધી અપનાવી છે; જો કે બધાં જ પત્રાએ એવું બેઠું અનુકરણ નથી કર્યું. પરંતુ ઊઘડતા પાને પ્રાચીન મલેક મક, અંગ્રેજી કવિતા મૂકવી કે કોઈ વિદ્વાનનું અવતરણ મુકવું એ પ્રથા આજે પણ સર્વાધિક જોવા મળે છે. તેનું ઊગમબિંદુ “જેન દિવાકરને દૂહે છે.
૩. સન ૧૮૮૪ પહેલાંનાં પત્રો અંગે ધૂળ માહિતી ઉપલબ્ધ નથી થઈ ત્યાં સુધી આપણે સ્વીકારી લઈએ કે આ વર્ષે પ્રગટ થયેલ
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૮૦
જૈન સાહિત્ય સમારોહ જૈન ધર્મ પ્રકાશે' પ્રસંગવિશેષના સમાચાર આપવાની પ્રથા શરૂ કરી. આજે તે તેને વ્યાપ પણ ઘણે બધે થયો છે. આ પત્રે આ આ ઉપરાંત (૧) વાર્ષિક લવાજમમાં જ ભેટપુસ્તક આપવાની, (૨) વાર્ષિક પંચાંગ ભેટ આપવાની, (૩) અંકમાં પ્રગટ થયેલ એક જ લેખકના લેઓનું પુસ્તક પ્રગટ કરવાની, (૪) જરૂરી પ્રસંગે વધારાનાં પાનાં આપવાની, તેમજ (૫) ચર્ચાપત્રો પ્રકટ કરવાની પ્રથાઓ શરૂ કરી. આજે પણ આ બધી પ્રથાઓનું પાલન થાય છે. - ૪. જૈન હિતેચ્છુ (સન ૧૮૯૮)ના સંપાદક વા. મે. શાહે એકલા હાથે ત્રણ ત્રણ પત્રો ચલાવીને, એકથી વધુ પત્રોના એક સંપાદકની પ્રથા પાડી. આજે પણ શ્રી મહાસુખભાઈ દેસાઈ એકલા હાથે “જૈન પ્રકાશ” અને “દશા શ્રીમાળી' એમ બે પત્રોના સંપાદનની જવાબદારી સફળતાથી સંભાળે છે. આવાં બીજાં નામ પણ મળે છે.
પ. જૈન સાપ્તાહિક' (૧) સળંગ ધાર્મિક નવલકથા આપવાની, (૨) વર્તમાન રાજકારણ સહિત અનેકવિધ ક્ષેત્રોના સમાચાર આપવાની, તેમજ (૩) પ્રકાશનની સામયિકતા ઘટાડવાની પ્રથાઓ શરૂ કરી. ત્યાર પછી કાળક્રમે સાપ્તાહિક પ્રગટ થયાં અને પાક્ષિક પણ.
૬. “સનાતન જૈન” અને “જૈન શ્વેતાંબર કોન્ફરન્સ હેરલ્ડના સંપાદકાએ એતિહાસિક મહત્વ ધરાવતા તથા સંશોધનાત્મક લેખે લખવાની અને પ્રગટ કરવાની પ્રથા શરૂ કરી.
૭. બુદ્ધિપ્રમા' માસિક પ્રચછન્ન અને અપ્રચ્છનપણે સાધુઓપ્રેરિત પત્રો શરૂ કરવાની પ્રથા પાડી. પત્રોની કુલ અસર
૧ ધાર્મિક લાગણી હંમેશાં આળી રહી છે. જૈન સમાજ પણ આવી આળી લાગણીથી આજે પણ બંધાયેલો છે. મોટા ભાગે આવી લાગણું ભ્રામક માન્યતા પર ઘડાયેલી હોય છે. સવાસો વરસ પહેલાં દઢ માન્યતા હતી કે પુસ્તક છપાય નહિ, પુસ્તક છાપવાથી જ્ઞાનની
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૮૧
જેના પત્રકારત્વ : એક ઝલક આશાતના થાય છે. સન ૧૮૫૯માં “જેન દીપક' પત્રે આ માન્યતા પર ઘણને ઘા કર્યો. પછીનાં પાત્રોએ પણ એ માન્યતાને તેડવામાં નોંધપાત્ર સહયોગ આપ્યો.
૨. આ પત્રોએ સાધુ-સંસ્થાને અને શિક્ષિત વર્ગને ધર્મ અને સમાજના પ્રશ્નો અને વિષયે અંગે વિચારતાં અને લખતાં કરવાની સફળ પ્રેરણા આપી. પત્ર–પ્રકાશનની પ્રવૃત્તિ વિકસતાં અને વિસ્તરતાં શિક્ષિત અને વિદ્વાનોને પોતાના વિચારે અભિવ્યક્ત કરવાનું એક સબળ માધ્યમ મળ્યું. પ્રારંભના તબક્કાનાં પત્રોએ આપણને શ્રી આત્મારામજી, શ્રીમદ્ બુદ્ધિસાગરજી, શ્રી કપૂરવિજ્યજી જેવા સાધુલેખકે તેમજ શ્રી કુંવરજી આણંદજી, શ્રી વીરચંદ રાઘવજી ગાંધી, શ્રી મોતીલાલ મનસુખરામ, શ્રી વા. મો. શાહ, શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ, શ્રી મનસુખલાલ કિરતચંદ મહેતા જેવા પ્રખર વિદ્વાન લેખકે આપ્યા.
૩. પત્રોએ લેકકેળવણુનું પણ કામ કર્યું. ત્યારે બાળલગ્ન, અને વૃદલગ્ન સામાન્ય હતાં. કન્યાવિક્રય થત, સ્ત્રીકેળવણું હતી નહિ, હતી તો નહિવત હતી. બાળવિધવા કે યુવા-વિધવા પર સમાજનાં કડક નિયંત્રણ હતાં. મૃત્યુ પછી રડવા-કૂટવાનો રિવાજ હતા. મૃત્યુ પછીને વિધિ દિવસો સુધી ચાલતા. મરણ પછી જમણવાર થતા. લગ્નપ્રથા પણ કરેળિયાના જાળા જેવી જટિલ હતી. રખાત રાખવી, એકથી વધુ પત્ની કરવી, એ કેભ ગણુને. પરદેશગમન કરનારને આકરી સજા ભોગવવી પડતી.
ધાર્મિક પરિસ્થિતિ પણ પછાત હતી. સાધુ-સંસ્થા પર યતિ સંસ્થાની પકડ હતી. યતિએ મંત્ર-તંત્ર-જંતર કરતા. બાદશાહી ઠાઠથી રહેતા. “સ્વામી વાત્સલ્ય” કરાવવામાં જ ઘણું મોટું પુણ્ય છે એવી માન્યતા હતી. એ માટે ત્યારે હરીફાઈ થતી. સાત ક્ષેત્રોની જાળવણીનું ઘોર અજ્ઞાન હતું.
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૮૨
જૈન સાહિત્ય સમારોહ ૧૯ મી સદીને સંસ્થાસમય ચકીય ક્ષેત્રે ઘણી ઉથલપાથલને હતે. “સ્વરાજ્યના મંત્ર' જયષિત થયે હતો. “સ્વરાજય મારા જન્મસિદ્ધ હક છે –આ સૂત્ર દેશભરમાં પ્રચલિત હતું. પરંતુ જૈન સમાજ આ ક્ષેત્ર પ્રત્યે ઘેર ઉદાસીન હતે. ,
ધાર્મિક, સામાજિક અને રાજકીય અજ્ઞાન અને ઉદાસીતાને તેડવાનું પણ આ પત્રોએ નોંધપાત્ર સફળ કામ કર્યું. પત્રોનું વ્યક્તિગત પ્રદાન
આ બધાં પાત્રોની ભેગી અસર વિચારી. પ્રારંભના તબક્કાનાં ૨૪ ગુજરાતી જૈન પત્રોમાંથી ત્રણ પત્રોએ તો રોમહર્ષક પ્રદાન કર્યું છે. આ પત્રોનાં નામ છે : (૧) જૈન ધર્મ પ્રકાશ, (૨) “જેન હિતેચ્છ અને (૩) જૈન' સાપ્તાહિક. આમાંથી “જેન હિતેચ્છું' બે દાયકાનું આયુષ્ય ભોગવીને યોગનિદ્રામાં પોઢી ગયું છે. આ ત્રણેય પત્ર એક દળદાર ઈતિહાસ લખવાની મબલખ સામગ્રી ધરાવે છે. આ ત્રણનું આગવું પ્રદાન છે, અને તેની એક આછેરી ઝલકથી જ અહીં સંતોષ માન્ય છે.
૧. જૈન ધર્મ પ્રકાશે” આજની તાંબર જૈન કોન્ફરન્સના નિર્માણની નકકર ભૂમિકા ઊભી કરી આપી. શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજની કેન્દ્રવતી–અખિલ ભારતીય સંસ્થા હેવી જોઈએ તે સર્વ પ્રથમ અવાજ આ પત્રે બુલંદ કર્યો. સન ૧૮૯૨માં તેના તંત્રીએ જૈન કેંગ્રેસ ભરવાની જરૂર” એ વિષય પર અસરકારક લેખ લખે, તેના ફળસ્વરૂપે ૧૮૯૪માં અમદાવાદમાં સર્વપ્રથમ શ્રી જૈન સમુદાય સભા' મળી. આ સભા પહેલી “જેન કાંગ્રેસના નામે ત્યારે વિખ્યાત બની. આ પછી આ પત્ર જૈન કેંગ્રેસ અંગે અવારનવાર લેખો લખ્યા, જેનું સુંદર પરિણામ તે આજની શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કોન્ફરન્સ. તેની વિધિવત્ સ્થાપના રાજસ્થાનના ફળાધિ તીર્થમાં સન ૧૯૦૨માં થઈ.
Page #302
--------------------------------------------------------------------------
________________
જૈન પત્રકારત્વ : એક ઝલક
૨૮
૨. આ પત્ર લાશ્રદ્ધેય પ્રજ્ઞાચક્ષુ પૂજ્ય પડિત શ્રી સુખલાલ-જીના જીવનને નવા વળાંક આપનામાં નિર્ણાયક – નિમિત્ત મૃત્યું. પંડિતજી સ્થાનકવાસી સ`પ્રદાયના હતા, આ પત્રના વાંચનથી શ્વેતાંબર. મૂર્તિપૂજક સંપ્રદાયના અભ્યાસ માટે તેમને જિજ્ઞાસા જાગી. પૂજશ્રી આ પત્ર અંગે લખે છે : “પ્રકાશ' પત્ર અને હું નાનાં-મેટાં ભાંડરું જેવાં છીએ. ‘પ્રકાશ’ પત્રના વાંચન દ્વારા તદ્દન વિરાધી ખીન્ન સ ́સ્કાર-ા થર મનમાં બધાયા...મને લાગે છે કે એ પત્રે એક નાનાભાઈની પેઠે મને મૂઝવણુમાં પ્રકાશ અને ડરૂપે મદદ આપી છે.”
૩, આ પત્રે જૈન પંચાંગ તેમજ અન્ય ધાર્મિક પુસ્તકે ભેટ આપવાની સર્વપ્રથમ પ્રથા અને પરપરા શરૂ કરી.
૪. આ પત્રમાં તી યાત્રા-પ્રવાસ'ના લેખા આવતા, જેના કારણે તી યાત્રાએઁ। મહિમા વચ્ચે! અને તીર્થધામેાની પરિસ્થિતિમાં પણ સુધારા થવા લાગ્યું.
૫. જૈન વસ્તીગણતરી કરવા માટે આ પત્ર હાકલ કરી, જેના. પશુિામે શ્વેતાંબર કાન્ફરન્સે 'જૈન ડિરેકટરી' તૈયાર કરી
જૈન હિતેચ્છુનું પ્રદાન
૧ વા. મે।. શાહના નામથી સમગ્ર જૈન વિદ્ સમાજ સુપરિ ચિત છે. આધ્યાત્મિક આગથી પીડાતા વીજ્ર વરસના વા. મેને (વા. મે. એટલે શ્રી વાડીલાલ મેાતીલાલ શાહ) પત્ર કાઢવાનું મન યું. પિતાએ પુત્રને સક્રિય પ્રાત્સાહન આપ્યું અને સને ૧૮૯૮માં ‘જૈન હિતેચ્છુ' માસિકનેા જન્મ થયા. પિતા-પુત્રની જોડીએ ૨૩ વરસ સુધી આ પત્ર વ્યક્તિગત ધેારણે ચલાવ્યું. આ પત્રનું મહત્ત્વનું. પ્રદાન આ પ્રમાણે છે :
૧ શ્રી મોતીલાલ મનસુખરામે ‘પ્રાણીહિ’સા અને પ્રાણી ખેરાક નિષેધક' નામની લેખમાળા લખીને શાકાહારના પ્રચારના સર્વપ્રથમ
Page #303
--------------------------------------------------------------------------
________________
- જૈન સાહિત્ય સમારોહ -શ્રીગણેશ કર્યા. માંસાહારનિષેધની તેમની આ લેખમાળાએ કેટલાક - અંગ્રેજે અને મુસલમાનોને શાકાહારી બનાવ્યાના દાખલા છે.
૨ શ્રી મોતીલાલે આપણું ગુજરાતી શબ્દકોષને પણ સમૃદ્ધ કર્યો છે. નર્મકોષમાં નહિ સમાયેલા એવા ગુજરાતી ભાષાના શબ્દને સંગ્રહ કરીને તેમણે ગુજરાતી શબ્દાર્થ કેાષ આપે. આ કેષ તે સમયના વડેદરા (ગાયકવાડી) રાજ્યના શિક્ષણ ખાતાએ મંજૂર કર્યો હતે.
જિન હિતેચ્છુ'નું સંપાદન તેમના પુત્ર વાડીલાલે સંભાળ્યું ત્યારે પણ આ પત્રમાં તે પ્રાણ પુરાયે જ, સાથોસાથ સમગ્ર જૈન પત્રકારવમાં પણ સબળ પ્રાણસંચાર થા. સમાજ, ધર્મ અને રાજકારણના પ્રશ્નોને જોવા-વિચારવાની તેમણે આગવી-નવી દષ્ટિ આપી. અને “શુÇ શુષ્કુ' તેમજ રતલ ગુજરાતી ભાષાને હૈયાસોંસરવી ઊતરે એવી - તીખાશ બક્ષો.
૪. ગુજરાતના આ વણલખ્યા ફિલસુફ પત્રકાર વા, મે. શાહે ૨૩ વરસ સુધી એકલા હાથે જૈન હિતેચ્છુ (ગુજરાતી માસિક),
જૈન સમાચાર (હિન્દી-ગુજરાતી પાક્ષિક) અને જૈન હિતેચ્છું” (હિન્દી પાક્ષિક) ચલાવ્યાં. આ પત્રો દ્વારા તેમણે સંપ્રદાયોને પિતાના વડામાંથી બહાર કાઢયા. પિતે સ્થાનકવાસી હતા પરંતુ જૈન સમાજને -નુકસાન કરનાર પ્રશ્ન કે પ્રસંગે તેમણે અચૂક કલમ ચલાવી છે. -આમ કરીને તેમણે “જૈન”ને વિશાળ અર્થમાં વિચારવાની ભૂમિકા બાંધી આપી.
૫. આજની અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન કોન્ફરન્સ અને શ્રી સંયુક્ત જૈન વિદ્યાથી ગૃહ – આ બંને વા. મો. શાહનાં શકવતી પ્રદાન છે. પરંતુ તેમણે માત્ર ગૃહસ્થ સમાજને જ નહિ પણ સ્થાનકવાસી સાધુ-સંસ્થાને પણ દોરવણું આપી છે. તેમના જ
પ્રયાસથી સ્થાનકવાસી સાધુઓની પ્રથમ પરિષદ મળી. આ પરિષદ ' -વા. મ. શાહને જૈન સાધુઓમાં નવું લેહી રેડનાર ઉપકારી પુરુષ”
Page #304
--------------------------------------------------------------------------
________________
જેના પત્રકારત્વ : એક ઝલક
૨૮૫ તરીકે નવાજ્યા હતા. એટલું જ નહિ પણ પૂનામાં મળેલી એક જંગી જાહેર સભામાં બાળ ગંગાધર ટિળકના વરદ હસતે તેમને માનપત્ર અને ઝેળી અર્પણ કરાયાં હતાં. એ સમયે ટિળકે વા. મેં શાહની. તીખી કલમની તથા સમાજ સેવા તેમજ સ્વદેશદાઝની ભરપૂર પ્રશંસા કરી હતી.
૬. હિન્દુસ્તાનની એક જ ભાષા, અને તે હિન્દી હેવી જોઈએ. તેવો અનુરોધ કરનાર પ્રથમ જૈન પત્રકાર વા. મે. શાહ હતા. “જન' સાપ્તાહિક
શ્રી ભગુભાઈ ફતેહચંદ કારભારીએ ૧૨ મી એપ્રિલ ૧૯૦૩ના. રોજ અમદાવાદથી “જેન' નામનું સાપ્તાહિક પ્રગટ કર્યું હતું.
૧, આ પત્રના પ્રકાશનથી ગુજરાતી જૈન પત્રકારત્વ માસિકની. સામયિકતામાંથી બહાર નીકળ્યું.
૨. સત્તા અને શ્રીમંતે સામે લાલ આંખ કરીને કહેવાલખ. વાની પહેલ આ પત્રે કરી, આ પત્રની ઝુંબેશથી શત્રુંજય તીર્થ પર સત્તાધીશો દ્વારા થતી આશાતના અને દખલને જીવલેણ ફટકો પડ્યો..
૩. સાર્વજનિક હિતમાં સાચેસાચું, જરૂર પડે તે તીખું અને કડવું પણ કહેવા-લખવામાં કેઈનીય સાડાબારી નહિ રાખવાની ખુમારીને આ પત્રો જન્મ આપે. પાલીતાણાના ઠાકરેને આ પત્રે. ખખડાવ્યા હતા. આણંદજી કલ્યાણજી પેઢીના વહીવટકર્તા શ્રીમંતન ઊધડા લીધા હતા. તત્કાલીન રાજકીય પ્રશ્નોની ચર્ચા પણ તેનાથી જ શરૂ થઈ.
૪. જૈન સમાજનાં ૮૦ વરસનો ઇતિહાસ લખવા માટે જેન” સાપ્તાહિક એક સંદર્ભગ્રંથની ગરજ સારે છે.
એમ નિઃશંક કહી શકાય કે જેન' સાપ્તાહિક પત્રકારત્વને
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૬
જૈન સાહિત્ય સમારોહ
અન્ય દૈનિક પત્રકારત્વની હરાળમાં ઊભું કરી દાધું. આ પત્રની કામગીરીની નોંધ તે સમયના રંગ્રેજી પત્રએ પણ લીધી છે.
પત્રની અન્ય પત્રો પર અસર
આ બધાં પત્રાએ સમાજ પર વ્યાપક અસર કરી, તેા સનાતન જૈન' નામના માસિક પત્રે તેના સમકાલીન અને તે પછીનાં પુત્રો પર સારી એવી અસર પાડી છે.
‘સનાતન જૈન' ને જન્મ રાજકેટમાં સન ૧૯૦૪માં થયા, પણ તેને વિકાસ થયા તે મુંબઈ ગયા પછી. મુંબઇથી શ્રી મનસુખભાઈ રવજીભાઈ તેનું સંપાદન કરતા. જૈન ધર્મ અને જૈન સમાજનું જ
આ માકિ પત્ર હતું. પરંતુ સ ંપ્રદાયમુક્ત આ સપ્રથમ જૈન પત્ર છે. જૈન વૈચારિક એકતા અને બૌદ્ધિક બલ્લુભાવનું તેણે નિર્માણ કર્યું”,
6
એક પુત્ર કેવું હેવું જોઇએ તેનું ‘સનાતન જૈન” આદર્શ નમૂને છે. શ્રી મનસુખલાલ કિરતચંદ મહેતાના શબ્દોમાં આ પત્રમાં જીવનને અનિવાર્ય એવા જર્નાલિસ્ટિક સ્પિરિટ – પત્રકારને મેન્ય જુસ્સા, વી સ્ફુરણા હતી.' શ્રો મા. ૬. દેસાઈ લખે છેઃ ‘આપળે ત્યાં અત્યારે સાત પુત્રો છે. આ બધા ભેગાં મળીને પશુ આ પત્રની ખરાઅરી કરી શકે તેમ નથી.'
પ્રશંસાના આ ઉદ્ગાર સનાતન જૈન'ની સંપાદનકળાનું સાચું ચિત્ર રજૂ કરે છે. આ પત્રમાં લેખાના લેખાની પસંદગી કરીને સુકાતા, કેળવાયેલા વર્ગના અને અશિક્ષિત ના વલણુની કાળજી લેવાતી, અને તેનું અન્વેષણાત્મક આલેખન પણ કરાતું. રાજકીય અને ધાર્મિક દૃષ્ટિએ ઊહાપાડ કરાતા, ખીજાં માસિકેથા પોતાન માસિકને આગવું વ્યક્તિત્વ આપવાની ખાસ કાળજી રખાતી. પરંતુ આ પત્રમાંથી પ્રેરણા લઈને પોતાના પત્રને ઉત્તમ કક્ષાનું બનાવવાના બીજા ક્રાઈએ ખાસ પ્રયત્ન કર્યો નથી.
Page #306
--------------------------------------------------------------------------
________________
જૈવ પત્રકારત્વ છે એક ઝલક
૨૮૭ બાકીના તબક્કા
હવે બાકીના બે તબક્કાની સંક્ષિપ્ત મિતાક્ષરી વિચારણા કરીશું. બીજો તબક્કો ૧૯૧૦ થી ૧૯પ૦ને ગણી શકાય, ત્રીજો તબક્કો ૧૯૬૦ થી આજ સુધીને.
બીજા તબક્કામાં સંસ્થાનાં મુખપત્રો અને સાધુસંચાલિત પાએ મુખ્ય કામગરી બજાવી છે. આ તબક્કામાં સાધુસંસ્થા સાંખ્યિક દૃષ્ટિએ પણ સમૂહ બની. એ સાથે જ તેના પ્રશ્નો ઊભા થયા. આ તબક્કામાં પત્રોને સાધુઓની સાથે સારી એવી અથડામણમાં આવવું પડ્યું છે. બાળદીક્ષા, દેવદ્રવ્ય વગેરે પ્રશ્નો અંગે શ્રી પરમાનંદકાપડિયાના
અને શ્રી ધીરજલાલ કરશી શાહના જૈન જ્યોતિ પત્રોએ સાધુસંસ્થા સામે સારી એવી ઝીંક ઝીલી. આ બંને પત્રો અને પત્રકારોને પ્રયાસના પરિણામે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ અને તેની પર્યુષણ વ્યાખ્યાનમાળા બને અસ્તિત્વમાં આવ્યાં. બીજા તબક્કાનું આ મહામૂલું પ્રદાન છે.
જા તબક્કામાં જ્ઞાતિપત્રોની સેવાઓ આગર્વી રહી છે. આ સમથમાં વિવિધ જ્ઞાતિની સંસ્થાઓએ પોતાનાં મુખપત્રો પ્રગટ કર્યા છે. એ જ્ઞાતિ પત્રોએ પિતાની જ્ઞાતિની કાયાપલટમાં યથાયોગ્ય ફાળે આપે છે. આ તબકકાનાં “વર્ધમાન જૈન' (મિન પાક્ષિક), મુક્તિ અને પ્રતિકાંતિ' (માસિક) – આ ત્રણ પત્રોએ યુવા આલમનું નૈતિક ઘડતર કરવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. યુવાનના ચારિત્રઘડતરને અનુલક્ષીને જ નીકળેલ આ પત્રો સમગ્ર જૈન પત્રકારતવની આગવી દેણ છે.
Page #307
--------------------------------------------------------------------------
________________
કચ્છમાં જન ધર્મ મા ગુલાબ દેઢિયા
પંખીઓ માળા તરફ પાછાં ફરી રહ્યાં છે. સીમમાંથી ખેડૂતે અને સાથીદારો ગામ તરફ આવી રહ્યા છે. ખેતરે કામ કરવા આવેલ બે-ત્રણ વૃદ્ધાઓ ઝડપથી પગ ઉપાડે છે, ઉતાવળે ઘરે પહોંચે છે. હવે દિવસ ઝળાંહળાં રહ્યો છે. સૂર્યાસ્તની તૈયારી થઈ ગઈ છે. આકાશમાં લાલાશ પથરાઈ ગઈ છે. હવે ખીચડી કે બાજરાના રોટલા કક્યારે બની રહે ? એકલી વૃદ્ધા સ્ત્રી બાજરાના લેટમાં છાશ મેળવી પી જાય છે, ઉપરથી પાણું પી લે છે, તૃપ્તિને ઓડકાર આવી જાય છે. એનો ચૌવિહાર આનાથી સચવાઈ જાય છે. આ છે આજ સુધીના કચ્છના જીવતા જૈન ધર્મનું ચિત્ર દિવસભર મજૂરી કરવી, સખત કામ કરવું અને ધર્મ સાચવવે.
કચ્છમાં જૈન ધર્મ મહાવીર સ્વામીના સમય કે એ પહેલાંથી પ્રવર્તમાન છે. એના પુરાવા પણ મળે છે. કચ્છના મહાતીર્થ ભદ્રેશ્વરની
સ્થાપના મહાવીર સ્વામીના નિર્વાણ પછી માત્ર ૨૩મા વર્ષે શ્રેષ્ઠી દેવચઢે કરી, એવા ઉલલેખ મળે છે. તે વખતે ભદ્રાવતી નગરીમાં. સિદ્ધસેન રાજા રાજ્ય કરતા હતા એટલે ૨૫૦૦ વર્ષથી તો કચ્છમાં જૈન ધર્મ છે. (ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ નામના પુસ્તકમાં શ્રી રતિ લાલ દીપચંદ દેસાઈએ ખૂબ ચીવટપૂર્વક આ હકીકત નોંધી છે.)
ગૃહસ્થાશ્રમમાં બ્રહ્મચર્યનું પાલન કરનાર વિજય શેઠ અને વિજયા શેઠાણું એ ભદ્રાવતી નગરીનાં હતાં.
સં. ૧૨૮૮માં વસ્તુપાળ અને તેજપાળ ભદ્રેશ્વરની યાત્રાએ આવી. ગયેલા. આ તીર્થને અલગ અલગ સમયે ૧૫ વખત જીર્ણોધાર થયો હતો.
Page #308
--------------------------------------------------------------------------
________________
કચ્છમાં જૈન ધર્મ
ભદ્રેશ્વરને યાદ કરતાં દાનેશ્વરી જગડુશાનું નામ યાદ આવે. એ પ્રતાપી પુરુષે જે કાર્યો કર્યા છે એ વાંચતાં ખ્યાલ આવે, કે તે વખતે કરછની જાહેરજલાલી અને જૈન ધર્મને પ્રભાવ કેટલાં વ્યાપક હશે. જગડુશાએ વિ. સં. ૧૩૧૭ થી ત્રણ વર્ષ, લગાતાર પડેલા દુકાળમાં છેક દિલ્હી સુધી અનાજ પૂરું પાડ્યું હતું. કરછમાં જગડુશા જેવા દાનવીર ભાગ્યે જ કોઈ મળે. ભદ્રેશ્વરને ફરી જીર્ણોદ્ધાર કરનાર વર્ધમાન અને પદ્મસિંહ ઉદાર શ્રાવક હતા. તેઓ ચીન દેશ સુધી વેપાર કરતા હતા.
આજથી પાંચ વર્ષ પહેલાં સં.૧૫૫૦ની આસપાસ ઓસવાલ જેને કચ્છમાં આવ્યાં. તે પૂર્વે ગુજરાતમાં તેઓ વેપાર કરતાં હતા. કરછમાં તેમનું આગમન વેપાર અર્થે થયું હતું. કચ્છમાં તેઓ ગુર્જર સવાલના નામે ઓળખાવા લાગ્યાં. ભુજમાં અનુપચંદ શેઠ નામે ગુર્જર જૈન, કચ્છના રાજમાં માનભર્યું સ્થાન ધરાવતા હતા. ગુર્જર એસવાલ અંજાર, ભુજ, માંડવી, મુન્દ્રા વગેરે શહેરોમાં વિશેષ પ્રમાણમાં રહે છે અને વેપાર કરે છે. ગામડાંઓમાં પણ વેપારી તરીકે જ પથરાયેલા. ઓસવાલ મૂળ ક્ષત્રિય રાજપૂત હતા. એમણે જેને ધર્મ સ્વીકાર્યો હતો.
હાલ જેઓ કચછી ભાષા બોલે છે તે દશા અને વિશા ઓસવાલ જ, રાજકીય અસ્થિરતાને લીધે મારવાડથી પારકર તથા સિંધમાં થઈને કચ્છમાં આવ્યાં હતાં. આ પૂર્વે તેઓ ઓસ, પારકર, ગોલવાડ, સાર, જાલેર, જેસલમેર, રાણ, ઈડર વગેરે પ્રદેશમાં વસતાં હતાં. તેઓ કચ્છમાં આવી ગામડાંઓમાં વિશેષ પ્રમાણમાં વસ્યાં તેમણે ખેતીને મુખ્ય વ્યવસાય બનાયા.
! જામ રાવળે જામનગર વસાવતાં કેટલાક સવાલો હાલાર ગયા. જામનગરના સવાલે હજી પણ ઘરમાં કરછી ભાષા બોલે છે.
Page #309
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ
કચ્છનાં આસવાલે મૂળ સીસેદિયા, પરમાર, રાડ, ભટ્ટી, ચૌહાણ અને ચાવડા વંશનાં હતાં. કચ્છનાં જેનેાનાં આજે બાલાતાં નામનાં મૂળ પરથી એનેા ખ્યાલ આવી શકે છે. ક્ષેત્રસિંહ પરથી ખેતશી, જયવ’ત—જેવત, વિષ્ણુસિંહ-વિસનજી કે વસનજી, ટકકરસિંહટાંકરી, ત્રંબાઈ-વેજબાઈ, લક્ષ્મીબાઈ-લાભાઈ, ચપા આઈચાંપાઈ, રમા આઈ રામઈ વગેરે નામે બન્યાં છે.
૨૯૦
ઈ.’ સ. ૧૫૪૮ માં - આજથી સવા ચારસા વર્ષ પહેલાં ભુજની રાજગાદી પર ખેંગારજી આવ્યા. તેમને આ પદ સુધી પહેાંચાડવામાં જૈન તિ માણેકમેરજીએ ખૂબ અગત્યના ભાગ ભજવ્યા હતા. રાજાએ તેમને ઉપાધ્યાયની પદવી આપી હતી. કચ્છમાં જૈન ધર્મના વિકાસમાં મતિએના ફાળા પણ તેોંધપાત્ર છે.
ખેંગારજી પછી કચ્છની ગાદીએ આવનાર ભારમલજીએ ભુજમાં ‘રાજવિહાર’ નામે. જૈન દેરાસર બધાવ્યું છે. ભદ્રેશ્વરના જર્ણોદ્ધારમાં કચ્છના રાજ્યે સારા ફાળા આપ્યા હતા. જૈને! મહાજન કહેવાતા, સારા હૈદ્દાઓ પર પણ હતા, અને માન મેળવતા.
આજથી સવાસે વર્ષ પહેલાં ભુજમાં પ્રાચીન વ્રજ પાઠશાળા હતી. તેમાં જૈન યુતિ કનકકુશળજી શિક્ષણ આપતા હતા. પિંગળશાસ્ત્રના અભ્યાસ માટે રાજસ્થાન ને ગુજરાતથી વિદ્યાથી આ અહી આવતા અને કનકકુશળજી પાસે શીખતા. આ વિદ્યાય આમાં કવિ દલપતરામ, દુલા કાગ, ભાવનગરના રાજવિ પીંગળશી વગેરેને સમાવેશ થાય છે.
કચ્છ-કાડાયમાં સવાસેા વર્ષ પહેલાં શા. હેમરાજ ભીમશી(જન્મ સ, ૧૮૯૨) નામે ગુજ્મના જ્ઞાનપિપાસુ ગૃહથ થઈ ગયા. દીક્ષા લેવા હ ચન્દ્રસૂરિ પાસે ઘરેથી રા લીધા વગર, મિત્રો સાથે પાલીતાણા પહેાંચ્યા, દીક્ષા ન લઈ શકયા, ગુરુએ બંગાળમાં મુર્શિદાબાદમાં
Page #310
--------------------------------------------------------------------------
________________
કચ્છમાં જૈન ધર્મ
૨૯૧ અભ્યાસ માટે મેકયાં. ત્યારબાદ અન્ય સ્થળોએ ફરી ફરી જ્ઞાન મેળવ્યું, સંવત ૧૯૨૮ માં કોડાયમાં અવઠંભશાળા સ્થાપી, જે એક પ્રકારની વિદ્યાપીઠ જ હતી. ગુજરાતભરમાં આવી વિદ્યાપીઠ તે વખતે એક જ હશે, અનેક શ્રાવક-શ્રાવિકાઓ માટે જ્ઞાનની પરબ માંડી દીધી. જ્યારે
સ્ત્રીશિક્ષણને પ્રસાર નહતો તે સમયમાં બહેને પણ સંસ્કૃત-પ્રાકૃતનું શિક્ષણ મેળવી વિદુષી બની, જે તે સમયના વાતાવરણમાં ક્રાંતિકારી પગલું હતું.
સંવત ૧૯૩૦માં ‘સદાગમ પ્રવૃત્તિ ની શરૂઆત હેમરાજભાઈએ ડાયમાં કરી. એમણે સંસ્કૃતના ઉચ્ચ અભ્યાસ માટે કે વ્યક્તિ એને છેક કાશી સુધી જવા પ્રેરી હતી. ‘સદાગમ પ્રવૃત્તિ દ્વારા જૈન આગમ અને શાસ્ત્રને સંગ્રહ અને અભ્યાસ થતો. કેડાયમાં પ્રાચીન હસ્તલિખિત પ્રતાનો ભંડાર ર. રૂઢિવાદીઓએ મુશ્કેલીઓ પણ ઊભી કરી છતાં હેમરાજભાઈ આ બધું તે વખતે કરી શક્યા. અને કોડાય “કચ્છનું કાશી' કહેવાયું. આ સંસ્થાનાં વિદુષી, હાલાપુરનાં સેવામૂર્તિ પાનબાઈ ઠાકરશીએ તો આઝાદીની લડતમાં પણ ભાગ લીધે હતે.
કરછનાં જૈન પંડિતરત્નમાં છે. રવજી દેવરાજ વિશેષ ઉલ્લેખનીય છે. પ્રથમ આગમ “આચારાંગ સત્ર' નો ગુજરાતી અનુવાદ તેમની વિદ્વતાનો પરિચય આપે છે. “સિદ્ધાંત કૌમુદીના આધારે સંસ્કૃત શિક્ષણ માટે પાંચ પુસ્તિકાઓ એમણે તૌયાર કરી હતી. “શતપદી ભાષાંતર,” સદ્ગુણ પ્રશ સા” વગેરે પુસ્તકો એમણે લખ્યાં છે.
બિદડાના વેલજીભાઈ સાધનામવાળા જૈન ધર્મના અને મહર્ષિ અરવિંદના ઊંડા અભ્યાસી હતા. બિદડાના આશ્રમમાં એમણે સેંકડો સંસ્કૃત, અંગ્રેજી, પ્રાકૃત અને ગુજરાતીનાં અલભ્ય પુસ્તકોને સંગ્રહ કર્યો છે, જે આજે પણ સારી રીતે જળવાય છે.
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૯૨
જૈન સાહિત્ય સમારોહ - હેમરાજભાઈના મિત્ર કેરશીભાઈ જે મુનિ કુશલચન્દ્ર બન્યા, એમણે સમાજમાં પ્રવર્તી રહેલ કુરિવાજો અને ધર્મની શિથિલતા સામે સુધારક વૃત્તિ અપનાવી, " કછ ગેલડાના કવાણચન્દ્રજી મહારાજે સોનગઢની સંસ્થા શ્રી મહાવીર જૈન ચારિત્ર કલ્યાણ રત્નાશ્રમની સ્થાપના અને વિકાસમાં ખૂબ જ નોંધપાત્ર ફાળો આપે છે.
સંવત ૧૯૪૦માં કચછના પત્રી ગામમાં જન્મેલા મુનિ ચારિત્ર્ય-- વિજયજી સમયજ્ઞ સાધુ હતા. સંવત ૧૯૬૬ માં ચારિત્ર્યવિજયજી વારાણસીમાં યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા ચલાવતા. શાસ્ત્રવિશારદ વિજયધર્મ સૂરિજી મહારાજ સાહેબને મળ્યા, જ્યાં પંડિતો તૈયાર થતા હતા. સંસ્કૃત, પ્રાકૃત અને આગમોનો જ્ઞાનયજ્ઞ નિરંતર ચાલુ હતો. વારાણસીમાં સંસ્કૃતનો અભ્યાસ કર્યા પછી ચારિત્ર્યવિજયજી પાલીતાણ આવ્યા અને યશોવિજયજી જૈન સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળાની સ્થાપના કરી. પછીથી સમયને અનુરૂપ વ્યાવહારિક કેળવણીની શ્રાવકે માટેની જરૂરિયાત સમજી, આ સંસ્થાનું શ્રી યશોવિજ્યજી જેના ગુરુકુળમાં રૂપાંતર થયું, જે આજે પણ વિદ્યમાન સંસ્થા છે અને કેળવણીના ક્ષેત્રે સારું એવું પ્રદાન કરી રહી છે.
સંવત ૧૯૬૮ માં શેત્રુંજી નદીમાં આવેલા પ્રચંડ પૂરમાં તણાતા માણસને કરુણુવીર મુનિશ્રી ચારિત્ર્યવિજયજીએ બચાવ્યાની વાત આજે પણ ગૌરવભેર યાદ કરવામાં આવે છે.
ઉપાધ્યાય લબ્ધિમુનિએ બાર જેટલા સંસ્કૃત ગ્રંથની રચના કરી છે. આચાર્ય દેવચન્દ્રસૂરિ તે શાસ્ત્રનાં અવતરણે પૃષ્ઠસંખ્યા સહિત કહી શકતા. જિતેન્દ્રસાગરસૂરિ, મુનિ દેવચન્દ્રજી અને મુનિ રત્નચંદ્ર વિદ્વાન સાધુઓ હતા.
૧૧ મા સૈકામાં અચલગચ્છની સ્થાપના કરનાર શ્રી આર્ય
Page #312
--------------------------------------------------------------------------
________________
કચ્છમાં જૈન ધર્મ
૨૯૪ રક્ષિતસૂરિ, શ્રી કલ્યાણસાગરસૂરિ, ગૌતમસાગરસૂરિ વગેરે મહાન જૈનચાર્યો થઈ ગયા. આ પરંપરામાં વર્તમાનમાં આચાર્ય ગુણસાગરસૂરિજી અને એમના શિષ્ય મુનિ કલાપ્રભસાગરજી વિદ્વાન સાધુ ભગવંતે છે. આ ગુણસાગરસૂરિજીએ ૧૧૯ જેટલા ગ્રંથની રચના સંપાદન કર્યા છે.
મુનિ અમરેન્દ્રવિજયજી કછ ભુજપુરના છે. તેઓ વિદ્વાન લેખક અને અધ્યાત્મમાર્ગમાં આગળ વધેલા અને જૈન ધર્મને આજના સંદર્ભમાં તપાસનાર નિર્ચન્થ સાધક છે.
• : ભુજપુરની બંધુત્રપુટી મુનિયન્દ્રવિજયજી, કીર્તિ ચન્દ્રવિજયજી અને જિનચન્દ્રવિજયજી મહારાજ સાહેબ પ્રખર વકતા, લેખક અને ચિંતક સાધુ ભગવતે છે. બિદડાના યુવાન મુનિ ભુવનયવિજયજી અભ્યાસી સાધક છે. આચાર્ય રામજી સ્વામી, ભાણજી સ્વામી અને રાધવજી સવામી હાલ કચ્છમાં ધર્મત દીપ્તિમાન રાખનાર, ચુસ્ત સંયમના ઉપાસક છે. "
૧૯ મી સદીના આરંભમાં કરછમાં જીવન કઠણાઈભરેલું હતું, પણું નીરસ ન હતું. ધરા કસહીન હતી પણ માનવીઓનાં હૈયાં રસપૂર્ણ હતાં. એવા સમયમાં કચ્છના એક સપૂતે પોતાનું સમગ્ર જીવન ધર્મ અને તત્વજ્ઞાનની પ્રાચીન હસ્તપ્રતોની જાળવણી, તૈયા' તેનાં સંપાદન, મુદ્રણ અને પ્રકાશનમાં સમપી દીધું. તે હતા કચ્છના અબડાસા વિભાગના મંજલ રેલડિયા ગામના શ્રાવક ભીમશી. માણેક.. - ત્યારે ભારતમાં મુદ્રણકળાને હજી બાલ્યકાળ હતો. દીર્ઘદ્રષ્ટા ભીમશી માણેક મુદ્રણનું મહત્ત્વ સમજતા હતા. તેમણે તે વખતે ધર્મના પવિત્ર સમૃદ્ધ સાહિત્યને વ્યવસ્થિત રીતે, યોગ્ય સંપાદન કરી, પ્રકાશિત ન કર્યું હેત તે કેણુ જાણે કેટલું બધું વિરલ સાહિત્ય કયાં ય વિલીન થઈ જાત ! એમણે આ ભગીસ્થ કાર્ય પાછળ પોતાની જાત ઘસી નાખી. મોહનલાલ દલીચંદ દેસાઈએ નોંધ્યું છે, કે “ધર્મપુસ્તકે છપાવવામાં પહેલ કરનાર – જૈન શ્રુતપ્રસારક શ્રાવક ભીમશી માણેક હતા.”
Page #313
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ
ઈ. સ. ૧૮૬૫ માં ભીમશીભાઈએ મુન્દ્રાના પોતાના મિત્ર કલ્યાણુજીને પેાતાની સાથે લીધા. કલ્યાણુભાઈન જૈન ધર્માંની મહત્ત્વતી હસ્તપ્રતા એકઠી કરવાનું દુષ્કર કામ સાંપ્યું. અંધકારમાં પડેલા એ અમૂલ્ય ખજાનાની શેધમાં કલ્યાણુજીભાઈએ ગુજરાત, રાજસ્થાન અને વારાણુસીને પ્રવાસ કર્યો. તે વખતે રૂપિયા દસ હજાર જેવી માતબર રકમ ચૂકવી ઘણી હસ્તપ્રતા અને ગ્રંથા લાવ્યા. એના પ્રકાશનની એમણે પહેલ કરી. સૌપ્રથમ એમણે ‘પ્રકરણરત્નાકર’ના ચાર ભાગના પ્રકાશન માટે રૂપિયા એક લાખને ખરૂં કર્યાં હતા, જેને પ્રથમ ભાગ મુંબઇના ખ્યાતનામ નિયસાગર પ્રેસમાં છપાયે હતા, અને ઈ. સ. ૧૮૭૬ માં પ્રકાશિત થયા હતા, એ ગ્ર ંથની પ્રસ્તાવના-માં જ્ઞાનપિપાસુ શ્રાવક ભીમશી માણેક લખે છેઃ પ્રિન્ટિંગ પ્રેસનું મૂલ્ય આછું ન આંકવું જોઈએ. પ્રાચીન વિદ્વાનેા તથા આચાર્યાના સમૃદ્ધિ સમૃદ્ધ વારસાની જાળવણી તથા તેના પ્રચાર અને પ્રસાર મુદ્રણ દ્વારા જ શકય બનશે. ”
<<
૧૯૪
ઈ. સ. ૧૮૭૬ માં એમણે ‘પ્રકરણ રત્નાકર'ના બીજો ભાગ, ૯. સ. ૧૮૭૮માં ત્રીજો ભાગ અને ઈ. સ. ૧૮૮૧માં ચેાથે ભાગ પ્રસિદ્ધ કર્યાં હતા. ચારે ભાગનું સ ંપાદન ભીમશી માણેકે પેાતે કર્યું” હતું, અને તે મુંબઈના નિયસાગર પ્રેસમાં છપાયા હતા.
આ ગંજાવર કામની સાથેાસાથ એમણે પાંડવચરિત્રનું બાલાવ-એાધ', ‘સાર્થ પ્રતિક્રમણુસૂત્ર”, સમ્યક્ત્વમૂલ ખાર વ્રતની ટીપ, વિવિધ પૂજાસ ગ્રેડ’, ‘સૂયગડાંગસૂત્ર' વગેરે ગ્રંથાનું પ્રકાશન પણ કર્યું હતું.
ધનાં પવિત્ર શાસ્ત્રા અને ગ્રંથાનું પ્રકાશન ન કરવા માટે જૂનવાણીએ તરફથી ભીમશી માણેક ઉપર દબાણુ આવ્યું હતું. પણ એમણે એકલે હાથે આવી ઉમદા પ્રવૃત્તિ કરવા કમર કસી હતી. આવા ધુરંધર શ્રાવક ભીમશી માણેકે લગભગ ૩૦૦ જેટલાં પુસ્તકેાનુ પ્રકાશન કર્યું... હતું. ઈ. ૧૮૯૧માં એમનુ` દેહાવસાન થયું હતું.
Page #314
--------------------------------------------------------------------------
________________
કચ્છમાં જૈન ધર્મ
૨૯૫
સૌંપાદક—પ્રકાશક ભીમશીની વાત કરતાં ખીન્ન એક વિદ્વાન પંડિતનું નામ યાદ આવે છે. તે છે પડિત તેડું લાલન. મૂળ મનગરના પણુ કચ્છ માંડવીમાં વસવાટ કરતા વિશા ઓશવાળ જૈન કુટુંબમાં તેંહચંદનેા જન્મ તા. ૧-૪-૧૮૫૭ ના રાજ માંડવી મુકામે થયેા હતા, પિતા કપૂરચ૬ જેરામ અને માતા લાધીબાઈ. કુંતેચંદના ધર્મ પત્નીનું નામ મેાંઘીબાઇ અને પુત્રનુ નામ ઉજ્જમ પંડિત ફતેહચંદે પોતાની કારકિર્દીની શરૂઆત ધર્મ શિક્ષક તરીકે મુંબઈમાં કરી હતી. અમેરિકામાં સાડાચાર વર્ષી રહી તેમણે જૈન ધર્મ વિશે સુંદર પ્રચના આપ્યાં હતાં.
પડિત લાલને બીજા કેટલાક વિદ્વાનેાના સહકારથી મહાવીર બ્રધરહુડ' નામે સંસ્થા લંડનમાં સ્થાપી હતી, જેના પ્રમુખ હરખ વોરન હ11 અને મ`ત્રી એલેકઝાન્ડર ગારડન હતા. ઈ. સ. ૧૯૦૧માં લાલન ભારત પાછા આવ્યા. ૧૯૩૬ માં ફરીથી તેમા આચાર્ય વિજયવલ્લભસૂરીશ્વરજીની પ્રેરણાથી ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં સાત માસ રહી જૈન વના સિદ્ધાંત સમજાવ્યા.
અનેક ભાષાના જાણુકાર અને તત્ત્વચિંતક તરીકે પંડિત લાલન દેશ-પરદેશમાં પ્રખ્યાત થયા. એમનું પુસ્તક ‘ગૅસ્પેલ ઑફ મૅન’ ખૂબ પ્રસિદ્ધિ પામ્યું હતું. એમણે ૨૬ પુસ્તક્રા લખ્યાં છે, જેમાં ‘દિવ્ય પેાતિદર્શન', ‘માનવગીતા', 'સમાધિશતક' વગેરેના સમાવેશ થાય છે. ‘સમાધિશતક'નું અંગ્રેજી ભાષાંતર હરબર્ટ વારને ૧૯૧૪માં પ્રસિદ્ધ કર્યું ન હતું.
ભાષણકાર ’એ શીર્ષકનું તકતૃત્વકળા વિશેનું ત્રણ ખંડમાં વહેંચાયેલું એમનુ પુસ્તક એમના અધ્યયનની ગહનતાને! પરિચય આપે છે.
પંડિત લાલન પોતાના જ્ઞાનને લીધે પેાતાના સમય કરતાં ઘણા અગળ હતા. તેથી રૂઢિચુસ્ત સાથે એમને ભારે સમાં આવવું
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૬
જૈન સાહિત્ય સમારોહ પડેલું. એમને સંઘ બહાર કાઢવાની હિલચાલ પણ થયેલી. પાતંજલ અને જેન યોગને સમન્વય એ એમના ચિંતનને મુખ્ય વિષય હતો. તા. ૭-૧૨-૧૯૫૩ ના રોજ ૯૬ વર્ષની વયે પંડિત ફતેહગંદ લાલન જામનગર મુકામે સ્વર્ગવાસી થયા હતા.
કચ્છના બીજ એક વિદ્વાન શિવજી દેવશી મઢડાવાલા થઈ ગયા, જેમણે પણ કોડાયની ‘સદાગમ પ્રવૃત્તિની પાઠશાળામાં અભ્યાસ કર્યો હતો. પંડિત સુખલાલજી વારાણસીની થશેવિજય જૈન પાઠશાળામાં વિ. સં. ૧૯૬૦ માં સંસ્કૃતને અભ્યાસ કરવા ગયા હતા ત્યારે શિવજીભાઈ પણ ત્યાં અભ્યાસ કરતા હતા. મઢડાવાલાએ પાલીતાણામાં સં. ૧૯૫૯માં છાત્રાલયની સ્થાપના કરી હતી, જેને સર વસનજી ત્રિકમજી અને ખેતશી ખાંથશીએ રૂપિયા પચાસ-પચાસ હજારનું દાન આપ્યું હતું. | કચ્છનાં જૈન તીર્થોમાં ભદ્રેશ્વર મહાતીર્થ પછી કચ્છના અબડાસા તાલુકાની પંચતીથી મહત્વની ગણાય છે. સુથરી, કોઠારા, જખ, નલિયા અને તેરાનાં દેરાસર કરછનાં દેરાસરમાં નમૂનેદાર છે.'
સુથર (સુસ્થલી)માં વિ. સં. ૧૭૨૧ માં ઉદેશી શાહે ધૃતકલેલ પાર્શ્વનાથ ભગવાનનું મને હર જિનાલય બંધાવ્યું છે. આ નિ પ્રતિમા વિશે ચમત્કારની ઘટના પ્રચલિત છે.
ફોઠારામાં ૧૯મી સદીની શરૂઆતમાં બંધાયેલ મેરે પ્રભુ જિનાલય છે. શેઠ કેશવજી નાયક, વેલજી માલુ અને શિવજી નેણશીએ વિ. સં. ૧૯૧૪માં શાંતિનાથ પ્રભુનું જિનાલય બંધાવ્યું છે. - જખૌમાં વિ. સં. ૧૯૦૫ માં શ્રી મુક્તિસાગરસૂરિના ઉપદેશથી જીવરાજ રતનશીએ મહાવાર સ્વામીનું જિનાલય બંધાવ્યું છે.
નલિયામાં વિ. સં. ૧૮૯૭ માં નરશી નાથાએ ચન્દ્રપ્રભુનું જિનાલય બંધાવ્યું છે.
-
-
Page #316
--------------------------------------------------------------------------
________________
કરછક્યાં જૈન ધર્મ " તેરામાં વિ. સં. ૧૯૧૫ માં મોતા હીરજી ડોસા અને પાર રાયમલે જિરાવલી પાર્શ્વનાથનું જિનાલય બંધાવ્યું છે. આ પંચમ તીથીનાં જિનાલયે તેમની કલાકારીગરીને લીધે મને હર છે વિ. સં. ૧૯૮૩ માં સંઘવી નગીનદાસ કરમચંદ પાટણથી પ૦૦૦ યાત્રિકનો સંઘ લઈ કચ્છ આવ્યાની નોંધ અહીં મળે છે. ' કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિમાં નલિયા ગામે આજથી બેસે વર્ષ પહેલાં સં. ૧૮૪૦માં જન્મેલ નરશી નાથા જ્ઞાતિશિરોમણિ તરીકે પંકાયા હતા. સંવત ૧૮૦માં કરછથી ભાટિયાઓએ મુંબઈ આવવાની શરૂઆત કરી. સંવત ૧૮૪૦માં દશા ઓશવાળા આવ્યા. સર જમશેદજી ટાટાએ એક વખત કહેલું કે વેપારના ખરા સુકાનીઓ માત્ર કચ્છીઓ જ છે, કારણ કે જગતના વેપારની જડરૂ અને અનાજ છે અને તે વેપાર કચ્છીઓના હાથમાં છે. ધર્મપ્રેમી નરશી નાથાએ સંવત ૧૮૮૯ માં મુંબઈ મજિદ બંદર પાસે અનંતનાથજી જિનાલય બંધાવ્યું હતું. શત્રુંજય પર્વત પર આવેલાં જૈન દેરાસરમાં એક દેરાસર નરશી નાથાએ બંધાવ્યું છે. તેથી પાલીતાણું તીર્થની નવ ટૂંકમાં એ ટ્રક ચન્દ્રપ્રભુ જિનાલયવાળી, “નરશી નાથાની ટૂક'ના નામે પ્રસિદ્ધ છે. - નરશી નાથાની સાથે જ જેમનું નામ બોલાય છે તે તે કેશવજી નાયક. સં. ૧૮૭૫માં જન્મ, વતન કચ્છનું કોઠારા ગામ. કેશવજી નાયક મુંબઈના શ્રેષ્ઠિર્યોમાંના એક હતા. તે સમયે સર કાવસજી જહાંગીર અને કેશવજી નાયક પાસે જ ચાર ઘોડાની ગાડી હતી. પાલીતાણામાં એક ટૂક “કેશવજી નાયકની ટ્રક તરીકે ઓળખાય છે.
કરછી વીશા ઓશવાળ જ્ઞાતિમાં રાવબહાદુર રવજી સેજપાર, મેઘજી સોજપાર, વેલજી લખમશી નપૂ અને ખીમજી માંડણ ભુજપુરિયા સામાજિક ઉન્નતિનાં અગ્રેસર હતા.
આજથી ૧૨૦ વર્ષ પહેલાં કચ્છના સુથરી ગામમાં સંવત ૧૯૨૨માં જન્મેલ વસનજી દાનવીર શ્રેષ્ઠિ હતા. તે વખતે જૈન
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૯૮
જૈન સાહિત્ય સમારોહ સમાજમાં “સરને ઇલ્કાબ મેળવનાર જે જુજ મહાનુભા હતા. તેમાં એમનો સમાવેશ થતો હતો. તે સમયમાં સર વસનજી ત્રિકમજીએ પંદર લાખ રૂપિયા જેટલી રકમની ધાર્મિક, સામાજિક અને વૈદકીય ક્ષેત્રે સખાવતે કરી હતી. તેથી તેમને સખાવતે મશહૂરને ખિતાબ પણ મળ્યો હતો. સં. ૧૯૬૭માં મુંબઈની રોયલ ઇન્સ્ટિટયુટ ઑફ સાયન્સને એમણે બે લાખ પચીસ હજાર રૂપિયા જેટલી રકમનું દાન આપ્યું હતું. અંગ્રેજ સરકાર તરફથી સર વસનજી ત્રિકમજીને તા. ૨૦-૧૨-૧૯૧૧ના રેજ નાઈટહુડનો ખિતાબ મળ્યા હતા. રયલ ઈન્સ્ટિટયૂટ એફ સાયન્સની લાયબ્રેરી એમના નામથી આજે પણ ચાલે છે.
સુથરીના બીજા દાનવીર ખેતશી ખીંયશી ધુલાને જન્મ સં. ૧૯૧૧માં થયો હતો. તેમણે સંવત ૧૯૫૬ માં કચ્છ–ડાલારમાં પડેલા છપ્પનિયા દુકાળમાં મનુષ્ય અને પ્રાણુઓને બચાવવા બાર લાખ રૂપિયા જેટલી સખાવત કરી હતી. શેઠ ખેતશી ખીલશીએ પંડિત મદનમોહન માલવિયાએ સ્થાપેલ બનારસ હિન્દુ યુનિસિટીમાં એક લાખ રૂપિયાનું દાન આપ્યું હતું અને ત્યાં જેને ચેર માટે ચાળીસ હજાર રૂપિયા આપ્યા હતા. એમના પુત્ર હીરજી શેઠે પૂનાની ભાંડારકર ઓરિયેન્ટલ રીસર્ચ ઇન્સ્ટિટયૂટને રૂપિયા પચાસ હજારનું દાન આપ્યું હતું, અને જેનેના હસ્તલિખિત ગ્રંથ માટે રૂમ બંધાવી આપી હતી, ખેતશી ખીંયશીએ કરેલી પ્રગટ સખાવતે છે રૂપિયા પચીસ લાખથી વધુ થાય છે.
આજથી પચીસેક વર્ષ પહેલાં કચ્છનાં ઘણું ગામોમાં જેની વસતિ ખૂબ જ સારા પ્રમાણમાં હતી. જેને કચછ પ્રદેશની ઘણી સેવા કરી છે. જેન વસતિવાળાં ગામોમાં શાળા, પુસ્તકાલ્ય, સાર્વજનિક દવાખાનું, પાંજરાપોળ જેવી સુવિધાઓ એમણે જ ઊભી કરી હતી. હજી પણ દુષ્કાળ જેવી કુદરતી આપત્તિમાં જેને કોઈ પણ જાતના ભેદભાવ વગર કચ્છને પડખે ઊભા રહે છે.
Page #318
--------------------------------------------------------------------------
________________
કરવી
માળમાં કસાઈ ચાલુ ન
કરછમાં જૈન ધર્મ
૨૯કચ્છમાં કદાચ વિદ્વાને ઓછા પાક્યા હશે પણ આચારધર્મ સારી રીતે પળાતો. અહિંસા અને જીવરક્ષા માટે પર્યુષણ દરમ્યાન અમારિનું પાલન થતું, જેમાં ભઠ્ઠીઓના ચૂલા બંધ રહેતા, લુહાર કઢની ભઠ્ઠી બંધ રાખતા, બેબી કપડાં માટે ભટ્ટ ચાલુ ન કરે, કંઈ મીઠાઈ માટે પણ ચૂલે ન સળગાવે, કસાઈ અને માછીમારે પણ પિતાનું કામ બંધ રાખે. માછીમારોને તે જૈન તરફથી અનાજ આપવામાં આવતું. ધણ ગામમાં એ હજી ચાલુ છે. હજી પણ પૂનમ: અને અમાસની પાખી પાળવામાં (૫ખવાડિયે બંધ રાખવામાં) આવે. છે અને ગામના ખેડૂત, મજૂર, બળદ, બધાને રજા હોય છે.
કરછના વિકાસ અને સુખાકારીમાં સાહસિક જેને ફાળે. નેધપાત્ર છે. જેનોની દાનભાવનાથી કચ્છમાં માનવધર્મ ગતિશીલ રહ્યો. છે. કચ્છ બહાર મુંબઈ અને અન્યત્ર વસેલાં જેનેએ પિતાના ધર્મસંસ્કારને પ્રતાપે ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને તબીબી સેવાઓ માં. સતત બહુમૂલ્ય પ્રદાન કર્યું છે અને આજે પણ કરી રહ્યા છે.
[સંદર્ભ : (૧) શ્રી માવજી કે. સાવલાને લેખ, (૨) અંચલ ગછ દિગ્દર્શન, સં. શ્રી પ.]
Page #319
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શન અને સમાધિ મરણ
ચીમનલાલ એમ. શાહ-કલાધર’
જૈન દર્શનમાં ‘જુવો મલો' — દુઃખ અને કર્માંના ક્ષય કરનારા સમાધિ મરણની વિશેષ મહત્તા આંકવામાં આવી છે.
આ સાર સંસારમાં પરિભ્રમણ કરવા છતાં અસમાધિને લીધે આત્મા કેમે કરીને સ'સારના અંતને પામ્યા નથી. આ વે ચારેય ગતિમાં ભ્રમણ કરી અનંતાનંત દુઃખેા ભોગવ્યાં છે.
કાઈ અપૂર્વ પુણ્યના ઉદયથી આ જીવ મનુષ્યના અવતાર પામ્યા છે, ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયા છે અને તેને ધર્મની શ્રેષ્ઠ એવી સામગ્રી પ્રાપ્ત થઈ છે.
મનુષ્યજીવનમાં આટલી સુંદર સામગ્રી પ્રાપ્ત થઈ હોય ત્યારે તેને સદુપયેગ કરી અરિહંત પરમાત્માના મહા માંગલકારી આલખન દ્વારા પુણ્યશાળી છવેા સમાધિ મૃત્યુને પામવા પ્રયત્ન કરે છે.
આ શરીર જોતજોતાંમાં ઉત્પન્ન થયું છે અને જોતજોતાંમાં નાશ પામવાનું છે. તેથી આ શરીરની કાઈ મમતા કરશે! નહિ.
આ સંસારમાં ભ્રમણુ કરતી વખતે અનંત વખત નવા નવા ભવ અને અનંતાનંત શરીર ધારણ કર્યાં છે. જન્મ અને મરણ એ અને સાથે જ હાય છે, ક્ષણે ક્ષણે તે મરણ થાય છે, પણ માહથી વિકળ એવા આ જીવને તેની કાંઈ ખબર પડતી નથી. હું તે જ્ઞાનદૃષ્ટિએ કરીને સ` પુદ્ગલનું સ્વરૂપ જાણુ છું. આ શરીરને હું પાડેાશી છું, શરીર એ મારું રૂપ નથી. હું તેા ચેતન દ્રવ્ય છું અને આનંદ એ મારું સ્વરૂપ છે. આ શરીર તા પુદ્ગલને પિંડ છે. ભ્રમજાળ એ અપ છે, સડવું, પડવું અને નાશ પામવું એ પુદ્ગલના
Page #320
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શન અને સમાધિ મરણ
૩૦૧ ધર્મસ્વભાવ છે, સ્થિતિ પાકે ત્યારે એ ક્ષણ વાર રહેતું નથી, એ રહસ્ય તમે સમજે. અનંતા પરમાણુ ભેગા થઈને આ શરીરને. પર્યાય થયો છે. વર્ણ આદિ ઘણા પ્રકારે મળ્યા છે તે કાળે કરીને. વિખરાઈ જાય છે. પુદ્ગલથી દેહ પામેલા જીવને એ અનુપમ લાગે છે પણ જે તત્ત્વજ્ઞાની છે તેને શરીરની સાથે કોઈ જાતને મિથ્યા. સ્નેહ હોતા નથી.
मृत्युमार्ग प्रवृत्तस्य, वीतरागो ददातु मे ।
समाधिबोधौ(धी) पाथेयं, यावन्मुक्तिपुरी पुरः ।। અર્થાત મૃત્યુના માર્ગે પસાર થતા, જ્યાં સુધી હું (પુર ) આ. શરીરરૂપી નગરીથી મુક્તિપુરી નામની નગરીએ પહોંચે ત્યાં સુધી, વીતરાગદેવ મને સમાધિ અને બધબેધિ), એ બેને ભાતારૂપે આપે
જૈન શાસ્ત્રોમાં જન્મને, વિવિધ બંનેનું તે કારણ બનત હાવાથી, હેય કહ્યો છે, જયારે મરણને તો બંધનમાંથી મુક્ત કરનાર, હોવાથી ઉપાય પણ કહ્યું છે. આ કારણે જ બંધનની સાથે છૂટકાર હોય તેમ જન્મની સાથે મરણ હોય જ છે. કેઈ પણ જન્મેલે. મર્યા વિના રહેતા નથી તે પણ મરણને મહત્સવ બનાવે તે જન્મ સફળ ગણાય છે, કારણ કે તે સ્વ-પરહિતકર બનવાથી તેનો જન્મ પણ પ્રશંસનીય બને છે. તત્વથી જન્મ એ આપત્તિ છે, પણ જે જન્મથી મરણને મહત્સવ બનાવી શકાય તો જન્મ સંપત્તિરૂપ બની. જાય છે. તાત્પર્ય કે જેમની પ્રશસ્તતા કે અશપ્રસ્તતા મરણને આધારે છે. જે મરણ મહોત્સવ બને તે જન્મ પ્રશસ્ત બને, અને મરણ કલેશરૂપ બને તે જન્મ અપ્રશસ્ત બને છે.
બીજી વાત એ પણ ધ્યાનમાં લેવા જેવી છે કે કઈ જન્મમાં મરણનો નાશ કરવાની તાકાત નથી; જો તે અવશ્ય મરે છે, મરણની વ્યથા અવશ્ય ભગવે જ છે, પણ મરણમાં એ તાકાત લાવી શકાય છે કે જેનાથી ભાવિ અનંતા જન્મને તે નાશ કરી શકે..
Page #321
--------------------------------------------------------------------------
________________
૩૦૨
જૈન સાહિત્ય સમારાહ
આ તાકાત સમાધિ અને એધિ (મેાધ) દ્વારા પ્રગટ કરી શકાય છે, માટે અહી વીતરાગદેવ પાસે બીજી કેાઈ યાચના ના કરતાં જ્યાં સુધી મેાક્ષનગરમાં ન પહેોંચાય, ત્યાં સુધી સમાધિ અને ખેાધિની યાચના કરી છે, જો કે અહીં મૂળ ગાથામાં સમાધિ અને બાધ કહ્યો છે, તેા પણ બેધ એટલે અહીં તેનેા અર્થ ધિ સમજવાને છે. ખેાધિને અ તત્ત્વથી ખેાધ થાય છે, તેમ બેાધને પણ તાત્ત્વિક અ ખેાધિ થાય છે.
તત્ત્વથી એ સિદ્ધ થયું કે મરણુને મહેસવ બનાવનાર, અનંતા જન્મ-મરણાનું નાશક બનાવનાર સમાધિ અને બેષિ છે, એ કારણે જ વિવિધ સૂત્રોમાં સમાધિ અને ખેાધિની માગણી કરવામાં આવે છે. જેમ કે
“જયવીયરાય સૂત્રમાં –
""
दुक्खकओ कम्मक्खओ समाहिमरणं च बोहिलाभो अ । संपज्झऊ मह एअं, तुह नाह पणामकरणेण ॥
""
‘લેગસ'માં :
“ આા-યોાિમ, સમાહિવમુત્તમં વિંતુ ।'' ‘અરિહંત ચૈઇયાણ’માં :
:
""
ચોદ્દિામવત્તિયા, નિવસવત્તિયાÇ '
તે ઉપરાંત બીન' સૂત્રોમાં પણ આ પ્રાંતા જણાવી છે. અનંતા મરણ ભૂતકાળમાં થયાં, પણ મહેાત્સવરૂપ એક પણ મરણ બન્યું નથી, કારણ કે જન્મ-મરણની પરંપરા ચાલુ રહી છે. માટે જયારેત્યારે પણ મરણને મહાત્સવરૂપ બનાવવું જ પડશે. તે વિના કરાડે। ઉપાય કરવા છતાં જન્મમરણની પરંપરારૂપ આ સંસારને અંત આવે તેમ છે જ નહિ. મરણને મહાત્સવ બનાવનાર સભાષિ અને ખેાધિ છે, તેા તેને પ્રથમ સમજવા તે અનિવાય છે.
Page #322
--------------------------------------------------------------------------
________________
હ૦૩
જેના દર્શન અને સમાધિ મરણ
તત્વથી આ સંસાર આત્માના વિકાસ માટેના પુરુષાર્થ માટે છે. તેમાં માનવજન્મ અને તેમાં બોધિ-સમાધિની સાધના તે અંતિમ સર્વોત્કૃષ્ટ પુરુષાર્થ છે.
જૈન દર્શનમાન્ય અનાદિ નિગદ અવસ્થા તે ગર્ભાવસ્થા છે. જેમ માનવજન્મમાં ગર્ભાવસ્થા, જન્મ પછી બાલ્યાવસ્થા, યોવન પછી પ્રૌઢાવસ્થા, વૃદ્ધાવસ્થા અને પછી મરણ વગેરે શરીરની અવસ્થાઓ ક્રમશઃ અનુભવાય છે, તેમ જીવને જે સમગ્ર સંસારકાળ તે આત્માની ગર્ભાવસ્થા છે. તે પૂર્ણ થતાં વ્યવહારરાશિની પ્રાપ્તિ થાય છે. તે આત્માને જન્મ છે; અને બાળકની જેમ અજ્ઞાનમૂઢપણે ચારે ગતિમાં પરિભ્રમણ તે બાલ્યાવસ્થા છે. તેમાં કર્મને વિવરને પામીને કાળપરિપાક થતાં સમ્યગદર્શનની પ્રાપ્તિ તે સમજણ-જ્ઞાનરૂપ યૌવનપ્રાપ્તિ છે. તે પછી સ્વ-સામર્થ્ય પ્રમાણે વિકાસ કરતો દેશવિરતિ કે સર્વવિરતિ ચારિત્રને આરાધે તે તેની બધિ-પ્રાપ્તિવાળી પણ પ્રમાદયુક્ત સમાધિરહિત પ્રોઢાવસ્થા છે.
પછી જ્યારે સંસારનાં સુખોથી તૃપ્ત થયેલો - થાકેલા જ્યારે તે આત્મા સમાધિને અન્વેષક બને છે, અત્યંતર સુખની શોધ કરે છે, ત્યારે તે વૃદ્ધાવસ્થાને પામેલે ગણાય છે. અને એ સમાધિને પ્રાપ્ત કરીને બધ-સમાધિ દ્વારા મૃત્યુને મહેસૂવરૂપ બનાવે છે, ત્યારે પંડિત-પંડિત ભરણથી મરેલો તે સંસાર નાટકથી મુક્ત થાય છે, અર્થાત્ સર્વોત્કૃષ્ટ અંતિમ વિકાસને પામી અજરામર બનેલો તે અનંતાનંત સ્વાભાવિક સુખને ભક્તા બને છે.
આ અવસ્થાઓને અનુસરીને વિવિધ રીતે મરતા જીવનાં મરણના પણ શાસ્ત્રમાં પાંચ પ્રકારો કહ્યા છે:
૧. પડિત પંડિત મરણ, ૨. પંડિત મરણ, ૩. બાલ-પંડિત મરણ, ૪. બાલ ભરણ અને ૫. બાલ-બાલ મરણ. તેમાં પહેલું મરણ વિકાસના અંતિમ પ્રકર્ષને પામેલા વીતરાગને હોય છે, બીજુ
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૦૪
જૈન સાહિત્ય સમારોહ દેશવિરતિ સર્વવિરતિરૂપ પ્રૌઢાવસ્થાવાળાને અને સમાધિની શોધ કરતા વૃદ્ધાવસ્થાવાળા છદ્મસ્થમે હોય છે. ત્રીજું યૌવન પામેલા (સાન-ભાન પામેલા) વિવેકી અવિરતિ સમક્તિીને હેચ છે. ચોથું બાલ્યાવસ્થામાં પણ શાણપણ પામેલા ધર્મની રુચિવાળા ભદ્રક પરિણતિ મિથ્યાદષ્ટિને હોય છે અને પાંચમું અતિ દુષ્ટ બાલ-બાલ મરણ મિથ્યાદષ્ટિ ભવાભિનંદીને હોય છે.
એ બધાં મરણને કરતો કરતો જીવ જ્યારે છેલ્લી બેધિ અને સમાધિના પ્રભાવે અંતિમ પંડિત–પંડિત મરણને સાધે છે, ત્યારે તે મરણ મહા મહેન્સવરૂપે બને છે, કારણ કે તેના દ્વારા અનાદિકાળથી આ સંસારરૂપ રંગશાળામાં બંધાયેલા અને વિવિધ અવસ્થાઓને અનુભવતા જીવની એમાંથી શાશ્વત મુક્તિ થાય છે, અર્થાત પૂર્ણ
સ્વાતંત્ર્ય પ્રાપ્ત થાય છે. એ કારણે તે મરણ નહિ પણ ભાવિ મનું મરણ કરનાર, જરાને જર્જરિત કરનાર અને અનંતા જન્મોને અજન્મ કરનાર આત્માને મહામહેત્સવ બને છે.
રાગ-દ્વેષના પરિણામથી ઘણે કર્મબંધ થાય છે અને પરભવમાં ઘણાં દુઃખને આપનારી નારક આદિ ગતિ થાય છે. મોહથી મૂછિત પ્રાણુઓને ઘણું રાગદ્વેષ થાય છે, તેમજ અહંકાર અને મમતા પણ થાય છે. તેનાથી પ્રાણીની શુદ્ધિ અને બુદ્ધિ ચાલી જાય છે. મહામહ અને અજ્ઞાનથી સર્વ જી વ્યાકુલ થવાથી પોદ્દગલિક પદાર્થોને વિષે હંમેશાં મમત્વ ધારણ કરે છે. પરંપદાર્થમાં પિતાપણું માનીને જીવે પિતાના ચિત્તમાં ઘણું મમતા ધારણ કરે છે. અને વ્યાકુળ દશામાં હંમેશા વર્તે છે અને તેથી પાર વગરના વિક થાય છે. “હું” અને “મારું” એવા ભાવથી જીવે અનંતકાળ સંસારમાં પરિભ્રમણ કર્યું છે પણ જે જિનેશ્વરની વાણું ચિત્તમાં પરિણમે તે મેહજ જાળ છૂટી જાય છે. મેહથી વિકળ આ જીવને પુદ્ગલ પ્રત્યેનો મેહ પાર વગરનો છે, પણ એટલું સમજતો નથી કે તે પુગલમાં કઈ સાર નથી.
Page #324
--------------------------------------------------------------------------
________________
જૈન દર્શન અને સમાધિ મરણ
૩૦૫ કોઈ વસ્તુ ઈચ્છાથી પ્રાપ્ત થતી નથી, કલ્પના કરવાથી વિપત્તિ દૂર થતી નથી. પણ અજ્ઞાની જીવને ઘણા વિકલ્પ થાય છે આ રીતે મમતાથી અંધ થયેલ અજ્ઞાની ઘણા વિકલ્પો કરે છે. આ મમતા એ મોહરૂપી અંધકારની માતા છે, ભયંકર ક્રર માયાની રાત્રી છે, સંસારદુઃખની એ ખાણ છે, તે મમતાથી દૂર રહીએ તેમાં જ કલ્યાણ છે.
મૃત્યુ સમીપ આવતાં સમકિતદષ્ટિ આત્મા મન-વચન-કાયાને સ્થિર કરી, ખાટલા પરથી નીચે ઊતરી અત્યંત સાવધાન થાય છે. સિહની જેમ નિર્ભય બની મોક્ષરૂપી લક્ષ્મીને વરવા અને મોક્ષનગરનું રાજ્ય લેવા પિતાના આત્મા સંબંધી કાર્ય કરે છે.
જેમ મહા સુભટ યુદ્ધમાં શત્રુને જીતવા માટે દિશાઓમાં ઘણી ગર્જના કરતા રણભૂમિમાં સંચરે છે, તેવી રીતે સમકિતદષ્ટિવંત છવ પરિણામને સ્થિર કરી, અંશ પણ આકુળતા રહિત, ધીરજનું ઘર બની, શુદ્ધ ઉપયોગમાં વર્તતા, આત્મગુણના અનુરાગથી સર્વ પદાર્થોને ત્યાગ કરી પરમાત્માના ધ્યાનમાં લીન બને છે.
ધ્યાન કરતી વખતે ધ્યાતા અને ધ્યેયની એકતા થાય ત્યારે તે જ આત્મા પરમાત્મા થાય છે. જે સમકિતદષ્ટિ–શુભ શુદ્ધિવાળે જીવ છે તે મોક્ષસુખને જ ઇચ્છે છે, તે રાગ-દ્વેષ આદિના પરિણામમાં ક્ષિણ વાર પણ વર્તતા નથી. તેના મનમાં કોઈ પણ બાહ્ય પદાર્થની ઈરછા હેતી નથી, અને મોક્ષલક્ષમી વરવા માટે અત્યંત ઉત્સાહ ધારણ કરે છે. આવી રીતે અંતરંગ ભાવનો વિચાર કરતાં તે પિતાને . આયુષ્યકાળ પૂર્ણ કરે. તેને કોઈ જાતની આકુળતા હોતી નથી. તે - જીવ આકુળતારહિત સ્થિર હોય છે. આત્માનું સુખ કે જે આનંદ
૨૦
Page #325
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ મય છે, શાંત અમૃતરસના કુંડ સમાન છે, તેમાં તે સ્નાન કરે છે અને પ્રચંડ આત્મવીય ફેરવે છે.
આત્માનું સુખ તે પિતાને આધીન છે. તેના સમાન બીજુ કેાઈ સુખ નથી એમ જાણું પિતાના સ્વરૂપમાં બહુમાન ધારણ કરીને વરે છે. આ રીતે આનંદમાં વર્તતાં શાંત અને નમ્રભાવપૂર્વક પિતાનું આયુષ્ય પૂર્ણ કરીને તે બુદ્ધિમાન જીવ મરણ પામે છે.
मृत्युकल्पद्रुमे प्राप्ते, येनाऽऽत्माथी न साधितः । निमग्नो जन्मजंबाल, स पश्चात् किं करिस्थति ।।
અર્થાત્ સુખપ્રાપ્તિ કરાવવામાં ક૯પવૃક્ષ તુલ્ય મરણ પામવા છતાં જેણે આત્માનું હિત ન સાધ્યું એ બિચારો જન્મરૂપી કીચડમાં ડૂબેલે તે પછી શું કરશે ?
વિશ્વને નિયમ એવો છે કે સમતાથી દુઃખ ભોગવનારનાં દુઃખ જાય છે અને મમતાથી સુખ ભોગવનારનાં સુખે નાશ પામે છે. જે દુઃખમાં સમતા રાખી શકે તે જ સુખમાં મમતાને છેડી શકે છે. તત્ત્વથી દુઃખ દુઃખ નથી પણ આત્માના આરેગ્યની ઔષધિ છે. તે ઓષધિને જે સમતાથી ખાય છે, ભગવે છે, તેનામાં સુખને ભોગવવાની શક્તિ યા કલા પ્રગટી શકે છે. જેઓ દુ:ખથી ડરે છે, દુઃખના દેશી છે, તેઓને સુખ મળતું નથી, મળે તો વધુ દુઃખી કર્યા વિના રહેતું નથી. તે કારણે પ્રથમ દુઃખ ભેગવવાની શક્તિને પ્રગટ કરવાની આવશ્યક્તા છે. જેનામાં એ શક્તિ પ્રગટે છે તેને સુખ વિનામાથે મળે છે. અને તેને ભેગવવા છતાં તે તેનાથી ઠગાતો નથી. સ્વભાવમાં સ્થિર રહી પરમપદને એ પામી શકે છે. એ કારણે જ ચેતન સર્વ દ્રવ્યને વિકાસ એ ક્રમે જ થાય છે માટી કેટકેટલાં કષ્ટો ભેગવીને પાત્રરૂપ બને છે અને પછી પણ અગ્નિમાં તપે છે ત્યારે તે કિંમતી બને છે, અન્યને ઉપકારી બની શકે છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
જૈનદર્શન અને સમાધિ મરણ
૩૦૭ એ જ ન્યાય આત્મા માટે છે. જ્યારે તે વિવિધ કષ્ટોને સમતાથી સહન કરે છે, ત્યારે તે માહાન બને છે. અને અન્ય ને પણ હિતસ્વી બનીને પિતાનું મૂલ્ય વધારે છે, પૂજ્ય બને છે, અને અંતે પરમપદને ભોગી બને છે. એથી જ કહ્યું છે કે સંતાપ ઉપજાવનાર પણ મરણજ્ઞાનીને અમૃતતુલ્ય ઉપકારી બને છે. આ કારણે જ પુરુષો મરણને બોધિ-સમાધિ દ્વારા પ્રેમથી સ્વીકારીને મહેસૂવરૂપ બનાવે છે અને એ રીતે પિતે અમૃતતુલ્ય સ્વ–પર કલ્યાણકર બને છે.
Page #327
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યમાં સંશોધન : એક દષ્ટિ
ભેગીલાલ જ. સાંડેસરા
સાહિત્ય શબ્દને અર્થ વ્યાપક છે. સમસ્ત વાડ઼-મયને સમાવેશ સાહિત્યમાં થાય. અહીં જૈન સાહિત્ય એટલે કેવળ જેને ધાર્મિક સાહિત્ય નહિ, પણ જેનેએ ખેડેલું સમસ્ત પ્રાચીન ભારતીય વાડ્ર-મય, જેમાં ધાર્મિક સાહિત્યને સમાવેશ પણ સ્વાભાવિક રીતે થ ય. ભારતીય વાડૂમયની–શાસ્ત્રીય કે લલિત વાડમયની એક પણ શાખા એવી નથી, જેમાં જૈનેનું વિશિષ્ટ પ્રદાન ન હોય. જેન આગામે આર્ષ પ્રાકૃતમાં હાઈ પ્રાકૃત અને અપભ્રંશમાં ધાર્મિક અને અન્ય સાહિત્યનું લેખન તથા સંબદ્ધ વિષયનું ખેડાણ જેનેએ વિશેષ ભાવે કર્યું છે. ભારતીય વિદ્યા જગતમાં સંસ્કૃતનું પ્રાધાન્ય હાઈ ખાસ કરીને આઠમા સૈકા પછી મૂળ પ્રાકૃત આગમગ્રન્થ ઉપર સંસ્કૃત ટીકાઓ રચાઈ, સંસ્કૃત સાહિત્યના સર્વ પ્રકારોમાં જૈન વિદ્વાનો અને કવિઓએ રચના કરી, એટલું જ નહિ, કેટલાંક વિશિષ્ટ સાહિત્યસ્વરૂપે વિકસાવ્યાં તથા સંસ્કૃત અને પ્રાકૃતના આ બે પ્રવાહને સંગમ બંને માટે લાભદાયક થયો. પ્રસ્તુત વ્યાપક વિષયની આ ટૂંકી ચર્ચા અને સંક્ષિપ્ત પર્યાચના કેવળ ઉદાહરણાત્મક હશે.
- પ્રાચીનતમ જૈન સાહિત્ય એ આર્ષ પ્રાકૃત કે અર્ધમાગધીમાં રચાયેલાં આગમો છે. મુખપાઠે રહેલાં આગમોની સુવ્યવસ્થા અને સંકલના તથા સમુદ્ધાર માટે પ્રાચીન કાળમાં પણ અનેક પ્રયત્ન થયા છે. આ સ્કલેિ આગમવાચના માટે મથુરામાં અને આર્ય નાગાજીને વલભીમાં મૃતધર આચાર્યો અને શ્રમણની પરિષદ વીરનિર્વાણ પછી નવમી શતાબ્દીમાં (ઈસવી સનની ચોથી સદીમાં બોલાવી હતી. પણ એ બંને આચાર્યો પરસ્પરને મળી શક્યા હોય
Page #328
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યમાં સંશોધનઃ એક દૃષ્ટિ
૩૦૯
એમ લાગતું નથી. વીરનિર્વાણ પછી દસમા સૈકામાં, વીર સં. ૯૮૦(અથવા બીજી પરંપરા અનુસાર વીર સં. ૯૯૩)માં એટલે કે ઈ. સ. ૪૫૪(કે ૪૭)માં દેવધિગણિ ક્ષમાશ્રમણની અધ્યક્ષતા નીચે વલભીમાં એક પરિષદ મળી, જેમાં જૈન શ્રતની છેવટની સંકલના કરવામાં આવી, એટલું જ નહિ, સર્વ ઉપલબ્ધ આગમ લિપિબદ્ધ કરવામાં આવ્યાં. જૈન સાહિત્યિક ઇતિહાસમાં આ મહત્ત્વની ઘટના છે, કેમ કે જૈનોના હસ્તલિખિત ગ્રન્થભંડારોની પ્રાચીનતા એથી નિદાન પાંચમા સૈકા સુધી જાય છે. (આ વસ્તુને ખાસ ઉલ્લેખ હું એટલા માટે કરું છું કે જૈન સાધુચર્યામાં આત્યંતિક અપરિગ્રહનું મહત્ત્વ હે ઈ પુસ્તક પરિગ્રહમાં ગણાયાં છે અને પુસ્તક રાખવા કે લખવા માટે પણ છેદસૂત્રોમાં પ્રાયશ્ચિત્તનું વિધાન છે ! એ જ જૈન પરંપરામાં જ્ઞાનભક્તિ નિમિત્તે ગ્રન્થ અને ગ્રન્થભંડારોનું મહત્વ કેટલું વધ્યું અને સાત ક્ષેત્રો પૈકી જ્ઞાનક્ષેત્રે ધન વાપરવામાં મહત્વ પુણ્ય ગણાયું તથા કાર્તિક શુકલ પંચમી-જ્ઞાનપંચમીના માહામ્યનાં અનેક કથાનકે રચાયાં એ પણ સામાજિક-ધામિક ઈતિહાસ અને વૈચારિક ઉત્ક્રાન્તિની દષ્ટિએ રસપ્રદ છે.) વળી જૈન ધર્મનો ઉદ્દભવ અને વિકાસ પૂર્વ ભારતમાં થયે અને આગામે પશ્ચિમ ભારતના વલભીમાં લિપિબદ્ધ થયાં એ પણ સૂચક છે. આર્ય ઋન્દિલે તૈયાર કરેલી જૈન શ્રુતની માથુરી વાચના દેવર્ધિગણિએ મુખ્ય વાચના તરીકે સર્વસંમતિથી સ્વીકારી હતી અને આર્ય નાગાર્જુનની વલભી વાચનના મુખ્ય પાઠભેદ વારે (સં. વાવનાન્તરે) એવા ઉલ્લેખ સાથે નેધ્યા હતા. એ સમયથી માંડી આગમન અર્થદર્શન અથવા અર્થ વિવેચન(Exegesis )ના વિશિષ્ટ પુરુષાર્થો અને પ્રયત્ને મુખ્યવે પશ્ચિમ ભારતમાં થયા છે. આગમો ઉપરનું પ્રાચીનતમ ટીકાસાહિત્ય - નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂણિ – પ્રાકૃતમાં છે; (નિયુક્તિઓ અને ભાગ્યે પદ્યમાં હોઈ એટલાં સંમિશ્રિત થયેલાં છે કે એ બંનેને
*
કે
*
!
!
Page #329
--------------------------------------------------------------------------
________________
૩૧૦
જેન સાહિત્ય સમારોહ ભેદ પાડે કેટલીક ભર પ્રાચીન ટીકાકારોને પણ મુશ્કેલ લાગ્યો છે; ચૂણિઓ ગવમાં છે.) આઠમા સૈકામાં હરિભદ્રસૂરિ અને શીલાંકદેવની સંસ્કૃત ટીકાઓ થઈ ત્યાર પછી સંસ્કૃત ટીકાખે અને વૃત્તિઓને મહાપ્રાહ શરૂ થયો, જે લગભગ અર્વાચીન કાળ સુધી ચાલુ રહ્યો. એ સવનો નામોલ્લેખ પણ અહી શકી નથી. પરંતુ ઈસવી સનના અગિયારમાં સકામાં પાટણમાં આભનાં નવ અંગે ઉપર ટીંક રચનાર “નવાંગીવૃત્તિકાર” આચાર્ય અભયદેવસૂરિની ટીકાઓનો નિર્દેશ અહીં ઉચિત થશે. દ્રોણાચાર્યના અધ્યક્ષપદ નીચેની એક પતિપરિષદ એ ટીકાઓનું સંશોધન કરતી હતી. અભયદેવસૂરિની ટીકાઓની સહાય વિના, અંગસાહિત્યનાં રહસ્ય સમજાવાનું, પછીના સમયમાં, વિદ્વાને માટે પણ ઘણું કઠિન બન્યું હોત. આ તથા એ પછીની સર્વ ટીકા–વૃત્તિઓમાં કથાનક્ક પ્રાકૃતમાં ઘણુંખરું હોય છે એ પ્રાચીનતર પરંપરાનું સાતત્ય છે.
ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં પશ્ચિમમાં વેબરે આગમસાહિત્યનો સર્વપ્રથમ વિસ્તૃત પરિચય જર્મન ભાષામાં આપ્યું એના અંગ્રેજી અનુત્રાદ માટે જુઓ. “ઈન્ડિયન એન્ટિફરી,' પુ ૧–૨૧) અને યાકોબીએ “કલ્પસૂત્ર'ની વાચના (લીપઝીંગ, ૧૮૭૯). આપી. તથા મેકસમૂલર-સંપાદિત “સેક્રેડ બુક્સ ઓફ ધ ઈસ્ટ એ ગ્રંથમાળાના બે ગ્રન્થો(૨૨ અને ૪૫)માં કેટલાક આગમગ્રન્થના અંગ્રેજી અનુવાદ આપ્યા તેમજ એ સર્વ પ્રકાશનની પ્રસ્તાવનામાં જેન ધર્મ અને દર્શનના સ્વતંત્ર સ્થાન અને ઈતિહાસ પર મૌલિક ચર્ચા કરી વીસમી સદીમાં શાપેન્ટિયર, લ્યુમેન, શુબ્રિગ આદિએ આગમોનાં કેટલાંક વિશિષ્ટ સંપાદનો કર્યા છે, પણ અર્વાચીન કાળમાં શક્ય એટલા આગમગ્રન્થાને આવરી લેતો એ દિશામાંને મહાન પુરુષાર્થ આચાર્ય સાગરાનંદસૂરિને છે. મારા વિદ્યાગુરુ સદ્ગત મુનિશ્રી પુણ્યવિજ્યજીએ મૂલ સૂત્ર, નિયુક્તિ, ભાષ્ય, ચૂણિ અને
Page #330
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યમાં સંશાધન : એક દૃષ્ટિ
કામ
વૃત્તિ-ટીકા એપમાંગી' સમેત સર્વ આગમાના શેષ શાસ્ત્રીય સપાદન અને પ્રકાશન માટે જિનાગમપ્રકાશની સંસદની સ્થાપના કરી હતી, પણ એ વિશટ ચેન્જના સોવશાત્ પૂરી થઈ શકી નહિ. પરન્તુ એના એક ભાગરૂપે મૂલ આગમાનાં, પ્રાચીનતમ ઉપલ ધ હસ્તપ્રતા ઉપર આધારિત, સપાદનેાની પ્રકાશન-યાજના શ્રી મહાવીર જૈન વિદ્યાલયે હાથ ધરી છે અને તેમાં મુનિશ્રી પુણ્યવિજયજીએ પોતે તૈયાર કરેલી કેટલીક સૂત્રવાચનાએ આ પહેલાં પ્રગટ થઈ છે. મુનિશ્રીના કાલધર્મ પછી તેઓના નિકટના કાર્યસાથી અને આગમગ્રન્થા તથા પ્રાચીન હસ્તપ્રતાના વિશિષ્ટ અભ્યાસી શ્રી, અમૃતલાલ પતિ તથા. મહાન મનીષી. અને અદ્ભુત મેધાવી મુનિશ્રી જ ધ્રુવિજયજી દ્વારા એકાય ઉત્તમ રીતે આગળ ચાલી રહ્યું છે એ સતાષની વાત છે.
નિર્યુક્તિઓ અને લાખ. અતિ સક્ષિપ્ત હોઈ મુખપ્રાત કરવા માટે ચાયાં છે એ પુરુષ્ટ છે. એમાં કથા આદિના પ્રસંગે પાત્ત નિર્દેશ એટલે સક્ષિપ્ત હેાય છે કે વિષયથી અપરિચિત હોય અને ભાગ્યે જ સમન પક્ષુ ચૂર્ણિએ મૂલ સૂત્રેા ઉપરનાં સર્વપ્રથમ વિસ્તૃત વિવરણ્ છે. બધી ચૂર્ણિએમાં પ્રણેતાઓને વિદેશ નથી, પણ સ્થવિર અગસ્ત્યસિડ, શિવન િવાય નિભદ્રગણિ ક્ષમ શ્રમણુ જિનદાસગણિ મહત્તર, ગેાપાલિક મહત્તરશિષ્ય – એટલા ચૂર્ણિ કાર આચાર્યાંનાં નામ મળે છે. રતલામની ઋષભદેવજી સરીમલજી શ્વેતાંબર સ'સ્થાએ કેટલીક ચૂર્ણિ પ્રગટ કરી છે; એનાં સ’પાદનેમાં શાસ્ત્રીયતાને અભાવ છે, પણ ચૂર્ણિએ સુલભ કરી આપવા માટે વિદ્યાજ્ગત એ સંસ્થાનું ઋણી રહેશે. છેદત્રે પૈકી ‘નિશીથ સૂત્ર' ઉપરની ચૂર્ણિની પાંચ ગ્રન્થામાં સાઇલેૉસ્ટાઇલ્ડ વાચના આચાર્ય વિજયપ્રેમસૂરિએ તૈયાર કરી હતી અને ત્યાર પછી ઉપા ધ્યાય અમરમુનિ અને મુનિ કનૈયાલાલજીએ સન્મતિ જ્ઞાનપીઠ, આગ્રા
Page #331
--------------------------------------------------------------------------
________________
કાર
જૈન સાહિત્ય સમારાહ
દ્વારા એનું પ્રકાશન કર્યું છે. એ સપાદન પણ સાધારણ છે, પણ એની શ્રી. દલસુખ માલવિયાએ લખેલી સમ હિન્દી પ્રસ્તાવના નિશીથ સૂત્ર' અને તત્સંબદ્ધ વિષયને લગતા એક સ્વતંત્ર અભ્યાસગ્રન્થ છે.
ચૂર્ણિ આનાં તુલનાત્મક દષ્ટિએ થયેલાં શાસ્ત્રીય સંપાદને મુનિશ્રી પુણ્યવિજયજીનાં છે. તેમણે સ’પાદિત કરેલી અગસ્ત્યસિંહકૃત ‘દશવૈકાલિક’ ચૂર્ણિ અને 'દિસૂત્ર' ઉપરની ચૂર્ણિ પ્રાકૃત ટેસ્ટ્સ સેસાયટી તરફથી પ્રગટ થયેલી છે. ‘ઉત્તરાયન' ચૂર્ણિ, ‘અનુયેાગદ્વાર' સૂચિ અને ‘આવશ્યક' ચૂર્ણિનાં તેઓશ્રીએ કરેલાં સંપાદને લગભગ તૈયાર છે. સૂત્રકૃતાંગ સૂત્ર”ની ચૂર્ણના, તેમણે સંપાદિત કરેલા પ્રથમ ભાગ પ્રગટ થયા છે અને બીજો ભાગ મુનિશ્રી જ ધ્રુવિજયજી તૈયાર કરી રહ્યા છે, વળી ‘આચારાંગ સૂત્ર”ની ચૂર્ણિતા સપાદિત પાઠ પણ જબુવિજયજીએ, મુનિશ્રી પુણ્યવિજયજીએ એકત્રિત કરેલી સામગ્રીને આધારે તારવ્યા છે. મહાકાય ‘નિશીથસૂણિ'ની સિદ્ધરાજ ૦૮સિંહના સમયમાં લખાયેલી તાડપત્રીય હસ્તપ્રત ( જેમાં નિયુ ક્તિ અને ભાષ્ય પણ છે) ઉપરથી પ્રત્યુતરા સાથે મેળવેલી નકલ તથા ‘બૃહત્કલ્પ સૂત્ર’ની વિશેષચૂર્ણિની નકલ અને પાયાન્તરેાની નેાંધ, શ્રો. અમૃતલાલ પડિત, પુણ્યવિજયજીના માદન અનુસાર તૈયાર કરેલ છે. તમામ ચૂર્ણિ એનું સંપાદન અને પ્રકાશન એક મહાભારત કા છે, પશુ પસંદ કરેલી અમુક ચૂર્ણિનું પ્રકાશન વિચારાય તે તે કેટલીક રીતે વિશિષ્ટ અગત્યનું નીવડશે. ઉપર કહ્યું તેમ, ચૂર્ણિ એ પ્રાકૃત ગદ્યમાં મૂળ સૂત્રેાનું વિવરણ છે, પણ ઘણી વાર એ ગદ્ય પ્રાકૃત અને સંસ્કૃતના મિશ્રણ કે સંકર જેવું હેાય છે તથા એમાંની પ્રાકૃત અને સંસ્કૃત બંનેનું સ્વરૂપ વ્યાકરણ કે સાહિત્ય દ્વારા જ્ઞાત એના સ્વરૂપથી સવ થા વિલક્ષણ હેાય છે. અત્યારે કેટલાક શિક્ષિતા વાતચીતમાં અર્ધું દેશી ભાષામાં અને અર્ધું. અંગ્રેજી ભાષામાં ખેાલે
Page #332
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યમાં સંશોધનઃ એક દષ્ટિ
૩૧? છે, એના જેવું એ નથી? એમાંયે વિભિન્ન ચૂણિઓની ભાષારીતિ વિભિન્ન છે. મારો એક તર્ક છે (અને એ માટે ચૂર્ણિઓની શૈલી સિવાય બીજો કોઈ આધાર નથી) કે નિદાન અમુક ચૂણિઓ ઉપાધ્યાય કે વાચકે શિષ્યો આગળ આપેલાં પ્રવચનોની નેમધના રૂપમાં છે. એમાં મૃતપરંપરાએ કંઈક પરિવર્તન થયાં હેય. પણ ચૂર્ણિઓના સ્વરૂપને અને સંકર ભાષાનો ખુલાસો બીજી રીતે આપવો મુશ્કેલ છે. માત્ર જૈન ધર્મ અને દર્શનના ઈતિહાસ માટે જ નહિ, પણ પ્રાચીન ભારતીય લેકજીવન, સંસ્કૃતિ, સમાજદર્શન અને લોકકથાઓ માટે ચૂર્ણિમાંથી પ્રાપ્ત થતી સામગ્રી અમૂલ્ય છે અને એ દિશામાં ગંભીર અધ્યયનનો હજી માંડ પ્રારંભ થયો છે. “નિશીથ ચૂર્ણિ” વિશેને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં સ્વીકારાયેલે શ્રીમતી મધુ સેનનો મહાનિબંધ પાર્શ્વનાથ વિદ્યાશ્રમ તરફથી થોડા સમય પહેલાં પ્રગટ થયું છે. આ
સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ઉપરાંત તમામ નવ્ય ભારતીય આર્ય ભાષાઓમાં તેમ જ કન્નડ, તામિલ આદિ દ્રાવિડી ભાષાઓમાં જૈન સાહિત્યનું ખેડાણ થયું છે અને કન્નડમાં તો પ્રાચીનતમ સાહિત્ય એ જૈન સાહિત્ય છે. પણ ભારતીય વાયના અનેક પ્રકારોમાં કથાસાહિત્યનું વિશેષ ભાવે ખેડાણ જૈન લેખકે એ કર્યું હોઈ એ વિશે મારા અભ્યાસનાં કેટલાંક પરિણામોની અને તાજેતરનાં ડાંક પ્રકાશ નની અહીં વાત કરીશ. “ઓન ધી લિટરેચર ઓફ ધી વેતાંબરાઝ ઓફ ગુજરાત (લિપઝિગ, ૧૯૨૨) એ નાનકડી પુસ્તિકામાં જર્મન વિદ્વાન જોહાનિસ હટલે વેતાંબર જૈન સાહિત્યની – અને એમાંયે કથાસાહિત્યની ઇદક્તા અને ઇયત્તા સંક્ષેપમાં દર્શાવી છે. જેને અને બૌદ્ધોએ લોકવાર્તાઓ અને આનંદલક્ષી કથાઓને ધાર્મિક સ્વરૂપ આપ્યું. ગુણચકૃત “બૃહત્કથા” એ ઇસવી સનના પ્રારંભમાં, પૈશાચી પ્રાકૃતમાં રચાયેલ, આશરે એક લાખ લોકપ્રમાણને
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૬૬
જેન સાહિત્ય સમારોહ આનંદલક્ષી કથાને વિરાટ ગ્રન્થ હતો. એ ગ્રંથ સદીઓ પહેલાં લુપ્ત થઈ ગયા છે. (આચાર્ય હેમચકે “પ્રાકૃત વ્યાકરણ'માં પિશાચ પ્રાકૃતના ઉદાહરણ તરીકે ઉદ્દધૃત કરેલ પૂનમ વનયવgિa એ ગાથા. બૃહત્કથાના મંગલાચરણમાંની છે એમ ભેજદૈવકૃતસરસ્વતીકઠાભરણ” ઉપર ટીકા લખનાર ગુજરાતી વર્ણિક વિદ્વાન આજડ નેંધે છે. એક લાખ કલેકપ્રમાણના વિરાટ ગ્રન્થમાંની માત્ર એક જ ગાથા પ્રત્યે આવા એકાદ પક્ષ ઉલ્લેખ દ્વારા આંગળી ચીંધી શકાય છે એ પણ મહાકાલની લીલા !) સોમદેવકૃત “સ્થાસરિત્સાગર અને ક્ષેમેન્દ્રકૃત બહકથામંજર્સી' એ નામના મૃહત્કથાના બે સાક્ષે સુપ્રસિદ્ધ છે અને તે અગિયારમા સિકામાં કાશ્મીરમાં રચાયેલા છે. બુધસ્વામીકૃત. “બૃહત્કથાકસંગ્રહ છઠ્ઠા સૈકામાં નૈપાળમાં રયા છે. દક્ષિણ ભારતમાં વામન ભટ્ટની બૃહત્કથામજરી' રચાયેલી છે, પણ એને. જૂજ ભાગ મળે છે. ગુણાઢશે અને એની મહાકથા વિશેના પ્રશંસાભક ઉલેખો સંક્તપ્રાકૃત સહિત્યમાં અનેક સ્થળે વેરાયેલા છે અને તે એવા તે વિવિત્ર અને સમય છે કે એ વિરો એક નિબંધ લખી શકાય. કેવળ એનાં રૂપાન્તરમાં જ નહિ, પણ બહુસંખ્ય સંસ્કૃત કાવ્યનાટકો અને કથામાં તથા ભારતીય ભાષાઓમાં અનેકાનેક કથાચક્ષેપે લુમ બહક્કથા' અમર છે. ૫ણું એનું પ્રાચીન તમ પ્રાકૃત, ગદા રૂપાન્તર સંધદાસગણ વાચકત “વસુદેવદિડીમાં. છે “વસુદેવ-હિંડી? એટલે વસુદેવનું પરિણામણ “બ્રાહકથામાં કૌશાંબીપતિ ઉશનને પુત્ર નવાહનદત્ત છે, જ્યારે “વસુદેવ-હિંડીમાં નાયક શ્રીકૃષ્ણના પિતા વસુદેવ છે. બંને નાથકનાં પરાક્રમેરિભ્રમનું વર્ણન અને તેમને વિવિધ નાયિકાઓની પ્રાપ્તિ એ. બંનેને મુખ્ય કથા ભાગ છે. “બૃહસ્થા’ની આનંદલક્ષી વાર્તાઓને ધર્મકથાનું રૂપ આપવાનો પ્રયત્ન “વસુદેવ હિંડીના કર્તાએ કર્યો છે તેઓ પોતે તે છે કે “કામક્થાના વ્યપદેશથી હું ધર્મકથા જ કહું છું.” સંઘ
Page #334
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યમાં સંશોધનઃ એક દષ્ટિ કાસગણિત “વસુદેવહિંડી પ્રથમ ખંડનું સંપાદન મુનિર્શ ચતુરવિજયજી અને મુનિશ્રી પુણ્યવિજયજી એ ગુરુ-શિષ્ય કર્યું છે (ભાવનગર, ૧૯૩૦-૩૧) અને એનું ગુજરાતી ભષાન્તર, એ વિષયની પ્રસ્તાવના સહ, મેં કર્યું હતું (ભાવનગર, ૧૯૪૬) ધર્મસેનગણિકૃત એના મધ્યમ ખંડનું સંપાદન ડે. હરિવલ્લભ ભાયાણું અને ડે. આર. એમ. શાહ કરી રહ્યા છે.
ફેન્ચ વિદ્વાન ફેલિકસ લાકાતેએ ગુણાઢથી બહત્કથા” અને, તેનાં સંસ્કૃત રૂપાન્તર વિશે સંશોધનાત્મક ગ્રી ૧૦૦૮માં પ્રગટ કર્યો અને રેવ. બાર્ડે એનું અંગ્રેજી ભાષાન્તર કર્યું. પણ ૧૯૩૦૩૧માં મુનિશ્રી ચતુરવિજયજી અને પુણ્યવિજયજીએ “વસુદેવ-હિંડી" પ્રથમ ખંડનું સંપાદન પ્રસિદ્ધ કર્યા પછી ભારતીય કથાસાહિત્યના અધ્યયન અને સંશોધનને એક નવું પરિમાણ પ્રાપ્ત થયું. (“વસુદેવહિંડીના આર્ષ પ્રાકૃતની ખાસિયત અને તેની ગદ્યશૈલની વિશિષ્ટતાઓ અને કેટલેક સ્થળે પ્રાચેલું પદ્યગધી ગદ્ય એ વળી સ્વતંત્ર ભાષાવૈજ્ઞાનિક અને શેલત અધ્યક્તનો વિષય છે.) ૧૯૫૩માં રોમ ખાતે મળેલી આંતરરાષ્ટ્રીય પ્રાચ્યવિદ્યા પરિષશ્ન એગણીસમા અધિવેશન સમક્ષ રજૂ કરેલા એક જર્મન નિબંધમાં લ્યુડવીગ આ તડાફે બહત્કથા” અને “વસુદેવર્નહદીને સબંધે પ્રથમ વાર બતાવ્યો(એ. નિબંધને સાર વસુદેવ-હિંડીના ગુજરાતી અનુવાદની પ્રસ્તાવનામાં મેં આપે છે.) એ પછી “વસુદેવહિંડી વિશે ભારતમાં પશ્ચિમના દેશમાં અને ઓસ્ટ્રેલિયામાં અનેક લેખો અને મહાનિબંધ લખાયા છે. એ દિશામાં છેલ્લું મહત્વનું શેધકાર્ય જગદીશચંદ્ર જૈનને, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર તરફથી ગયે. વર્ષ પ્રગટ થયેલે આ ગ્રજી ગ્રન્થ છે. “વસુદેવ-હિંડી” અને “બૃહત્કથાકસંગ્રહની તુલનાને એમાં સમર્થ પ્રયત્ન છે તે સાથે આગળના કાર્ય માટે મહત્ત્વનાં અનેક દિશાસૂચને છે (પુરોવચન, પૃ. ૯-૧૦).
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૬
જૈન સાહિત્ય સમારાહ
દેખીતું છે કે આ પ્રકારનાં પરિશીલન કેવળ જૈન સાહિત્યનાં નહિ, પણ સમગ્ર ભારતીય સાહિત્યનાં છે અને થાન્તરોના વ્યાપક સંદર્ભમાં જોઇએ તા વિશ્વસાહિત્યનાં પણ છે.
ભારતીય કથાસાહિત્યના ખીજા અમર ગ્રન્થ પોંચતંત્ર’' વિશે ઘેાડીક વાત કરું. એને ઠીક વિગતે અભ્યાસ કરવાની તક મને મળી હતી અને એના પરિણામરૂપે, ‘પંચતંત્ર'ના અનુવાદ સહિત, એ વિશેના અધ્યયનગ્રન્થનું પ્રકાશન ગુજરાતી સાહિત્ય પરિષદે સને ૧૯૪૯માં કર્યું હતું, જેનું પરિશાધિત પુનર્મુદ્રણ હમણાં થાય છે. મૂલ ‘પંચતંત્ર' ઈ. સ. ૧૦૦ અને ૫૦૦ની વચ્ચે કારેક રચાયુ હતું; એ પણ બહુકથા'ની જેમ લુપ્ત થઈ ગયું છે, પણ ઉપલબ્ધ પાઠપર પરાઓની તુલનાને આધારે એનું પુનટન (Reconstruction) ૐ ક્રેન્કલીન એજ ને કર્યું છે. અત્યારે જે મળે છે તે મૂલ ‘પાંચતંત્ર'ની વિવિધ પાઠપર પરાએ અથવા વર્ઝન્સ' છે.
૫ ચતંત્ર'ની મૌલિક અને પ્રાચીન પઠપર પરાએ નીચે પ્રમાણે સાત છે – (૧) ‘ત'ત્રાખ્યાયિકા' અથવા કાશ્મીરી ‘પ ́ચતંત્ર’; (૨) દક્ષિણ ભારતીય ‘પંચતંત્ર,’ ઈ. સ. ના છઠ્ઠા સૈકાના પ્રારંભમાં એની રચના થઈ હેાઈ ‘પંચતંત્ર'ની પ્રાચીન પાઇપર પરાઓમાં યે તે પ્રાતન છે; ”(૩) તેપાલી ‘પંચતંત્ર,' એમાં માત્ર લેાકેા છે અને તે દક્ષિણ ભારતીય પાòપરંપરા ઉપર આધારિત જણાય છે; (૪) નારાયણ-મૃત ‘હિતાપદેશ', એની આયેાજના પંચતંત્ર' કરતાં કંઈક જુદી છે; એની રચના ઇ.સ. ૯૦૦ આસપાસ થયેલી છે અને બંગાળમાં તે વિશેષ લેાકપ્રિય છે; (૫) 'કથાસરિત્સાગર' અને બૃહત્કથામાંજરી'અતર્યંત પચત ', સ્પષ્ટ છે કે બૃહત્કથા'ની કાશ્મીરી વાચનામાં પાછળથી કાઈએ પ્`ચતંત્ર'ને સંક્ષેપ દાખલ કરી દીધા હશે; (૬) પશ્ચિમ ભારતીય પ્ંચતંત્ર', જે સ મૃત જગતમાં સામાન્યતઃ પંચતંત્ર તરીકે પ્રસિદ્ધ છે અને પાશ્ચાત્ય વિદ્વાને જેને ‘પચતંત્ર'ની
Page #336
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યમાં સ શેાધનઃ એક દૃષ્ટિ
૩૧૭
સાદી વાચના-Textus Simplicior તરીકે ઓળખાવે છે; આ વાચના ગુજરાતમાં થયેલી છે અને તે જૈનકૃત છે એ પ્રમાણેાથી નિણી ત થયું છે; જો કે એને ર્ડા અજ્ઞાતનામા છે; (૭) પૂર્ણ ભદ્રકૃત ‘પ’ચાખ્યાન', જેનેા પાશ્ચાત્ય વિદ્વાન ‘પચત ંત્ર'ની અલંકૃત વાચનાTextus Ornatior તરીકે નિર્દેશ કરે છે. આ એક જ પાઠેપર પરા એવી છે, જેમાં નિશ્ચિત રચનાસમયને ઉલ્લેખ છે. સં. ૧૨૫૫ (ઈ. સ. ૧૧૯૯)માં તે રચાઈ છે; ર્તા એક જૈન સાધુ છે; કૃતિમાં રચનાસ્થાનને ઉલ્લેખ નથી, પણ પૂર્ણ ભદ્રની અન્ય કૃતિએ વિશે જે માહિતી મળે છે તે જોતાં પચાખ્યાન'ની રચના ગુજરાતમાં થઈ છે એમાં શંકા નથી. પેાતે આ પ્રાચીન કથાગ્રન્થને જર્ણોદ્ધાર’ કર્યાં છે અને સેામમત્રીની વિનંતીથી તેને સશધિત' કર્યાં છે. એવું કર્તાનું સ્પષ્ટ વિધાન છે. (મહાપ`ડિત મેઘવિજય ઉપાધ્યાયે સ.. ૧૭૧૬=ઈ. સ. ૧૬૬૦માં પચાખ્યાનેન્દ્વાર' નામે આ ગ્રન્થના બીજો. ઉદ્વાર કર્યાં છે એની તુલના આ સાથે કરી શકાય.)
પૂર્ણ ભદ્રતા દાવે છે કે પ્રત્યેક અક્ષર, શબ્દ, વાકય, કથા અને શ્લાકનું વિશાધન પાતે કર્યુ છે.
प्रत्यक्ष प्रतिपद प्रतिवाक्यं प्रतिकथं प्रतिश्लोक | श्रीपूर्ण भद्रसूरिर्विशोधयामास शास्त्रमिदम् ॥
આ વિશાધન કે સંસ્કરણ આધુનિક અર્થમાં સ`પાદન નથી, હાઈ પણ શકે નહિ; એ અપેક્ષા અનુચિત છે. પર ંતુ જૂની પાઠપરંપરાએની અશુદ્ધિઓ દૂર કરવાના તથા મળી તેટલી વાચના એકત્ર કરી, એમાં સુધારાવધારા કરી, એક નૂતન અલંકૃત કથાકૃતિ સર્જે.વાના પ્રયત્ન છે. પૂર્ણભદ્રને પોતાને પણ એ વસ્તુતા પૂરા ખ્યાલ છે, કેમ કે પ્રસ્તુત રચનાનું આ ક્રમે પ્રત્યુત્તર ખીજે કાંય નથી. એવું વિધાન તે સભાનતાપૂર્વક કરે છે ~~
Page #337
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારોહ प्रत्यन्तर न पुनरस्त्यमुना कमेण
कुत्राप्ति किंचन प्रात्यपि निश्चयो मे । ભારતની પ્રત્યેક ભાષામાં “પંચતંત્રની કથા પરંપરા અને એનાં રૂપાંતરો એક સ્વતંત્ર અભ્યાસનો વિષય છે. ગુજરાતમાં પશ્ચિમ ભારતીય પંચતંત્ર અને પૂર્ણભદકૃત “પંચાખ્યાન’થી માંડી આજ સુધી આ ચિરંજીવ ગ્રંથનાં સંસ્કૃત રૂપાંતર, અર્વાચીન ભાષાંતરે, સારાનુવાદ અને વાર્તાસમુચ્યયોની સંખ્યા મોટી છે અને જેન ગ્રંથભંડારની સંસ્થાને કારણે જૂની કૃતિઓનું સંગેપન સરસ રીતે થયું હોઈ એને અતિહાસિક, સાહિત્યિક અને લેકશાસ્ત્રીય સાતત્યના અધ્યયનને અનેક દષ્ટિએ અવકાશ છે.
પંચતંત્રની રચના ભારતમાં થઈ છે, એ વિશ્વસાહિત્યને ગ્રંથ છે અને જગતભરમાં એણે દિવિજય કર્યો છે. દુનિયાની ભાગ્યે -જ એવી કઈ સાહિત્યિક ભાષા હશે, જેમાં પંચતંત્રનું ભાષાંતર કે રૂપાન્તર થયું ન હેય. ભારતમાં એનાં સંકલન, પ્રસાર અને સાહિત્યિક સાતત્યમાં જેનેનું પ્રદાન વિશિષ્ટ છે. જૈન સાહિત્ય એ ભારતીય સાહિત્યનું કેવું અવિનાભાવી અંગ છે અને બંનેના તાણવાણા કેસ મુંથયેલ છે એ દર્શાવવા માટે આવાં એકાદ-બે લાક્ષણિક ઉદાહરણ પર્યાપ્ત છે.
છેલે, હસ્તલિખિત જૈન ગ્રંથભંડારો વિષે થોડુંક કહીશ, કેમ કે ભારતીય સાહિત્યના અભ્યાસ, સંશોધન અને પ્રકાશનની ચર્ચા કરતાં – કંઈક પુનરાવૃત્તિ થાય તો પણ – આ ગ્રંથભંડારે વિશે વાત કર્યા વિના ચાલે એમ નથી. જૈન ધર્મ એ શ્રમણ સંપ્રદાય છે. બુદ્ધ અને મહાવીરની પૂર્વે પણ અનેક શમણાંપ્રદો હતા, જેનાં ઉલલેખ કે વર્ણન ત્રિપ્રિન્ટ અને આમામાં છે. શ્રમણ સંપ્રદાયમાં વૈર થી દીક્ષિત થનાર વ્યક્તિએ અધિકાશે એવી અવસ્થામાં હતી,
Page #338
--------------------------------------------------------------------------
________________
જેને સાહિત્યમાં સંધિનઃ એક દષ્ટિ
૩૩૯ જેમને સ્વાધ્યાય કરતાં તપશ્ચર્યામાં વધુ રસ પડતા હતા. વળી ન આચારની વ્યવસ્થામાં પુસ્તક પણ પરિગ્રહ હતાં પણ કલાક્રમે આગમ લિપિબદ્ધ હતાં. અગાઉ કહ્યું તેમ, ગ્રંથભંડારોની સંસ્થા અસ્તિત્વમાં આવી, તથા એની માલિકી વ્યક્તિગત નહિ પણ સામાજિક હોવાને કારણે પુસ્તકે સચવાયાં. પાટણ, ખંભાત અને જેસલમેર જેવાં પ્રસિદ્ધ કેન્દ્રોની વાત ન કરીએ તો પણ ગુજરાત, રાજસ્થાન અને માળવામાં જેનોની ઠીક ઠીક વસ્તીવાળું એક પણ ગ્રામનગર ભાગે એવું હશે, જેની પાસે પિતાને જ્ઞાનભંડાર ન હોય. વેપારી ગણાતા અમદાવાદના જ્ઞાનભંડારામાં અંદાજે એક લાખ હસ્તપ્રતો છે! દેશના આ ભાગના જ્ઞાનભંડારોમાં હસ્તપ્રતોની સંખ્યા તક્ક આછી ગણતરીએ પણ દસ લાખથી ઓછી નથી.
જ્ઞાનભંડારે એ કેવળ જૈન ધાર્મિક ગ્રન્થોનાં પુસ્તકાલય નથી, પણ જૈન વિદ્વાનોના ઉપયોગ માટેનાં સર્વ સામાન્ય ગ્રન્થાલયો છે. પ્રશિષ્ટ સંસકૃત સાહિત્યની તમામ શાખાઓમાં રચાયેલા લલિત અને શાસ્ત્રોય વાજયના વિવિધ ગ્રન્થની પ્રાચીનતમ હસ્તપ્રતા આ ભંડારમાંથી મળે છે. એ સર્વનો નામોલ્લેખ અહીં કરતાં નિરર્થક વિસ્તાર થાય, પણ એલું કહેવું બસ થશે કે એવી કૃતિએની અધિકૃત વાચનાઓ માટે તેમ જ તુલન મક દૃષ્ટિએ સમુચિત માનિ માટે જ્ઞાનભંડારામાંની જૂની હસ્તપ્રતોની સહાય લેવી
અનિવાર્ય છે. વિવિધ દર્શન, અલંકારપ્રન્થ અને પ્રશિષ્ટ સંસ્કૃત કાવ્યનાટકે તથા કથાઓને ઊંડો અભ્યાસ શાસ્ત્રવ્યુત્પત્તિ, કાવ્યરચના અને સાહિત્યપરિશીલન માટે જેમાં થતો; તર્ક, લક્ષણ ( વ્યાકરણ) અને સાહિત્યની વિદ્યાત્રયીનું અધ્યયન પ્રત્યેક વિદ્યાસેવી માટે અનિવાર્ય હતું; આથી એ સર્વ વિષયના પ્રાચીન, અધિકૃત અને વિદ્ધન્માન્ય તેમજ છાત્રોપયોગી નાના મોટા ગ્રન્થ ઉપર જૈન વિદાનોએ ટીકાઓ કે ટિપણેની રચના કરી છે. (તત્કાળ યાદ આવતાં
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૨૦
જૈન સાહિત્ય સમારેહ
એકાદ-બે લાક્ષણિક ઉદાહરણ આપું તેા મમ્મટના કાવ્યપ્રકાશ ઉપરની સૌથી પ્રાચીન અને આધારભૂત ટીકાએમાંની એક માણિ. કચચન્દ્રકૃત‘સ’કેત' છે અને ‘કાદ ખરી'ની સૌથી પ્રસિદ્ધ અને સ માન્ય ટીકા ભાનુદ્ર–સિદ્ધિચદ્ર એ ગુરુશિષ્યની છે. ) જૈનેતર વિવિધ ગ્રન્થા ઉપર જૈન વિદ્વાનાની વૃત્તિએ અને વિવરણા એ. અનેક મૌલિક શોધપ્રબન્ધાના વિષય બને એમ છે.
સ
સાહિત્ય અને સસ્કૃતિના ઇતિહાસ સાથે સચિત્ર હસ્તપ્રતે સંબદ્ધ હાર્ટ એટલે નિર્દેશ પ્રસ્તુત છે કે પશ્ચિમ ભારતીય ચિત્રકલાન્ત વિગતે અભ્યાસ જૈન ભંડારામાંની ધાર્મિક ગ્રન્થાની તેમજ અન્ય વિષયેાની સચિત્ર હસ્તપ્રતાને આધારે મુખ્યત્વે થઈ શકયો છે અને થાય છે. વ ક અને અન્ય સાહિત્યમાંનાં વર્ણન ઉલ્લેખાદિનું, પ્રાચીન સ્થાપત્યેામાંનાં શિલ્પાનું અને હસ્તપ્રતાનાં ચિત્રામાં વેશભૂષા તથા વિવિધ ધાર્મિક અને સાંસારિક પ્રસ’ગાના નિરૂપણનું સયાજન એ તત્કાલીન જીવનના પ્રત્યક્ષકલ્પ દર્શન અને અધ્યયન માટે અત્યંત રસપ્રદ છે. ગુર્જરદેશની શ્રીમાલ અને અણુહિલવાડ પાટણ જેવી રાજધાનીઓમાં તથા કર્ણાવતી અને ધાળકા જેવાં દુષ્યમ પાટનગરામાં ગણનાપાત્ર ઉત્ખનનેા હજી થયાં નથી અને તત્કાલીન ગુજરાતની ભૌતિક સંસ્કૃતિ વિશેનું આપણું પ્રત્યક્ષ જ્ઞાન ( વિપુલ સાહિત્યસામગ્રી ઉપલબ્ધ હેાવા છતાં) અલ્પ છે. એવાં ઉત્ખના થશે ત્યારે એનાં પરિણામે સમજવામાં અને પુરાતત્ત્વીય અવશેષાના અબ્રટનમાં સાહિત્યસામગ્રી ઉપરાંત હસ્તપ્રતામાંનાં સેકડેા ચિત્રો ( જેમાંની ઠીક સંખ્યા હવે મુદ્રિત પણ થઈ છે.) ઉપયાગી થશે. એમાં શંકા નથી.
કેટલાક અતિ વિરલ જૈનેતર ગ્રન્થે. પહેલાં દેવળ સાહિયિ ઉલ્લેખા દ્વારા જાણવામાં આવેલા હતા અથવા સાવ અજ્ઞાત હતા
Page #340
--------------------------------------------------------------------------
________________
જૈન સમયમાં સાધનઃ એક દષ્ટિ
૩૨૧
તે આ ભંડારમાંથી મળ્યા છે. સંસ્કૃત સાહિત્યશાસ્ત્રને, કહો કે કવિ-શિક્ષાને, એક અતિમહત્વને ગ્રન્થ રાજશેખરકૃત “કાવ્યમીમાંસા' જેના પ્રકાશનથી ચિમનલાલ દલાલે ૧૯૧૬ માં ગાયકવાડુઝ એરિયેન્ટલ સિરીઝનો પ્રારંભ કર્યો, “રૂપકષકમ્' શીર્ષક નીચે પ્રગટ થયેલાં કવિ વત્સરાજનાં નાટકે જેમાં સમવકાર, ઈહામૃગ અને ડિમ એ સંરકૃત એકાંકીના નમૂનાઓ છે, જેમનાં માત્ર લક્ષણે જ “દશરૂપક’ આદિમાંથી જાણવા મળતાં હતાં; લોકાયત દર્શનનો એકમાત્ર ઉપલબ્ધ ગ્રન્થ, ભટ્ટ જયરાશિકૃત ‘તોપલવ” (પં. સુખલાલજી અને શ્રી. રસિકલાલ છો. પરીખે કરેલું એનું સંપાદન ગાયકવાડ્ઝ એરિયેન્ટલ સિરીઝના ૮૭ મા પુષ્પ તરીકે ૧૯૪૦ માં પ્રસિદ્ધ થયું છે; પિંડીચેરીની ફ્રેન્ચ સંશોધન સંસ્થાના ઉપક્રમે એક ઈઝરાયલી વિદ્યાથી એને દાર્શનિક અભ્યાસ અને ફ્રેન્ચ અનુવાદ કરી રહ્યા છે ); બૌદ્ધ દર્શનના સૌથી મૂલ્યવાન ગ્રન્થ પૈકી એક, આચાર્ય શાન્તરક્ષિત અને તેમના શિષ્ય કમલશીલકૃત (તેઓ બંને નાલંદા વિદ્યાપીઠમાં અધ્યાપકે હતા) “તત્વસંગ્રહ'; કણાદનાં વૈશેષિક સૂત્ર ઉપર ચ દ્રાનન્દની ટીકા; વૈશેષિક સત્ર ઉપરના પ્રશસ્તપાદ ભાષ્યના વિવરણરૂપ શ્રીધરાચાર્ય કૃત “ન્યાયકન્ડલી” ઉપરની શિઠિલમિદેવની ટીકા (આ શિડિલોમિદેવ દક્ષિણ ભારતને કોઈ રાજવી જણાય છે); મહાન બૌદ્ધ તાર્કિક ધર્મકીર્તિકૃત “પ્રમાણુવાર્તિક જે આ પહેલાં એના તિબેટન અનુવાદરૂપે જ જાણવામાં હતું; “માઠરવૃત્તિથી ભિન એવી સાંખ્ય સુત્રો ઉપરની બે પ્રાચીન ટીકાઓ; પંચ મહાકાવ્ય પૈકી એક નૈષધીયચરિત'ના કર્તા શ્રીહર્ષના વંશમાં થયેલા પંડિત હરિહરકૃત અતિહાસિક નાટક “શંખ પરાભવ વ્યાયોગ'; કૌટિલ્યના અર્થશાસ્ત્રની ઉત્તર ભારતીય પરંપરાના કેટલાક અંશે સાચવતો અપૂર્ણ ગ્રન્થ “રાજસિદ્ધાન્ત'; ભોજદેવે રચેલો ગણિ કાજીવન સંબદ્ધ
Page #341
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારેહ
દષ્ટાંત-સમુચ્ચય ‘શ’ગારમ’જરી કથા', પ્રાચીન કૈાસલી ભાષાનું વ્યાકરણ આલેખતું દામેાદરકૃત ‘ઉક્તિવ્યક્તિ પ્રકરણ’; પ્રાચીન મરાઠી ભાષાને વર્ણકપ્રધાન ગદ્યગ્રંથ ‘વૈજનાથ કલાનિધિ’; અબ્દુલ રહેમાનકૃત અપબ્રશ વિરહકાવ્ય ‘સ‘દેશરાસક', ગણિતસાર'ના સં. ૧૪૪૯માં રચાયેલા રાજકીતિ મિશ્રત બાલાવબે ધ, જેમાં ચૌલુકયયુગીન ગુજરાતનાં તાલ, માપ અને નાણાંનાં કાષ્ટકે! પહેલી જ વાર મળે છે— આવાં ખીજા પશુ ઉદાહરણ આપી શકાય; પણ મારા વિધાનના સમર્થન માટે આટલાં પર્યાપ્ત થશે એમ માનું છું.
૩૨૨
જૂના ગુજરાતી અથવા કહેા કે ભારુ-ગુર્જરી ભાષાસાહિત્યની પણ પ્રમાણમાં પ્રાચીન અને મહત્ત્વની તથા અન્યત્ર અનુપલબ્ધ જૈનેતર કૃતિઓ જૈન ભડારામાંથી મળે એના પણ નિર્દેશ અહી કરવા જોઇએ. ભીમકૃત ‘હ્રદયવ«ચરિત્ર' વીરસિંહકૃત ‘ઉષાહરણું,' પદ્મનાભકૃત ‘કાન્હડદેપ્રબન્ધ'ની પ્રતા તથા અજ્ઞાત કવિકૃત વસ`તવિકાસ'ની લઘુ અને વિસ્તૃત વાચનાઓ, કેટલાંક જૈનેતર ફાગુકાવ્યા, ચતુર્ભુજકૃત ‘ભ્રમરગીતા,' ‘બિલ્હણપંચાશિકા’, ‘ગીતગાવિંદ’ તથા લઘુ ચાણકય અને વૃદ્ધ ચાણકય નીતિશાસ્ત્રના સેાળમા સૈકા પહેલાં થયેલા ગદ્યાનુવાદ, એક બ્રાહ્મણ વિદ્વાને સં. ૧૪૮૪ પહેલાં રચેલું ઓક્તિક, રુદ્રમહાલયની એક શાલભંજિકાને નાયિકા તરીકે નિરૂપતું કથાકાવ્ય અતિસારસ્કૃત ‘કપૂરમંજરી' આદિ આ પ્રકારની ઉપલબ્ધિના લાક્ષણિક નમૂનાઓ છે. કાઈ પણ જૈન જ્ઞાનભંડારની સૂચિ હું જોઉં છું ત્યારે ગુજરાતી સાહિત્યની કાઈ જૈનેતર કૃતિ એમાં છે કે કેમ એની અવશ્ય તપાસ કરું છું, અને આપણા એ વિષયના જ્ઞાનમાં વૃદ્ધિ કરે એવું કંઈક એમાંથી જરૂર મળી આવે છે. જૂના ગુજરાતી ભાષાસાહિત્યના ઇતિહાસ માટે તા આ ભંડારો અમૂલ્ય છે. કેટલીક કૃતિઓ એવી છે, જેની હસ્તપ્રતા દર પચીસીએ કે દર દસકે લખાઈ હોય ! ર્તાના હસ્તાક્ષરામાં લખાયેલી
Page #342
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્યમાં સશોધનઃ એક દિષ્ટ
૩૨૩
પ્રàા (Autograph Copies) અનેક ગ્રંથૈાની સુલભ છે. કેટલાંક પ્રસિદ્ધ જૈન પ્રકરણાના તથા કલ્યાણમંદિર અને ભક્તામર જેવા સુપ્રચલિત સ્તાત્રાના જુદા જુદા બાલાવમેધેાની તા ડઝનબંધ હસ્તપ્રતો મળે ! એક જ કૃતિને જુદા જુદા સમયના લેખાએ શિષ્યા કે જિજ્ઞાસુ ગૃહસ્થાને સમજાવવા કેવી રીતે ગદ્યમાં ઉતારી છે એ વૈવિધ્યપૂર્ણ પ્રદર્શન ! વાગ્ભટકૃત વાગ્ભટાલ કાર' અને બૌદ્ધ વિદ્વાન ધર્મીદાસગણિકૃત ‘વિદગ્ધમુખમંડન’ જેવા અલ'કારગ્રંથેાના તેમજ ‘મેધદૂત,’ ‘રઘુવ’શ' આદિના બાલાવબાધા પણ છે. જૈનાએ ખેડેલા સ'સ્કૃત અને સાહિત્યના સર્વ પ્રકારામાં રચાયેલી કૃતિઓના આલાવમેધા ન હેાય તા જ આશ્ચય ! આ હકીકત કુતૂહલ તરીકે જોવાની નથી, પણ અધ્યયન-અધ્યાપન અને જ્ઞાનાર્જનની વ્યાપક પ્રવૃત્તિની એ દ્યોતક છે. જૂની ગુજરાતીને ગદ્યરાશિ પણુ આ કારણે વિવિધ અને વિપુલ છે. ભારતીય આર્યભાષાવિજ્ઞાનના કોષ્ટ અભ્યાસીઓમાંના એક ડો. સર આર. એલ. ટરે વર્ષો પહેલાં લંડન ખાતે વાતવાતમાં મને કહ્યું હતું કે ભારતીય આર્યભાષાકુળની એકમાત્ર સિંહાલી સિવાય ખીજી કેાઈ ભાષા પાસે ગુજરાતી જેવી અને જેટલી હસ્તપ્રતસમૃદ્ધિ નથી. સિંહાલીની સમૃદ્ધિ બૌદ મઢીને અભારી છે, જ્યારે ગુજરાતીની સમૃદ્ધિ જૈન જ્ઞાનભડારાને ! આશા રાખીએ કે વધુ વિદ્વાને આ સ્વાધ્યાયસામગ્રીને ઉપયાગ કરે અને ભલે થોડાક પણ તેજસ્વી વિદ્યાથીએ તાલીમ પામીને તૈયાર થાય તથા એ માટે એમને યેાગ્ય સહાય અને ઉત્તેજન મળે તેમજ અમના યેગક્ષેમને સમુચિત પ્રબન્ધ થાય.
kr
પ્રાકૃત અને જૈન અધ્યયન' તથા 'જૈન વિદ્વાન' જેવા શબ્દપ્રયાગા કેટલીક વાર ગેરસમજ પેદા કરે છે અને તેથી અનાવશ્યક ભિન્નતાને ભાવ કવચિત પેદા થાય છે. પરન્તુ આપણે યાદ રાખવું જોઈએ કે જૈન ધર્મ પણુ, બીજાં દશ નેાની જેમ, ભારતીય
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૨૪
જૈન સાહિત્ય સમારે જીવન અને વિચારપ્રણાલીની સર્વસામાન્ય ભૂમિકામાંથી ઉદ્દભવ્યો હતો અને આજ સુધી તેણે સમકાલીન ભારતીય જીવન ઉપર પ્રભાવ પાવ્યો છે તથા તે વડે પ્રભાવિત થયો છે. આથી સંસ્કૃત, પ્રાકૃત અને પ્રાદેશિક સાહિત્ય જેવાં વિવિધ માધ્યમો દ્વારા આવિષ્કૃત જૈન ધર્મ અને તત્સંબદ્ધ વિષયોના જ્ઞાનમાં ઉમેરે એ અનેકરૂપે વ્યક્ત થયેલ ભારતીય સંસ્કૃતિને વ્યાપક અધ્યયનને ક્ષેત્રમાં જ મૂલ્યવાન પ્રદાન છે.” (“સંશોધનની કેડી,” પૃ. ૧૬૫).
Page #344
--------------------------------------------------------------------------
________________
૮ સીતારામ ચેાપાઈ' ડો. રમણલાલ ચી. શાહ
સમયસુંદરની રાસકૃતિએમાં સર્વાંત્તમ કહી શકાય તેવી કૃતિ સીતારામ ચેાપાઈ' છે. સામાન્ય રીતે સમયસુંદર પેાતાની રાસકૃતિમાં તેની રચનાસાલ અને રચનાસ્થળના નિર્દેશ કરે છે, પરંતુ સીતારામ ચેપાઈ'માં તેવા નિર્દેશ થયા નથી. તેનું એક કારણ એ હાવાને સંભવ છે કે આ સુદીર્ધ રાસકૃતિની રચના એક જ સ્થળે થઈ નથી અને એક જ વર્ષમાં પણ થઈ નથી. જો કે કવિ સામાન્ય રીતે પેાતાની રાસકૃતિમાં રાસ પૂર્ણ કર્યાંની રચનાસાલ આપે છે. એટલે આ રાસમાં સાલના નિર્દેશ કદાચ થયા હાય, પણ હસ્તપ્રતામાં એ કડા લુપ્ત થઈ હેાય એવા પણ સંભવ છે. કવિએ આ રાસના આરંભમાં કહ્યું છે
સ`ખપૂજન કથા સરસ, પ્રત્યેક બુદ્ધ પ્રબંધ; નલદવદન્તિ, મૃગાવતી, ઉપઇ ચાર સંધ.'
—એટલે કે ‘સાંબપ્રદ્યુમ્ન ચેાપાઈ’, ‘ચાર પ્રત્યેકબુદ્ધ ચાપાઈ’, ‘નલવન્તિ ચેાપાઈ' અને ‘મૃગાવતી ચેાપાઈએ ચાર રાસની રચના કર્યાં પછી કવિએ રામ અને સીતાનું કથાનક આ રાસકૃતિ માટે પસંદ કર્યું છે.
સમયસુંદરની અન્ય કૃતિએની રચનાસાલ અને એમનાં ચાતુમાંસનાં વર્ષોંની સાલ જોતાં જણાય છે કે તેમણે ‘સીતારામ ચેાપાઈ’ની રચના સ. ૧૬૭૭ થી ૧૬૮૦ સુધીમાં રાજસ્થાનમાં મેતા, સાંચાર વગેરે સ્થળે રહીને કરી હતી. રાસના છઠ્ઠા ખ’ડની ત્રીજી
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૨૬
જૈન સાહિત્ય સમારોહ ઢાલમાં કવિએ સ્પષ્ટ નિર્દેશ કર્યો છે કે એ ઢાલની રચના પોતે સારમાં ચાતુર્માસ દરમિયાન કરી હતી.
રામ અને સીતાનું કથાનક સુદીર્ઘ છે. સમયસુંદરે નવ ખંડમાં તે સમાવવા પ્રયત્ન કર્યો છે. પ્રત્યેક ખંડમાં દુહા અને સાત ઢાલ છે. એ પ્રમાણે દુહા અને ૬૩ ઢાલની બધી મળીને ૨૪૧૭ ગાથા આ રાસમાં આવેલી છે. રચના સુદીર્ઘ છે તેમ રસિક પણ છે. કવિ પોતે આત્મવિશ્વાસપૂર્વક છેલ્લી ઢાલમાં કહે છે?
મત કહે મેરી કાં જેડી, વાંચન્તા સ્વાદ લહે રે; નવનવા રસ નવનવી કથા, સાંભળતાં સાબાસિ દેશ્ય રે ગુણ લેો ગુણિયલ તણે, મુઝ મસકતિ સાહે જે રે, અણુસહુતા અવગુણગ્રહી, મત ચાલણિ સરિખા હો રે.”
જૈન પરમ્પરાની રામકથા વાલ્મીકિ રામાયણની કથાથી ઘણું દષ્ટિએ ભિન્ન છે. રામકથાનું જૈન ધર્મમાં પણ ઘણું મહત્વ છે. રામકથાના મુખ્ય ત્રણ પુરુષષાત્રો - રામ, લક્ષ્મણ અને રાવણ-ને ગેસઠ શલાકાપુરુષોમાં ગણવામાં આવ્યા છે. ૨૪ તીર્થકરે, ૧૨ ચક્રવત, ૯ બલદે, ૯ વાસુદેવ અને ૯ પ્રતિવાદે એમ ભળીને ૬૩ મહાપુરુષે ગણાય છે. તેમાં રામ એ આઠમા બલદેવ, લક્ષમણ આઠમાં વાસુદેવ અને રાવણ આઠમા પ્રતિવાદેવ છે. જેના માન્યતા અનુસાર પ્રત્યેક ક૫માં બલદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ સમકાલીન હોય છે. વાસુદેવ પિતાના મોટાભાઈ બલદેવની મદદ વડે પ્રતિવાસુદેવ સાથે યુદ્ધ કરી એને હરાવે છે, તેને વધ કરે છે. તે પ્રમાણે આઠમા પ્રતિવાસુદેવ રાવણને વધ થાય છે.
જૈન પરંપરામાં પ્રાકૃત ભાષામાં રામકથાનું નિરૂપણ ઘણું કવિઓને હાથે થયું છે. પરંતુ તેમાં અત્યારે ઉપલબ્ધ પ્રાચીનતમ મહત્ત્વની કૃતિઓમાં સંઘદાસગણિકૃત “વસુદેવહિંડી', વિમલસૂરિકૃત ‘પઉમચરિય' અને ગુણભદ્રકૃત “ઉત્તરપુરાણ' ગણાય છે. એ ત્રણેની
Page #346
--------------------------------------------------------------------------
________________
સીતારામ ચાપાક
૩૨૭
રામકથામાં થેડીક વિભિન્નતા છે, પરંતુ મહત્ત્વની બધી ઘટનાએ સમાન છે. તેમાં શ્વેતામ્બર પર પરામાં ‘પઉમચરિય' અને દિગમ્બર પરપરામાં ‘ઉત્તરપુરાણ'ને પ્રભાવ વિશેષ રહ્યો છે; જો કે સમય જતાં એ ખતે કૃતિઓને એક્બીજાની પર પરા પર પણ વત્તો-આછે પ્રભાવ પડચા વિના રહ્યો નથી.
કર્યું
છે, ખાસ તે એટલા
સમયસુંદરે આ રાસની રચના માટે ‘સીતાચરિત' નામની જૈન પરપરાની એક પ્રાચીન કૃતિને આધાર લીધા છે. રામ અને સીતાની કથામાં જૈન અને જૈનેતર એમ બે પરંપરા છે. અને જૈન પરપરામાં પણ ક્થામાં કેટલેક ફેરફાર જોવા મળે છે. આથી સમયસુંદરે પાતે કઈ કથાના આધાર લીધા છે તે સ્પષ્ટ માટે કે પોતે આધારરહિત ભિન્ન કથન છે. એવા કાઈ દેષ ન કાઢે માટે. રામસીતાની થામાં જુદીજુદી પરંપરામાં ઘણા પ્રસંગફેર છે એટલે સાધારણ વાચક કે શ્રોતાને પેતે સાંભળેલા કે વાંચેલા પ્રસંગે કરતાં ભિન્ન કે નવા કાઈ પ્રસંગ આવતાં શંકા થાય એ સહજ છે. એટલા માટે સમયસુંદર નવમા ખ'ડની છેલ્લી સાતમી ઢાલમાં સ્પષ્ટતા કરતાં લખે છેઃ
.
કર્યું
જિનસાસન શિવસાસનઇ, સીતાર,મ ચરિત સુણીજઇ રે; ભિન્ન ભિન્ન સાસન ભણી; કા કા વાત ભિન્ન કડીજઈ રે; જિનસાસન પણિ જૂજુયા, આયારિજના અભિપ્રાયા રે; સીતા કહી રાવણસુતા, તે પદમરિત કહેવાયા રે, પણિ વીતરાગ દેષ્ઠ કહ્યો, તે સાચા હિર સરિદહ્રજ્યા રે, સીતારિતથી મા કહ્યો; માતા છેહડા મતગ્રહિન્ત્યા રે, હું મતિમૂઢ કસું જાણું મુઝવાણુ પણિ નિસવાદે રે, પણ જે જોડમઇ રસ પડયો, તે દેવગુરુના પરસાદે રે.' સમયસુંદરે જે ‘સીતાચરિત' નામની કૃતિના આધાર લીધે છે તે કઈ કૃતિ ? પ્રાકૃતમાં ‘સીતાચરિત' ( સીતાચર) નામની
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૨૮
જૈન સાહિત્ય સમારોહ ચાર જુદી જુદી કૃતિ ઉપલબ્ધ છે. એમાંથી અઢી હજારથી વધુ ગાથામાં લખાયેલ ગદ્યપદ્યમય ચંપૂાવ્ય “ીતાચારેત” (સીતાચરિઉ નો આધાર સમયસુંદરે લીધો હોય એમ જણાય છે. એ ચંપૂકાવ્યના રચયિતા કોણ છે તથા એમણે એ કૃતિની રચના ક્યારે કરી તેને નિદેશ મળતો નથી. એક મત એવો છે કે આ “સીતાચરિત'ના ક્ત મકસેન અથવા મહાસેન હોવા જોઈએ.
સમયસુંદરે સીતાચરિતને આધાર લીધો છે. પરંતુ સાથે સાથે પોતે “પઉમચરિય” પણ નજર સામે રાખ્યું છે, એ રાસમાં તેમણે બે-એક સ્થળે નિર્દેશ કર્યો છે. * પ્રાચીન પરંપરા અનુસાર કવિ પિતાની આ રાસકૃતિની રચના અરિહંતદેવ, ગુરુ અને સરસ્વતી દેવીને નમસ્કાર કરીને કરે છે.
જુઓ :
“સ્વસ્તિ શ્રી સુખસંપદા, દાયક અરિહંત દેવ, કર જોડી તેહનઈ કહું, નમસકાર નિમેવ. નિજ ગુરુ ચરણકમલ નમું, ત્રિશ્ય તત્ત્વ દાતાર, કીડીથી કુંજર કિયઉ, એ મુજનઈ ઉપગાર. સમરું સરસતી સામિણું, એક કરું અરદાસ,
માતા દીજે મુજઝનઈ, વારુ વચન વિલાસ.” સીતાની કથાના આલેખનનું પ્રયોજન સામાન્ય રીત શીલધર્મના ઉપદેશનું રહ્યું છે. પરંતુ સીતાચરિત'ના કર્તાની જેમ સમયસુંદરે પણ આ રાસની રચના પાછળનો ઉદ્દેશ શીલધર્મના ઉપદેશ ઉપરાંત શેડો વિશેષ રાખે છે. એ ઉદેશ છે સાધુપુરુષોને માથે મોટું આળ, મિથ્યા કલંક ચડાવવાના પરિણામે માણસને કેવાં કેવાં દુઃખ ભેગવવાં પડે છે તે બતાવવાનો. સીતાજીના જીવનમાં પડેલાં ઘોર દુઃખ તે એણે પૂર્વભવમાં સાધુને માથે ખોટું કલંક ચડાવ્યું, તેને કારણે છે.
Page #348
--------------------------------------------------------------------------
________________
“સીતારામ ચોપાઈ
૩૯ ક્યાની ભૂમિકા માંડતાં કવિ ગૌતમસ્વામી અને શ્રેણિક મહારાજાના પ્રસંગથી શરૂઆત કરે છે. એક વખત ગણધર શ્રી ગૌતમસ્વામી રાજગૃહ નગરમાં પધાર્યા હતા, અને અઢાર પાપથાન વિશે ઉપદેશ આપતા હતા. તે સમયે એમની પર્ષદામાં શ્રેણિક મહારાજા પધાર્યા હતા. સાધુ વગેરે પર મિથ્યા કલંક ચડાવતાં કેવું દુઃખ આવી પડે છે તેના ઉદાહરણ તરીકે સતી સીતાની વાત ગૌતમસ્વામીએ કહી. તે સમયે શ્રેણિક મહારાજાએ તેનું કારણ પૂછ્યું ત્યારે ગૌતમસ્વામીએ સીતાના પૂર્વભવથી શરૂ કરીને એને સંપૂર્ણ જીવનવૃત્તાન્ત જણાવ્યો હતો. કવિ લખે છે :
કલંક ન દીજઇ કેહનઈ, વલી સાધનઈ વિશેષિ; પાપવચન સહુ પરિહર૩, દુઃખ સીતાનઉ દેખિ. એ અઢાર પાપ એહવા, જે કર પાપી જીવો રે, ભવસમુદ્ર માંહે તે ભમઈ, દુઃખ દેખઈ કરઈ રી રે. વલી વિશેષ કોઈ સાધનઈ, આપઈ કૂઉ આલે રે; સીતાની પરિ દુ:ખ સહઈ, સબલ પડઈ જ જાલ રે”
જૈન કથામાં કર્મના સિદ્ધાંતના પ્રતિપાદન અર્થે પૂર્વજન્મની કથા આવે એ સ્વાભાવિક છે. સીતારામ ચોપાઈ'માં સીતાના પૂર્વજન્મને વૃત્તાંત પણ નિરૂપા છે. પૂર્વભવમાં સીતા વેગવતી નામની સ્ત્રી છે. એ વેગવતી મિથિલા નગરીના મહાન રાજવી જનકની પુત્રી સીતા તરીકે જન્મ લે છે. પૂર્વજન્મનો અહિકુંડલ સીતાના ભાઈ ભામંડલ તરીકે જન્મ લે છે. પરંતુ જન્મ થતાંની સાથે જ ભામંડલનું અપહરણ થાય છે. પૂર્વ જન્મના વેરને કારણે મધુપિગલ નામનો એક દેવ ભામંડલને મારી નાખવા માટે ઉઠાવી જાય છે, પરંતુ દયા આવતાં વૈતાઢા પર્વત પર એક સ્થળે એને છેડી છે. રથનેઉરપુર (રથનુપૂરપુરના) ચંદ્રગતિ નામને નિ:સંતાન વિદ્યાધર બ્રાહ્મણ એને લઈ જાય છે, અને એને પોતાના પુત્ર તરીકે ઉછેરે
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૩
છે. આ પ્રસંગનું કવિએ પેાતાની મૌલિક કલ્પનાથી રસિક આલેખન કર્યું છે. ચક્રગતિ પેાતાની પત્ની અશ્રુમતીને કહે છે, ‘ આ આપશે. જ પુત્ર છે. એવું લેાકેાને કહીશું. આ પુત્ર તને જ જન્મ્યા છે, તું સુવાવડી છે, તે પ્રમાણે આપણે લેને બતાવવું છે. લેાકેાને કહીશું કે ગૂઢગર્ભા હતી માટે આટલા વખત સુધી ગર્ભની ખખ્ખર ન પડી. એમ કહી તે પુત્રજન્મોત્સવ ઊજવે છે. કવિ એ વિશે લખે છે :
અસુમતિ આપણી ભારિાનઇ, કઇ એ તુઝ પુત્ર થયઉ, હું વાંઝિ માહેરમ પુત્ર કહાંથી, વાત સમઝાવી કહી. મેટલ જે માનુંખા યાવùિ, અન્તપન્ન લેવઉ નહીં, માથ માંધિ માહે સુતી, ફ્રાસ સૂયાવાડ ખાય; પુત્રનઇ પાસિયાડિય, આણંદ
અમિ ન
માય.
જૈન સાહિત્ય સમારોહ
爱
•
ગૂઢગરભા ગેારડીએ, પુત્ર જાય ઇમ કરઈ,
O
મૂત્ર
સહુ મલી સહવ ગીત ગાયઇ, હીય
હરખમ
ગહંગહુઇ
સીતા મેાટી થતાં જનકરાજા પેાતાના મત્રીને સીતાને યેાગ્ય એવા વરની શેાધ કરવા માટે કહે છે. મંત્રી તે માટે દશરથરાજાના પુત્ર રામની પસંદગી કરે છે. સીતાની સગાઈ એ પ્રમાણે રામ સાથે કરવામાં આવે છે.
>
સમયસુંદરની આ રામકથામાં સીતાના સ્વયંવરની કોઈ વાત આવતી નથી. ધનુષ્યને પ્રસંગ પણ જુદી રીતે આવે છે.
સીતાની સગાઈ થયા પછી એક વખત નારદમુનિ મિથિલા નગરીમાં પધાર્યાં હતા. તે સમયે અજાણતાં સીતાએ ઊભાં થઈને નારદમુનિનું સ્વાગત નહિ કરેલું. એથી ક્રોધે ભરાયેલા નારદમુનિ યુવાન ભામંડળ પાસે પહોંચે છે, અને એની પાસે સીતાનું વન કરી તેને સીતા પ્રત્યે આકર્ષે છે. એથી ચદ્રગતિએ જનકરાજાને એલાવીને ભામંડલ માટે સીતાની માગણી કરી. પર ંતુ સીતાની
Page #350
--------------------------------------------------------------------------
________________
“સીતારામ ચોપાઈ
૩૩૧.
સગાઈ તો થઈ ગઈ છે એમ જ્યારે જનકરાજાએ જણાવ્યું ત્યારે ચંદ્રગતિએ બીજા વિદ્યાધરની સાથે મળીને જનકરાજાને ધમકી આપી કે જે રામ દેવાધિષ્ઠિત ધનુષ્ય ઊંચકીને તેના પર બાણ ચડાવશે. તો જ તે સીતાને પરણી શકશે, નહિ તો તેઓ બળપૂર્વક સીતાને ઉપાડી જશે. સીતાને પરણવાની અભિલાષાવાળા ઘણું રાજાએ. આવ્યા હતા, પરંતુ બાણને અડતાં જ તેઓ દાઝી જતા. જ્યારે રામ આવ્યા ત્યારે એમણે જોતજોતાંમાં ધનુષ્ય ચડાવ્યું. ટંકારવ. થતાં ધરણું ધ્રુજી ઊઠી. કવિ વર્ણવે છે: “અભિમાની રાજે કે ઊઠયા, ધનુષ ચનુષ ચઢાવા લાગી બલતી આગિની ઝાલા ઊઠી તે દેખી નઈ ભાગા અતિ ઘેર ભુજગમ અટ્ટહાસ, પિશાચ ઉપદ્રવ હોઈ; રે રે રહઉ હંસિયાર પાનાં ફૂડ માંથઉ છઈ કેઈ.. વિદ્યાધર નર સાધુ દેખતાં, રામઈ ચાલ્યઉં ચાપ; ટંકારવ કીધઉ તાણી નઈ, પ્રગટયઉ તે જ પ્રતાપ. ધરણી ધ્રુજી પર્વત કાંયા, શેષનાગ સલસલિયા; ગલ ગરજારવ કીધઉ દિગ્ગજ, જલનિધિ જલ ઉછલિયા. અપછર બીહતી જઈ આલિંગ્યા, આપ આપણું ભરતાર; રાખિ રાખિ પ્રીતમ ઈમ કહતી, અહનઈ તું આધાર. આલાન થંભ ઉખેડી નાંખ્યા ગજ છૂટા મમત્ત; બંધન ત્રોડિ તુરગમ નાઠા, ખલબલ પડી તુરન્ત”
આમ રામે ધનુષ્ય ચડાવ્યું એટલે સીતાને અત્યંત હર્ષ થયોવિદ્યાધર વચનથી બંધાઈ ગયા હતા. એટલે સીતા માટે આગ્રહ. તેમણે છેડી દીધે; એટલું જ નહિ પણ રામની ગુણશક્તિ જોઈ તેઓએ પિતાની અઢાર કન્યા પણ રામ સાથે પરણાવી.
ત્યાર પછી ભામંડલને જાતિસ્મરણજ્ઞાન થયું. એ જ્ઞાનથી એણે.
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૩ર
- જૈન સાહિત્ય સમારોહ - જાણ્યું કે સીતા તે પિતાની સગી બહેન છે. એથી એને ખૂબ પશ્ચાત્તાપ થયો. એણે ચંદ્રગતિને વાત કરી. એથી ચંદ્રગતિને બહુ દુઃખ થયું. સંસાર પ્રત્યે એને વૈરાગ્ય થશે. ભામંડલને ગાદી સોંપી એણે દીક્ષા લીધી. રામ, સીતા, જનકરાજ વગેરેને જયારે આ ઘટનાની ખબર પડી ત્યારે તેઓને ખૂબ હર્ષ થયે.
રામના વનવાસની મુખ્ય મુખ્ય ઘટનાઓ વાલ્મીકિ રામાયણની પરંપરામાં અને “પઉમચરિયની પરંપરામાં લગભગ એકસરખી છે. જૈન પરંપરા પ્રમાણે દશરથ રાજાને ત્રણ રાણી છે. એમાં અપરાજિતાથી રામ, સુમિત્રાથી લક્ષ્મણ અને કેકેયીથી ભરત અને શત્રુ
એમ ચાર પુત્રા છે. વૃદ્ધાવસ્થા આવતાં દશરથ રાજા રામને ગાદી -સોંપી દીક્ષા લેવાનો વિચાર કરે છે. ત્યારે કિકેયી દશરથ રાજાને રણભૂમિ પર મદદ કરવાને લીધે મળેલાં બે વરદાન માગી લે છેઃ (1) ભરતને રાજ્યગાદી મળે અને (ર) રામને વનવાસ મળે. એથી દશરથ રાજાને બહુ દુઃખ થયું. ભરતે ગાદી સ્વીકારવાની ના પાડી. પણ રામે તો વનમાં જવાનો જ આગ્રહ રાખે. સીતા અને લમણે રામની સાથે જ જવાનો નિશ્ચય કર્યો .
રામ, લક્ષમણ અને સીતા ઘર છોડી ચાલી નીકળે છે એ પ્રસંગનું હૃદયસ્પર્શી આલેખન કવિએ કર્યું છે. રામ અને લક્ષ્મણની માતા કહે છે?
“અહનઈ દુખસમુદ્ર મઈ રે, ઘાલિ ચાલ્યા તુમેહે પુત્ર, કિમ વિયેગ સહિસ્યાં અહે રે, કુણ વનવાસ કરે સૂત્રો રે”
તેઓને આશ્વાસન આપતાં રામ કહે છે કે અમે જ્યાં જઈશું - ત્યાં નવું નગર વસાવી તમને તેડાવીશું, માટે તમે શોક કે પરિતાપ ન કરશે. સમયસુંદરની આ મોલિક ક૯પના છે. કવિ લખે છેઃ
રામ કહઈ તુહે માતજી રે, અતિ ન કરિસ્યઉ કાઈ; નગર વસાવી તિહાં વડઉ રે, તુહનઈ લેસ્યાં તેડાયો રે.”
Page #352
--------------------------------------------------------------------------
________________
સીતારામ ચેપાઈ
૩૩.
વાલ્મીકિ રામાયણમાં આ પ્રસંગે દશરથ રાજને વિલાપ આલેખાયા છે. પરંતુ જૈન પરપરાની કથા પ્રમાણે, સૌંસારની આવી ટનાઓથી દશરથ રાજાને વૈરાગ્ય આવે છે અને દીક્ષા લેવાના એ વિચાર કરે છે. તેમનાં વચનમાં સ્વસ્થતા દેખાય છે. જુએ : જિમ સુખ તિમ કરિયે। તુમ્હે રૂ, હું લેખ વ્રતભાર; વિષમ મારગ અટવી તણઉ રે, તુમ્હે જાયેં હુસિયારા રે.'
વનમાં ફરતાં ફરતાં રામ, લક્ષ્મણ અને સીતા ૬સપુરનગરમાં આવી પહેાંચ્યાં. ત્યાં જાણવા મળ્યું કે દસપુરતા વધ નામના ન્યાયી. રાજાને અવંતીના સિંહેાદર રાજ સાથે યુદ્ધ થયું છે. લક્ષ્મણે. સિંહાદરને પરાજિત કર્યાં અને વજઘ્ર અને સિ ંહૈાદર વચ્ચે સુલેહ કરાવી આપી.
આગળ જતાં એક રાજકુમારના ભેટા થયેા. વસ્તુતઃ તા રાજકુમારના વેશમાં તે રાજકુંવરી હતી. તે ત્યાંના વિાલિખિલ રાજાની દીકરી હતી. વાલિખિલને મ્લેચ્છ રાન પકડી ગયા. માટે રાજ’વરી રાજકુમારના વેશમાં નગરી સભાળતી હતી. લક્ષ્મણે રાજાને પરાજિત કરી વાલિખિલને છેડાવ્યા.
આગળ જતાં વનમાં એક ગામમાં રામ, સીતા અને લક્ષ્મણુ કપિલ નામના બ્રાહ્મણને ઘરે પહોંચ્યાં. સીતાને બહુ તરસ લાગી હતી. એટલે બ્રાહ્મણીએ પાણી પિવડાવ્યું. એટલામાં કપિલ આવી. પહેાંચ્યા. તે ક્રોધે ભરાયે।. એટલે લક્ષ્મણ એના પગ પકડીને એને ઘુમાવવા લાગ્યા. પરંતુ રામના કહેવાથી એણે કપિલને છેડી દીધા..
વનમાં આગળ જતાં વર્ષાકાલમાં ભયંકર વર્ષાથી બચવા માટે. એક યક્ષે એમને માટે નગરી બનાવી દીધી. ત્યાર પછી વિજયાપુરીમાં પહેાંચી લક્ષ્મણે વનમાલા નામની રાજકુંવરીને આત્મહત્યામાંથી અચાવી. તે પછી ભરત સાથે યુદ્ધ કરવા માટે મનેારથ સેવનાર તાવના રાજ અતિવીય ને તેઓએ પરાજિત કર્યાં. આગળ જતાં.
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૩૪
જૈન સાહિત્ય સમારીહ
લક્ષ્મણે પેાતાની શક્તિ બતાવીને શત્રુમન નામના રાજાની જિતપદ્મા નામની પુત્રી સાથે લગ્ન કર્યાં.
ત્યાંથી તેઓ વ’શસ્થલ પહેાચ્યાં. ત્યાંના રાજાએ તેમના ઉત્સવપૂર્વક સત્કાર કર્યાં. રામના આગમનની યાદરૂપે વશસ્થલમાં એક પતનું નામ રામગિરિ રાખવામાં આવ્યું.
સીતારામ ચે।પાઈ'ના પાંચમાં ખંડમાં જટાયુધની કથાનું નિરૂપણુ કરી કવિ રાવણુકથાને પ્રારંભ કરે છે. દક્ષિણમાં રાક્ષસ નામના દ્વીપમાં ચિત્રકૃગિર નામના પર્વતમાં લંકા નામની નગરી આવેલી છે. વશાશ્રવ નામના વિદ્યાધર રાજા રાજ્ય કરતા હતા. અનેા પુત્ર તે રાવણુ. રાવણને બાલ્યકાળથી એના પિતાએ દિવ્ય રત્નેાને એક હાર પહેરાવ્યા હતા. એ હારનાં નવ રત્નેમાં રાવણના મુખનું સ્પષ્ટ પ્રતિબિંબ પડતું હતું. એટલા માટે રાવણને દસમુખ કહેવામાં આવતા હતા. એના ‘રાવણુ’ એવા નામ માટે એવી દ તકથા છે કે એક વખત બાલી નામના ઋષિએ એને એક પહાડ નીચે કચડવા પ્રયત્ન કર્યાં. ત્યારે રાવણે ‘રવ' (અર્થાત્ રુદન) કરવા શરૂ કર્યાં એટલા માટે ‘રવ કરનાર’તે રાવણ' એવું એનું નામ પડી ગયું : · મુકો માટે રાવ, સબદ તિણિ, રાવણ બીજો નામ જી; તે રાવણ રાજા લકાગઢ, રાજ કરણ અભિરામ જી.’
જૈન પરપરા પ્રમાણે રાવણની બહેનનું નામ ચદ્રલેખા છે. એના પતિનું નામ ખરદૂષણ. એને બે પુત્રા હતા : સમ્મુ અને સમ્બુક. લક્ષમણે સમ્બુકને ભૂલથી મારી નાખ્યા હતા એટલે ચક્રલેખા પેાતાના પુત્રના હત્યારાની શોધમાં દંડકારણ્યમાં ઘૂમવા લાગી. એણે જયારે રામને જોયા ત્યારે તે માહિત થઈ ગઈ અને રામને આક વા પ્રયત્ન કરવા લાગી. પરંતુ જ્યારે તે સફળ ન થઈ ત્યારે તે પેાતાના શરીર ઉપર પેાતાના નખ અને દાંતના પ્રહાર કરી વિલાપ કરતી કરતી પેાતાના પતિ ખરદૂષણ પાસે પહેાંચીને તેણે ફરિયાદ
Page #354
--------------------------------------------------------------------------
________________
સીતારામ ચોપાઈ
૩૩૫
કરી કે રામે એની છેડતી કરી છે. ખરદૂષણે રામ અને લક્ષ્મણ પર ચડાઈ કરી અને તેમાં રાવણની સહાય માગી. લક્ષમણે રામને કહ્યું, તમારે યુદ્ધમાં આવવાની જરૂર નથી. સીતા પાસે જ રહે. હું એકલો જ ખરદૂષણને પૂરો પડીશ. જરૂર પડશે તો હું સિંહનાદ કરીશ.” લમણે ખરદૂષણના સૈન્યને હરાવ્યું.
બીજી બાજુ ચંદ્રલેખાની મદદે આવેલા રાવણે સીતાને જોઈ. તે તેનાથી મોહિત થયો. પિતાની વિદ્યા વડે પરિસ્થિતિ જાણું લઈને લક્ષ્મણને જે જ સિંહનાદ એણે કર્યો. જટાયુધને સોના સપીને રામ લક્ષ્મણની પાસે દેવ્યા. એટલે જટાયુધને ઘાયલ કરી રાવણ સીતાનું હરણ કરી ગયો.
જ્યારે લક્ષમણ પાસે પહોંચ્યા ત્યારે રામને ખબર પડી કે એમાં કંઈક બનાવટ થઈ ગઈ છે. પાછા ફર્યા ત્યારે જટાયુધે સીતાના
અપહરણની વાત કરી. ઘાયલ થયેલા જટાયુધે દેહ છોડ્યો ત્યારે રામે એને નવકારમંત્ર સંભળાવ્યું. લક્ષ્મણે ખરદૂષણને વધ કરી એના સૈન્યને હરાવ્યું. એક વિદ્યાધર પાસેથી સીતાની શોધ માટે માહિતી મેળવી. એ માટે લંકા નગરી ઉપર આક્રમણ કરવાનું આવશ્યક બન્યું.
સીતાનું હરણ કરી રાવણે તેને દેવરમણ નામના ઉદ્યાનમાં રાખી. સીતાનું હૃદય જીતવા માટે રાવણે ઘણા પ્રયાસો કર્યો, પરંતુ તેમાં તે નિષ્ફળ ગયો. એ પ્રસંગે રાવણ કામવિદુવળતા અનુભવે છે તિનું સવિગત ચિત્ર આલેખતાં કવિ લખે છે :
ખિણ રેયઇ કરઈ વિલાપ, ખિણ કહઈ પિતઈ પાપ; ખિણું કરઈ ગીત નઈ ગાન, ખિણ કરઈ જાપ નઈ ધ્યાન. ખિણ એક ઘઈ હુંકાર, કારણ વિના બાર બાર; નાખઈ મુખઈ નીસાસ, ખિણ ખંચિનઈ પડઈ સાસ.
Page #355
--------------------------------------------------------------------------
________________
જૈન સાહિત્ય સમારાહ
ખિણુ આંગણ પાઈ આઈ, ખિણુ એક નીસર જા; ખિણુ ચડ૪ નઇ આવાસિ, પાતાધિ પઇસઇ નાસિ; ખિણુ હુસ† તાલી દેછે, ખિણુ મિલઇ સાઇ લેઇ; ખિણુ ઘઈ નિલામ હાથ; ખિણ ગલહથા ખિણ ખાય; ખિણુ કહેછે હા હા દેવ, ઇમ ફીજીયઇ વલિ નૈવ; એક વસી રહીયડ સીત, નહિ વાત ખીજી ચીત.’
૩૩૬
રાવણની રાણી માંદોદરી અને રાવણના ભાઈ વિભીષણે રાવણના આ કાર્યને વિરોધ કર્યાં. ખીજી બાજુ રામ અને લક્ષ્મણના કુશળસમાચાર ન મળે ત્યાં સુધી સીતાએ અન્નજળને ત્યાગ કર્યાં.
કિકિધાનગરીમાં સુગ્રીવ રાજ્ય કરતા હતા. પરંતુ એક વિદ્યાધરે પાતે સુગ્રીવ છે એમ કહીને એનું રાજ્ય પડાવી લીધું હતું. એથી સુગ્રીવ રામને શરણે ગયા અને સીતાની શેાધ કરી આપવાનું વચન આપ્યું. રામે નકલી સુગ્રીવ વિદ્યાધરને હરાવી સુગ્રીવને એનું રાજ્ય પાછું અપાવ્યું. સુગ્રીવે તપાસ કરી આપી કે ચિત્રકૂટ પર્વત પર આવેલી લંકા નગરીમાં સીતાને રાખવામાં આવી છે. રાવણ તેનું અપહરણ કરી ગયેા છે. આ માહિતી મળતાં રામે રાવણને સમજાવવા માટે હનુમાનને મેકલવાના નિશ્ચય કર્યાં. રામની મુદ્રિકા લઈને હનુમાન લકા પહેાંચ્યા અને સીતાને મળ્યા. રામ અને લક્ષ્મણના કુશળસમાચાર મળ્યા એટલે સીતાએ ઉપવાસ છેાડી હનુમાનને હાથે પારણું કર્યું. હનુમાને વિભીષણ દ્વારા રાવણને સમજાવવાના પ્રયત્ન કર્યાં. દરમિયાન રાવણુના પુત્રા હનુમાન સાથે યુદ્ધ કરી એને કેદ કરી રાવણુ સમક્ષ લઈ આવ્યા. પરંતુ હનુમાન તેમાંથી છટકી ગયા. એમણે રાવણના ભવનને ખેદાનમેદાન કરી નાખ્યું અને રામ પાસે આવીને સીતાના કુશળ-સમાચાર આપ્યા.
રામે અનેક સૈનિકા સાથે લંકા ઉપર ચડાઈ કરી. રાવણે પેાતાની સલાહ ન માની એટલે વિભીષણ રામના શરણે ગયા. તે
Page #356
--------------------------------------------------------------------------
________________
‘સીતારામ ચોપાઈક
૩૩૭
સેનાએ વચ્ચે મેટું યુદ્ધ થયું. મને પક્ષે ઠીક ઠીક ખુવારી થઈ. લક્ષ્મણ ધાયલ થઈ મૂર્ણિત થયા. રામે લક્ષ્મણને બચાવવા માટે અયેાધ્ય થી દેવી જળ લાવવા માટે ભામડલને મેકા.
રાવણે સીતાના બદલામાં પેાતાનું અડધું રાજ્ય આપવાની દરખાસ્ત રામને મેાકલાવી, પરતુ રામે તેનેા અસ્વીકાર કર્યાં. સીતાને સમજાવવા માટે રાવણે ઘણા પ્રયત્ન કર્યાં, પરંતુ તેમાં તે સફળ થયે। નહિ. યુદ્ધ વગર સીતાને પછી મેકલી દે તા તેની નિદા થશે એમ તેને લાગ્યું. રામ અને રાવણ વચ્ચે મેટું યુદ્ધ થયું. લક્ષ્મણના ચક્રથી યુદ્ધમાં રાવનું મૃત્યુ થયું. અંતે રામને વિજય થયા. રામ, લક્ષ્મણ, હનુમાન વગેરેએ લંકામાં પ્રવેશ કર્યાં. સીતાનું મિલન થયું . માટે ઉત્સવ મનાવવામાં આવ્યા. બધાંએ શાંતિનાથ ભગવાનના જિનાલયમાં જઈને પૂજનસ્તવન કર્યું. રામે રાવણના પરિવારને સાંત્વન આપ્યું. લંકાની પ્રજાએ લકાનું રાજ્ય કરવા માટે રામને વિનંતી કરી, પરંતુ રામે તેના અસ્વીકાર કર્યાં.
રામ, લક્ષ્મણ, સીતા લંકામાં થેાડા દિવસ રહ્યાં. તે દરમિયાન નારદ મુનિએ આવીને કહ્યું કે અયેાધ્યામાં રામની માતા તેમને માટે ખૂબ ચિંતાતુર રહે છે. રામે નારદ દ્વારા પેાતાના કુશળ-સમાય.૨ મેાકલાવ્યા અને વિભીષણના આગ્રહથી લંકામાં સાળ દિવસ રહીને, પુષ્પક વિમાનમાં બેસીને અયેાધ્યા પહોંચ્યા. ત્યાં તેમનું મોટા ઉત્સવપૂર્વક સ્વાગત થયું. યાર ભાઈએ અને તેમના પરિવારનુ` પુનર્મિલન થયું.
રામ-ભરતના પુનર્મિલનનું રસિક આલેખન કવિએ વિગતે કર્યુ છે. ત્યાર પછી ભરતની દીક્ષાને પ્રસંગ કવિએ વધુ વ્યા છે. દીક્ષા ન લેવા માટે રામ ભરતને સમજાવે છે, પરંતુ ભરત અચલ રહે છે, અને કુલભૂષણ કેવલી પાસે દીક્ષા લે છે. રામ એ પ્રસગે મેટો ઉત્સવ કરે છે. ૫મચરિય'માં વર્ણવ્યા પ્રમાણે ભરતને દીક્ષા લેતાં અટકાવવા માટે સીતા બીજી રમણીએ દ્વારા જલક્રીડા યેાજે છે. તે પ્રસંગ
૨૨
Page #357
--------------------------------------------------------------------------
________________
૩૩૮
જૈન સાહિત્ય સમારોહ
તથા ત્રિભુવન લંકાર નામનો હાથી મદનમત્ત થાય છે તે પ્રસંગ – એ બે પ્રસંગે સમયસુંદરે અહી નિરૂપા નથી. ભારતના પૂર્વભવની વિગત પણ અહીં કવિએ જતી કરી છે. સમયસુંદરે આ પ્રસંગ માત્ર સંક્ષેપમાં નોંધ્યો છે. એનું રસિક આલેખન કરવાની તક એમણે જતી કરી છે.
રામ ગાદીએ આવે છે અને પિતાનું રાજ્ય સારી રીતે ચલાવવા લાગે છે. આવી રીતે સુખમાં તેના દિવસ પસાર થાય છે. દરમિયાન એક વખત સીતાની એક શોક્ય સીતા પાસે યુક્તિપૂર્વક રાવણના પગનું ચિત્ર દેરાવી લે છે. એ ચિત્ર રામને બતાવી સીતા રાવણને ચાહતી હતી એવી વાત તે વહેતી મૂકે છે. રામે એ વાત સ્વીકારી નહિ. પરંતુ ધીમે ધીમે આખા નગરમાં એ વાત પ્રસરી ગઈ. પરિણામે કલાજને કારણે રામે સીતાને ત્યાગ કરવાને નિશ્ચય કર્યો. એક સારથિ દ્વારા ગર્ભવતી સીતાને જગલમાં મોકલી દે છે.
જંગલમાં એકલી દુઃખી થયેલી સીતા નવકારમ ત્રનું સ્મરણ કરતી હતી ત્યારે વાઘ રાજા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેઓ સીતાને પોતાની બહેન ગણીને પોતાના મહેલમાં લઈ ગયા અને ત્યાં સીતાને રહેવા માટે બધી વ્યવસ્થા કરી. ત્યાં સીતાએ બે પુત્રોને જન્મ આપ્યું. તેમનાં નામ રાખવામાં આવ્યાં (1) અનંગલવણ અને (૨) મદનકુશ બંને પુત્રો ધીમે ધીમે મોટા થયા અને ખૂબ તેજવી અને પરાક્રમી બન્યા. પૃથુરાજા સાથે યુદ્ધમાં વજઘને તેમણે મદદ કરી. યુદ્ધમાં પૃથુરાજનો પરાજય થયો.
એક વખત નારદમુનિ ફરતા ફરતા અનંગલવણ અને મદનાંકુશ પાસે આવી પહોંચ્યા. તેમણે તેઓને બધી ઘટના કહી સંભળાવી. પોતાનો પરિચય જાણે બંને ભાઈઓએ સીતા આગળ દરખાસ્ત મૂકી કે તેઓ અયોધ્યા ઉપર આક્રમણ કરવા ઈચ્છે છે. તેઓ રામ, લક્ષ્મણ કે કુટુંબના કેઈ સભ્યોને નહિ મારે, પરંતુ તેમની સેના
Page #358
--------------------------------------------------------------------------
________________
સીતારામ ચોપાઈ
૩૩૯ આગળ પોતાનું પરાક્રમ બતાવવા ઈચ્છે છે. તેમણે આક્રમણ કર્યું. યુદ્ધ થયું. રામની સેના અને ખુદ રામ પોતે એથી આશ્ચર્યચકિત થઈ ગયા. રામને જ્યારે ખબર પડી કે આ બંને યુવાને તે પિતાના પુત્ર છે ત્યારે તે શસ્ત્ર છોડી તેમની પાસે દોડી ગયા. યુદ્ધ બંધ થયું. સીતા અને બંને પુત્રને પાછા લાવવા માટે રામે કહેવડાવ્યું. સીતાએ આગ્રહ રાખે કે પહેલાં પોતાની અગ્નિપરીક્ષા થાય, તે પછી જ પોતે મહેલમાં દાખલ થશે. અગ્નિપરીક્ષામાંથી સીતા પસાર થઈ. સીતા પવિત્ર અને શીલવતી છે એવું પુરવાર થયું.
સીતા રામની પાસે આવી. રામે તેને પટરાણું થવા માટે વિનંતી કરી પરંતુ સીતાએ દીક્ષા લીધી. ત્યાર પછી અનંગલવણ અને મદનાંકુશે પણ દીક્ષા લીધી.
રામ અને લક્ષમણ વચ્ચે પ્રગાઢ, અપૂર્વ પ્રેમ હતો. એમના પ્રેમની કસોટી કરવા માટે ઇન્ડે એક દિવસ યુક્તિ કરી. એણે માયા દ્વારા લક્ષ્મણને રામનું શબ બતાવ્યું. રામ અવસાન પામ્યા છે એ જોઈ લકમણના પ્રાણ તરત ચાલ્યા ગયા. ઈન્દ્રની આ યુક્તિ બહુ ભારે પડી. તેને દુઃખ થયું. રમે જ્યારે લક્ષમણના મૃતદેહને જોયો ત્યારે તે માનવાને તૈયાર ન થયા. લક્ષ્મણ માત્ર મૂછવશ છે એવો આગ્રહ રાખી તેમણે અંત્યેષ્ટિ ક્રિયા કરવા ન દીધી. લમણના શબને ઊંચકીને ગાંડાની જેમ તેઓ ફરવા લાગ્યા. એમ કરતાં છ મહિના પસાર થઈ ગયા. અંતે જટાયુધદેવે રામને સમજાવ્યા અને લક્ષ્મણના શબની અંત્યેષ્ટિ ક્રિયા કરાવી.
સંસારની અસારતા સમજી, શત્રુનને રાજ સોંપી, રામે દીક્ષા લેવાનો નિશ્ચય કર્યો. શત્રુને પણ દીક્ષા લેવા માટે તૈયારી બતાવી. એટલે રાજ્યભાર પણ અનંગલવણના પુત્રને સોંપવામાં આવ્યું. રામની સાથે સુગ્રીવ, વિભીષણ તથા બીજા સોળ રાજાઓ અને છત્રીસ હજાર રાણીઓએ સુત્રતમુનિ પાસે દીક્ષા લીધી. કેટલાક સમય
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૪૦
જૈન સાહિત્ય સમારોહ
પછી રામને કેવળજ્ઞાન થયું. તેમણે ઉપદેશ આપી અનેક જીવાનું કલ્યાણું કર્યું. આયુષ્ય પૂર્ણ થતા તેએ નિર્વાણ પામ્યા.
રામ અને સીતાનું કથાનક સુદી છે. વળી કવિ એને નવ રસ વડે રસિક બનાવી આલેખવા ઇચ્છે છે. એટલે સ્વાભાવિક રીતે ΟΥ આ રાસ કદની દૃષ્ટિએ મેટા અને. રાસની અંતિમ ઢાલમાં કવિ કહે છે :
નવ રસ પાધ્યા ભઇ હાં, તે સુધડા સમઝી લેયે રે.
.
નવ ખંડ પૃથિવીના કહ્યા, તિમ ચરૂપઇના નવ ખંડા રે.’
આમ સુદી કથાનકને કારણે કૃતિ સુદી બને એ સ્વાભાવિક છે. એટલા માટે પુરાણકથા કે ચરિતકામ્ય માટે વપરાતા પ્રબંધ' નિબંધ' જેવા શબ્દો પણ કવિએ પેાતાની આ કૃતિ માટે પ્રયેાજ્યા છે. જુઓ :
સીતારામ સંબધ, નવખંડ કહિસી નિધ'
વળી, રાસના પ્રત્યેક ખ’ડની પુષ્પિકામાં કવિએ ‘ઇતિશ્રી સીતારામ પ્રભુધે........' એવા શબ્દ પ્રયેાજ્યા છે.
O
આટલી સુદી કૃતિ હેવા છતાં કાઈ કાઈ પ્રસંગે કવિને ઉતાવળ કરવી પડી હોય તેમ પણ્ જણાય છે. કવ તેને માટે સભાન છે. વળી, કવિએ કાઈ સ્થળે પેાતાની સ્વતંત્ર, મૌલિક કલ્પનાથી પણ નિરૂપણ કર્યું છે. અલબત્ત, કવિ પોતે જૈન સાધુ હોવાથી છેલ્લે તેા પેાતાની કંઈ પણ ભૂલચૂક હોય તે તેને માટે ક્ષમાયાચના પણ કરે છે. તેઓ લખે છે :
‘ઉછા અધિકા મઇ કહ્યો, કોઈ વિરુધ વચન પણ હાઇ રે; તા. મુઝ મિચ્છામિ દુક્કડ, સંઘ સાંભલિજ્યો સહુ ક્રાઇ રે.' સીતારામ ચેાાઈમાં કવિએ રામ, સીતા, લક્ષ્મણ, રાવણુ,
Page #360
--------------------------------------------------------------------------
________________
‘સીતારામ ચોપાઈ
૩૪૧
ભરત, હનુમાન, દશરથરાજા વગેરે પાત્રાનું સુરેખ આલેખન ક્યું છે. પ્રસંગેના આલેખનમાં ક્યારેક કવિ ત્વરિત ગતિએ, કેટલાંક રસસ્થાનેને વિકસાવ્યા વગર જતા લાગે છે અને કયારેક પિતાની મૌલિક કલ્પના વડે રસિક પણ બનાવતા લાગે છે. કેટલાંક વર્ણને પરંપરાનુસારી છે, તો કેટલાંક કવિની મૌલિક કલ્પનાથી આલેખાયેલાં છે. ઉપમા, વિપ્રેક્ષાદિ અલંકારોથી સજજ કવિત્વમય વર્ણન આ રાસકૃતિમાં ઘણે સ્થળે જોવા મળે છે. તેમાંથી નમૂનારૂપ થોડાંક આપણે જોઈએ. સીતાના દેહલાવણ્યનું વર્ણન કરતાં કવિ લખે છે : - “ઘણ થણ કલસ વિસાલા
ઉપરિ હાર, કુસુમની માલા હે; કટિ લંક કેસરિ સરિખ,
ભાવઈ કઈ પંડિત પરિખી હે. કટિ તટ મેખલા પહિરી,
વન ભરિ જાયઈ લહરી હે, રોમરહિત બે જઘા હે,
જાણે હરિ કેલિના થંભ . ઉનત પગ નખ રાતા,
જાણે કનક કુરમ બે માતા હે; રીતા નઉ રૂપ સહઈ,
નિરખતા સુર નર મેહઈ છે.” સીતાના દેહલાવણ્યનું શુંગારરસિક વર્ણન પોતે કરે છે એ માટે સાધુકવિ સમયસુંદર સભાન છે. એ વર્ણનમાં કવિ પોતે રાચતા નથી, પરંતુ કવિપરંપરા પ્રમાણે, અન્ય ગ્રંથને અનુસરીને તે આ વર્ણન કર્યું છે અને આવાં વર્ણને ‘પદ્મચરિત' જેવા ગ્રંથમાં પણ છે એમ તેઓ બતાવે છે. કવિ લખે છે :
Page #361
--------------------------------------------------------------------------
________________
३४२
કવિ કલેલ નહી
જૈન સાહિત્ય સમારોહ , એ અંગે વાત કહી હે.
પાંચમી ટાલ એ ભાખી, હાં પદમચરિત છ સાખી છે.”
ગર્ભવતી સીતાનું શબ્દચિત્ર કવિએ કેવું સુરેખ દેર્યું છે જુઓ :
“વજબંધ રાજ ઘરે, રહતી સીતા નારિ, ગર્ભ લિંગ પરગટ થ, પાંડુર ગાલ પ્રકારિ. થણમુખ શ્યામ પણે થયે, ગુરુ નિતંબ ગતિ મંદ, નયન સનેહાલા થયા, મુખિ અમૃત રસબંદ.”
લક્ષમણ પર ચક્ર વ્યર્થ જાય છે તે સમયે રાવણને નિષ્ફળતા અને નિરાશાનો અનુભવ થયા પછી આત્મગ્લાનિ થાય છે. તેનું વર્ણન કરતાં કવિ લખે છે: ધિગ મુઝ વિદ્યા તેજ પ્રતાપ
સવણ ઇણ પરિ કરઈ પછાતા પા; હા હા એ સંસાર અસારા,
બહુવિધ દુ:ખ તણા ભંડારા. હા હા રાજરમણ પણિ ચંચલ,
જેવન ઉર્યો જેય નદી જલ; લઈ રોગ સમાકુલ દેહા,
કારમાં કુટુંબ સંબંધ સનેહા. પડતઈ ભુવન ધરા પિણ કાંપી શેષનાગ
સલસલિયા, લંકા લેક સબલ ખલભલિયા
ઉદધિ નીર ઉછલિયા.” સૂના નગરનું વર્ણન કરતાં કવિ લખે છેઃ
Page #362
--------------------------------------------------------------------------
________________
સીતારામ ચોપાઈ
ર
“ગાઈ ભઈસિ છૂટી ભમઇ, ધાન સૂન ભર્યા ઠામ, ગોહની ગોરસસું ભરે, ફૂલ ફૂલ ભર્યા ઠામ. મારિગ ભાગા ગાડલાં, છૂટયા પડયા બલદ,
ઠામિ ઠામિ દીસઈ ઘણા, પણ નહિં મનુષ સબદ.” દંડકારણ્યનું વર્ણન સંક્ષેપમાં કરતાં કવિએ લખ્યું છેઃ “ગિરિ બહુ રયણે ભર્યો, નદી નિરમલ નીર.
બનખંડ ફુલ ફલે ભય, ઈહા બહુ સુખ સરીર.”
વૃદ્ધાવસ્થાની અસહાય સ્થિતિનું સવિગત તાદશ ચિત્ર દોરતાં કવિ લખે છેઃ “કુણ ભગિની કુણ ભારિજા, કુણ નાના રે બાપ નઈ વીર વૃદ્ધપણુઈ વસિ કે નહી, પિતાનું રે જે પિષ્ય સરીર પાણી ઝરઈ બૂઢાપણેઈ આંખિ માંહિ રે વર ધૂધલિ છાંય કાને સુરતિ નહિ તિસી, બેલંતા રે જીભ લડઘડિ જાય હલુવા પગ વહઈ હાલતાં, સૂગાલી રે મુહડઈ પડઈ લાલ, દાંત પડઈ દાઢ ઉખડઈ, વલિ માથઈ રે હુયઈ ધઉલા બાલ. કડિ થાયઈ વલિ કૂબડી, વલિ ઉચી રે ઉપડઈ નહિ માં ટિ. સગલઈ ડીલઈ સલ પડઈ, નિત આવઈ રે વલિ નાકે રીટિ હાલ હુકમ હાલઈ નહીં, કઈ માનઈ રે નહિ વચન લગાર; ધિગ બૂઢાપન દીહડા, કેઈ ન કરઇ રે મરતાંની સાર.”
આ કૃતિ જૈન સાધુકવિની હોવાથી એમાં ધર્મોપદેશનું તત્ત્વ હેય એ સ્વાભાવિક છે. કવિએ જુદે જુદે પ્રસંગે ધમે દેશનું તત્ત્વ વણી લીધું છે. કવિની કેટલીક ઉપદેશાત્મક પંક્તિઓ જુએ :
“સાધ કહઈ ધમ સાંભલઉ. એ સંસાર અસાર, જનમ મરણ વેદના જરા, દુખ તણઉ ભંડાર, કાચઉ ભાંડઉ નીર કરિ, જિણ વેગઉ ગતિ જાય; કાયા રોગ સમામુલી ખિણ મઈ બેરું થાય.
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૪૪
જૈન સાહિત્ય સમારોહ બીજલિ નઉ ઝબકઉ જિલ, જિસ્યઉ નદી નઉ વેગ; જીવન વયે જાણઉ તિસ્યઉ, ઉલટ વહઈ ઉદેગ કામ જોગ સંગ સુખ, ફલક પાક સમાન, જીવિત જલ નઉં બિદ્યઉ, સંપદ સંધ્યાવાન. મરણ પગાં માંહિ નિત વહઇ, સાચઉ જિન ધ્રમ સાર, સંયમ મારગ આદરઉં, જિમ પામઉ ભવ પાર.”
સમયસુંદરે આ રાસની રચનામાં પચાસથી અધિક જુદી જુદી દેશીઓને પ્રયોગ કર્યો છે. ધન્યાશ્રી, મારુણી, સેરઠ, મહાર, રામગ્રી, પરજિયે, સારંગ, કાનડો, આશાવરી, કેદારો વગેરે રાગરાગિણુમાં લખેલી ઢાલ માટે કવિએ તત્કાલીન સુપ્રસિદ્ધ લેકપ્રચલિત જે દેશીઓ પ્રયોજી છે તેને પણ તેમણે નિર્દેશ કર્યો છે. ઉદાહરણ તરીકે, રાજીમતી રાણુ ઈશું પરિ બલઈ, નેમિ વિણ કુણ ઘુંઘટ ખોલઈ, “સુણ મેરી સજની રજની ન જાવઈ રે, “સહર ભલે પણિ સાંકડો રે, નગર ભલો પણિ દૂરિ રે, સોભાગી સુંદર, તુઝ બિન ઘડીય ન જાય”, “સોરઠ દેશ સોહામણુઉ સાહેલડી એ દેવ તણુઉ નિવાસ', દિલ્લી કે દરબાર મઈ લખ આવઈ લખ જાવઈ’, ‘અહનઈ મહારઈ પિયુ ગમઈ”, “કાજી મહમદના ગીતની ઢાલ' ઇત્યાદિ પંક્તિઓ તે સમયે કેવાં કેવાં ગીતે પ્રચલિત હશે તેને ખ્યાલ આપે છે.
સમયસુંદર ગુજરાત, રાજસ્થાન, સિધ, પંજાબ વગેરે પ્રદેશમાં વિર્યા હતા. એટલે તે તે પ્રદેશની શાસ્ત્રીય સંગીતની લાક્ષણિકતાએના અને ત્યાંનાં પ્રચલિત ગીતોના તેઓ સારા જાણકાર હતા. એટલે એમની ઢાલમાં રાગરાગિણીનું વૈવિધ્ય સારું હોય એ સ્વાભાવિક છે. આ રાસમાં તે કવિ આત્મવિશ્વાસપૂર્વક કહે છે કે જે માણસ જુદા જુદા પ્રાંતના દરબારમાં ગયે હશે અને સંગીતના જલસાઓમાં હાજર રહ્યો હશે તે જરૂર આ ઢાને સુંદર કહેશે. જુઓ :
Page #364
--------------------------------------------------------------------------
________________
‘સીતારામ ચોપાઈ'
૩૪૫ નવ રસ પિષ્યા મઈ ઇહાં, તે સુઘડો સમજી લેજો રે; જે જે રસ પિષ્યા બહાં, તે ઠામ દીખાડી દેજો રે. કે કે ઢાલ વિષમ, કહી તે દૂષણ મતિ ઘો કઈ સ્વાદ સાબૂની જે દૂયઈ તે હિંગટ કહે ન હાઈ રે. જે દરબારિ ગયો હસ્યઈ, હુંઢાકિ મેવાડિ નઈ દિલ્લી રે; ગુજરાતિ મારુયાડિ મઈ તે કહિસ્યઈ ઢાલ એ ભલી રે.'
તત્કાલીન લેકપ્રચલિત કહેવતો પોતાની કૃતિમાં વણી લેવાની ખાસિયત જેમ કવિ અખામાં જોવા મળે છે, તેમ સમયસુંદરમાં પણ જોવા મળે છે. સીતારામ ચોપાઈમાં પ્રસંગ કે પરિસ્થિતિ અનુસાર એવી કેટલીક કહેવતોનો પ્રયોગ સમયસુંદરે કર્યો છે. નીચેનાં કેટલાંક ઉદાહરણે પરથી તેની પ્રતીતિ થશે ?
છઠ્ઠી રાત લિખ્યઉં તે ન મિટ
ભઈ મતિહીણ ન જા, ત્રુટઈ અતિ ઘણે તા.”
કીડી
ઉપર
કેહી
કટકી.”
પિટ કે ઘાલઈ નહી અતિ વાલ્હી છૂરી રે
“લિખ્યા મિટઈ નહિ લેખ”
“રતન ચિંતામણિ લાભતાં, કુણ ગ્રહઈ કહઉ કાચ; દૂધ થકાં કુણ છાસિનઈ, પીયઈ, સહુ કહઈ સાચ.”
ઉંધ તણઉ વિછાણ લાધઉં.”
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૪૩
‘તિમિહરણુ સુરિજ થયાં, કુણ દીવાન લાગ.'
મુંગ માંહિ ઢા ઘીય.’
.
ભૂકિ ગિન્નઇ નહિ કે.પુ.’
O
‘સાઠી ચેાખા સપડઇ ડતાં ઉજલી થાયઇ.'
O
જીવતા
ખત
O
જૈન સાહિત્ય સમારાહ
જીવ
ઉપર
d
.
કલ્યાણ દેખઇ.’
જિમ
ખાર.'
O
O
.
‘હુવનહારી વાત તે હુવઇ.'
જૈન પર પરામાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કવિ કેશરાજજીકૃત રાયોરસાયન રાસ', કુળવધ નકૃત 'રામરાસ', લાલવિજયકૃત રામયદ્ર રાજર્ષિના ૩૫ પરી', કુશળધીરકૃત ‘રામબત્રીસી', દોલતકીર્તિકૃત ‘સીતા ચઉદાલિયા', લખમીચંદકૃત ‘સીતા સજઝાય, ઉદ્દયસ રિકૃત ‘સીતા સજઝાય', જિનહષ્કૃત સોતા સ્વાધ્યાય’, કેસરકૃત ‘સીતા સ્વાધ્યાય’, જ્ઞાનવિમલકૃત ‘સીતા મહાસતી સાય', સમયધ્વજકૃત ‘સીતારામ ચઉપઈ, અમરચંદ્રકૃત ‘રામચંદ્રસોતા લેખ’, સેવકકૃત સીતા ચઉપષ્ટ, વિનયસમુદ્રસ્કૃત ‘સીતાચરિત્રચઉપઇ’, જ્ઞ।નસાગરકૃત ‘રામલેખ', જિતર’ગકૃત ‘સીતાભાસ', યાદિ સઝાય, ભાસ કે રાસ-ચેપાઈના પ્રકારની કૃતિએ લખાયેલી મળે છે. તે બધીમાં કદની દૃષ્ટિએ મોટી અને ગુણવત્તાની દૃષ્ટિએ ચડિયાતી કૃતિ તે સમયસુંદરકૃત ‘સીતારામ ચઉપઇ’ છે.
Page #366
--------------------------------------------------------------------------
________________
भारतीय साहित्य को जैन साहित्य की देन
अमरचन्द बाहटा
साहित्य शब्दकी व्यापक व्याख्या है, जो जनता का हित सम्पादन करता हो अर्थात् स्व-पर कल्याण हित का जिस रचना या वाक्यसमूह में समावेश हो, उसे साहित्य कहा जाना चाहिये । साहित्य की एक परिभाषा यह है कि जो हित सहित हो । 'हित किसका ? अपना और सबका' ('नवनीत' अगस्त १९७५, पृष्ठ ८८) इस व्यापक अर्थ में जैन साहित्य का महत्त्व सर्वाधिक बढ़ जाता है। वैसे साहित्यकारोंने जो 'साहित्य' शब्द की संकुचित व्याख्या काव्यादिमें ही कर रखी है वह उचित नहीं लगती क्योंकि सन्तों के साहित्य का उस व्याख्या में समावेश नहीं होता, न लोकसाहित्य का ही । इससे वास्तव में 'साहित्य' शब्द के मूल भाव या अर्थ में बहुत बडी क्षति पहूँचती है क्योंकि भारत तो संत-महात्मा और महापुरुषो का देश है और जनता के नैतिक उत्थान में उन्हीं की वाणी का सबसे अधिक प्रभाव रहा है । इसी तरह लोकसाहित्य में जनहृदय एवं संस्कृति की गहरी अनुभूति मिलती है। उसे भी साहित्य से अलग कर देना किसी भी तरह उचित नहि । शिष्ट साहित्य को वैसे उच्च स्तर का साहित्य कहा जा सकता है, पर लोकसाहित्यमें भी एसी वहुत सी विशेषताएँ हैं, कल्पना को ऊंची उठानी है, जो वहुत बार तो शिष्ट साहित्य को भी मात कर देती है और उससे विशिष्ट ही नजर आती है। जिस साहित्य से जनता को कोई सत्प्रेरणा नहि मिलती, उस बुद्धिविनोद और विलासवाले साहित्य से जनता का हित नहि हो सकता। इस दृष्टि से जैन साहित्य का अपना विशिष्ट महत्त्व है। वह विषय-विकार के दोषो को तनिक भी प्रोत्साहन नहि देता।
Page #367
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य समारोह वैसे तो जैन समाज भी भारत ही में रहते हैं, इस लिये भारतीय साहित्य में भी जैन साहित्य का भी समावेश हो ही जाता है, पर जब हम वैदिक और बौद्ध साहित्य की अलग से चर्चा करते हैं तो जैन - साहित्य की चर्चा भी स्वतंत्र रूपसे की जानी आवश्यक हो जाती है, क्योंकि उसमें कई बातें व विशषताएँ ऐसी हैं जो दूसरों में नही मिलती यानी वे विशेषताएँ अधिक उभर के सामने आती हैं। इस लिए प्रस्तुत निबंध में भारतीय साहित्य को, जैन . साहित्य का क्या योगदान रहा है इस पर संक्षिप्त विचार प्रस्तुत किया जा रहा है। ... जैन साहित्य की सबसे बडी व प्राथमिक विशेषता है - जनभाषा को विशेष रूपसे अपनाना । जैन तीर्थंकरो ने अपना उपदेश सभी लोगसरलता से इस लिए लोकभाषा में दिया । पहले के २३ तीर्थंकरोकी 'वाणी' अब उपलब्ध नहि है पर भगवान महावीर की वाणी का कुछ अंश २५०० वर्ष बीत जाने के बाद भी हमें प्राप्त है। आगम में यह कहा गया है "कि भगवान महावीरने 'अर्धमागधी' भाषा में उपदेश दिया। उस को
उन के प्रधान शिष्यगणधरोने सूत्र रूप में संकलित किया। जिन बारह (१२) अंगसूत्रोमें उस को संकलित किया गया था जिन में से १२वाँ दृष्टिवाद तो थोडे वर्षो बाद ही लुप्त हो गया। पर अन्य ११ अंग- सूत्र चाहे छोटे रूपमें भी हो पर आज भी उपलब्ध हैं । और उन ‘पर नियुक्ति, चूर्णि, भाष्य, टीका आदि के रूप में लाखो लोकपरिमित - साहित्य रचा गया है। उन ११ सूत्र और दृष्टिवाद तथा पूर्वाचार्यो व स्थविरोने उपांग आदि अन्य आगमों की रचना की जिनमें से 'दश वैकालिक का तो संयमभवसूरि-रचित हैं और पन्नवणा 'श्यामाचार्य'-रचित हैं। बाकी ग्रन्थो के रचयिताओं के नाम विदित नहीं है। अन्तिम श्रुत आचार्य भद्रबाहुने १० आगमों पर नियुक्तियां भी बनायी, जिनमें से २ को छोडकर बाकी आज भी उपलब्ध हैं। ये सभी रचनाएँ प्राकृत भाषा ही में हैं । आगमो की चूर्णि या कई प्राकृत एवं संस्कृत मिश्रित भाषा में हैं और टीकाएँ संस्कृत में है। महावीर के परवर्ती जैना
Page #368
--------------------------------------------------------------------------
________________
भारतीय साहित्य को जैन साहित्य की देन
३४९.
चायने भी करीब ५०० वर्ष तक जनभाषा में ही रचनाएँ की । पर दूसरी शताब्दी में आचार्य उमास्वातिने संस्कृत के बढते हुए प्रभाव और आकर्षण को लक्ष्य में रखते हुए संस्कृत में सबसे पहले 'तत्त्वार्थसूत्र' नामक महत्त्वपूर्ण ग्रन्थ बनाया | उसके बाद तो प्राकृत के साथ-साथ संस्कृत भाषा में भी विविध विषय और प्रकार का जैनसाहित्य रचा जाता रहा और भारतीय व संस्कृत साहित्य में जैन संस्कृत साहित्य ने उल्लेखनीय स्थान प्राप्त कर लिया ।
जनभाषा में निरन्तर परिवर्तन होता रहता है । पूर्वी शताब्दी के लगभग प्राकृत से अपभ्रंश भाषा का विकास हुआ। जिस तरह प्राकृत भाषा का साहित्य सर्वाधिक जैनों का है उसी तरह अपभ्रंश साहित्य भी सब से अधिक जैनों का ही है । ८ वी ९वी शताब्दी से तो जैन कवियों ने अपभ्रंश में महाकाव्य और प्रबन्धकाव्य आदि बनाने प्रारम्भ कर दिये । यह क्रम वैसे १७ वी शताब्दी तक भी चलता रहा । पर १२ वी - १३ वी शताब्दी तक तो खूब जारो से चला। इसके बाद श्वेताम्बर जैन कवियों के राजस्थान और गुजरात में उस समय जो जनभाषा थी उसमें काव्यादिकी रचनाप्रारम्भ कर दी अतः १३ वी शताब्दी से श्वेताम्बर साहित्य 'मरु गुर्जर' भाषा में अधिक लिखा जाने लगा । दिगम्बर कवियोंने अपभ्रंश भाषा को लम्बे समय तक अपनाये रखा । १४ वी - १५ वी शताब्दी १-१ रचना मिश्रित या पुरानी हिन्दी में रचित दिगम्बर जैन कवियों की प्राप्त है । १६ वी शताब्दी से ईधर जनभाषा में प्रान्तीय भेद अधिक उभर कर सामने आया इस लिए श्वेताम्बर कवियों की लोक-भाषाओं की रचनाओं में जो १४ वी शताब्दी तक अपभ्रंश भाषा का प्रभाव रहा, वह क्रमशः कम होता गया । १६ वी शताब्दी से 'मरु गुर्जर' भाषा में राजस्थानी और गुजराती दोनों अलग सी होने लग गई । ईधर दिगम्बर कवियोंका झुकाव हिन्दी की ओर अधिक होने लगा, इसलिए दिगम्बर साहित्य हिन्दी में अधिक रचा गया और श्वेताम्बर राजस्थानी और गुजराती:
Page #369
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य समारोह
अतः प्राकृत, अपभ्रंश, हिन्दी, राजस्थानी, गुजराती इन पाँचो भाषाओं के विकास का ठीक से अध्ययन, जैन साहित्य के समुचित अध्ययन के बिना नहीं हो सकता ।
३५०
में ।
उत्तर - भारत की तरह दक्षिण भारत को दो प्रधान भाषाएँ तमिल, और कन्नड में भी प्राचीन और महत्त्वपूर्ण साहित्य जैन का हीं उपलब्ध है, अतः कन्नड और तमिल साहित्य के विकास में भी जैनों का उल्लेखनीय योगदान है ही । वैसे अन्य प्रान्तीय भाषाओं में सिन्धी, "पंजाबी, तेलगु, मराठी और बंगला आदि में भी जैनो ने रचनाएँ की है । इस तरह भारत की सभी प्रधान प्रान्तीय भाषाओ में जैन साहित्यको उपलब्धि, विशेष रूप से उल्लेखनीय है । भारतीय साहित्यको - जैनो की यह देन उल्लेखनीय है ही ।
जैन साहित्य की दूसरी विशेषता है विविधता और रचनाप्रकारों की अधिकता । हम देखते हैं कि पद्यमे जैन साहित्यकारों में - सबसे अधिक आचार्य और मुनिगण रहे हैं । और उनका मुख्य उद्देश्य और कार्य धर्मप्रचार का रहा है। फिर भी उन्होंने जनरुचि और उनकी आवश्यकता का बहुत अधिक ध्यान रखा। यहां तक कि जिन विषय में साहित्य ग्रन्थरचना आगमिक दृष्टि से विधेय नहीं थी, उन विषयो में भी उन्होंने अपनी कलम चलाये रखी । इसीका परिणाम है कि धार्मिक और दार्शनिक साहित्य के अतिरिक्त भी व्याकरण, छन्द, अलंकार, काव्य, वैदक, ज्योतिष, मंत्र-तंत्र, गणित आदि अनेक विषयों की बहुत सी उल्लेखनीय रचनाएं जैन साहित्य में प्राप्त है । फलतः जैन - साहित्य केवल जैनों के लिये ही उपयोगी नहीं पर सर्वजनोपयोगी है । - कई विषयो के तो ऐसे उच्च कोटि के महत्त्वपूर्ण ग्रन्थ जैनों के रचित प्राप्त है कि उस कोटि के और जैसे उपयोगी ग्रन्थ जैनेतर साहित्य में भी नहीं मिलते हैं ।
इसी तरह रचना प्रकारो या विद्याओंकी दृष्टि से भी जैन साहित्य
Page #370
--------------------------------------------------------------------------
________________
भारतीय साहित्य को जैन साहित्य की देन की अपनी उल्लेखनीय विशेषता है। पद्यरचनाओं के साथ साथ गद्यमें भी उन्होंने काफी रचनाएं की हैं और उसमें बिविध प्रकार की गद्यशैलियों का दर्शन होता है। महाकाव्य, प्रबन्धकाव्य, खण्डकाव्य आदि विद्याओं को ही नहीं, उन्होंने जितनी भी विद्याएँ और शैलियाँ अपने समय में प्रचलित व प्रसिद्ध देखी, उन सभी को अपना लिया। इस तरह की केवल राजस्थानी साहित्य की विद्याओं या रचनाप्रकारों की मैंने जब 'सूचि' बनायी 'तो' उनकी संख्या १२५ से भी उपर पहुँच गयी जैसे रास, चौपई, फाग, सम्बन्ध, प्रबन्ध, धवल, विवाहला, बावनी, शतक, बहुत्तरी, अष्टोत्तरी, छत्तीसी, बत्तीसी, पचीसी, वीसी, बारह, मासा आदि संख्याप्रधान तथा अनेक ढालो अर्थात् देशियां, लोकगीतों की चालो और रागरागिनियाँ आदि में छोटीबडी हजारों रचनाएं की हैं। गीत, स्तवन, सज्झाय, बधावा, गहुंली, हियाली आदि कितने और भी रचनाप्रकार विद्याएं या शैलियाँ अनेक हैं और उनकी परम्परा भी लम्बे समय तक चलती रही है। जिससे उन रचनाप्रकारों या विद्याओंके विकास का अध्ययन भी ऐसी जैन रचनाओं के अध्ययन के द्वारा ही ठीक से हो सकता है। जैसे 'रास' नामक 'विद्या' को ही ले तो इसका प्राचीन रूप कैसा रहा, कब, किस तरह परिवर्तन हुआ एवम् विकास हुआ, अपभ्रंशकाल से लेकर वर्तमान तक के करीब ९०० वर्षों में सहाधिस्रक 'रास' संज्ञा की रचनाएं जैन कवियोंने बनायी हैं। उससे रास की परम्परा का जितना अच्छा अध्ययन हो सकता है, उतना जैनेतर रचनाओं से नहीं हो सकता क्योंकि उनकी कडियाएं टूटती रही हैं, अर्थात् बीचबीच में कुछ रचनाएं होती रही पर जिस तरह जैनों की रचनाएं प्रत्येक शताब्दी व प्रत्येक चरण की उपलब्ध हैं, वैसी जैनेतरों की नहीं। उदाहरणार्थ-बारहमासा जो एक लोकप्रिय विद्या है। प्रत्येक शताब्दी के प्रत्येक चरण के बारहमासे जैनेतरों का नहीं मिलेंगे, जैनों के मिल जायेंगे। प्रत्येक विद्या की प्राचीन रचनाएं भी जैनो की ही सुरक्षित रह सकी हैं। क्योंकि साहित्य का केवल निर्माण ही नहीं, उसका
Page #371
--------------------------------------------------------------------------
________________
३५२
जैन साहित्य समारोह
संरक्षण भी जैसा जैनों ने किया है, वैसा अन्य कोई नही कर पाये । फलतः अधिकांश लोकप्रिय राजस्थानी विद्याओं की परम्परा अपभ्रंशकाल और साहित्य से जैन रचनाओं से ही जोडी जा सकती हैं। जैसे बारह मास आदि अपभ्रंश भाषा में रचित प्राचीनतम जैनोंके ही प्राप्त है ।
इस विषय में जैनों का योगदान इतना अधिक है कि केवल इन रचना-प्रकारो सम्बन्धी मेरे लिखे हुए शोधपूर्ण निबन्धो के आधार से शोधार्थियोंने १५ - २० शोधप्रबन्ध तैयार करके पी. एच. डी. की डीग्री प्राप्त कर ली और अभी बीसो और प्राप्त कर सकते हैं।
जैन साहित्यकारों नें जैसे लोकभाषा को विशेष रूपसे अपनाया, उसी तरह लोकप्रिय बातों की और भी अधिक ध्यान दिया । इसका परिणाम भी बहुत अच्छा रहा, क्योंकि आखिर जिस वर्ग विशेष में धर्मप्रचार करता था, या अपना प्रभावविस्तार करना था उसके साथ घुलमिल जाना बहुत ही जल्दी था । इस लिए जैन साहित्यकारो ने लोककथाओं को सर्वाधिक अपनाया कथा-कहानी बालक से लेकर ' वृद्ध तक सभी को आकर्षित करनेवाली मनोरंजक विद्या है, इस बात को ध्यान में रखते हुए जैन धर्मप्रचारको ने जनहृदय को सहज ही स्पर्श एवं प्रभावित कर सके इसलिये अपने उपदेश का माध्यम कथाओं को बनाया, कोई भी विधि या निषेध - तर्क वाक्य उपदेश या संदेश जनता के ग्रहण को योग्य तभी होता है, जबकि वह दृष्टांत या कथा के साथ कहा जाता है । जैसे हिंसा मत करो, जूट मत बोलो, चोरी मत करो आदि औपदेशिक बातें कही जाती हैं । तत्र हिंसा, जूठ और चोरी आदि बूरे कामों को करनेवालो को कैसा दुःख उठाना पडा। इस लोक और परलोक में उन्हें इसके परिणाम:कैसे भूगतने पडे ओर इन बुरे कामों को नहीं करनेवाले और धार्मिक नियमो को पालन करनेवाले व्यक्तियों को कैसा 'सुख' व लाभ मिला
Page #372
--------------------------------------------------------------------------
________________
भारतीय साहित्य को जैन साहित्य की देन
३५३
कोई कथा-कहानी कही
जाती है तो जन
इसके दृष्टांतरूप में जब हृदय पर उसका गहरा असर होता है । उन कथाओं द्वारा बुरी बातों को छोड़ने व अच्छे कामों को करने की प्रेरणा मिलती है । इसी कारण जैनों ने महापुरुषो के जीवनचरित्र और कथा - कहानी सम्बन्धी बहुत से साहित्य का निर्माण किया है । उन में पौराणिक और ऐतिहासिक कथाओं के साथ सेंकडो-हजारो लोककथाओं को भी अपने रंगढंग से धार्मिक रूप देकर प्रचारित किया गया । इसीलिये एक एक लोकप्रिय कथा के सम्बन्ध में विविध भाषाओं और शैलियों में बहुत सी रचनाएँ जैन साहित्य में प्राप्त हैं । जिनसे उन कथाओं का विकास कैसे हुआ ? मूल रूप क्या था ? समय समय पर परिवर्तन और परिवर्द्धन कैसे व क्या हुआ ? - इसकी बहुत अच्छी जानकारी मिल सकती हैं। यद्यपि अभी इस दृष्टि से शोध और आलोचनात्मक अध्ययन विशेष नहीं हुआ पर सेंकडो शोधप्रबन्ध सहज ही लिखे जाने की गुंजाइश है । मैंने ऐसी लोककथाओं सम्बन्धी जैन साहित्य की जानकारी व चर्चा कई लेखो में की है । श्रीपालराजा, यशोधर आदि एक एक कथा पर पचासों जैन रचनाएं प्राप्त हैं । शताब्दियों तक यह क्रम चलता रहा, इस लिए अनेक स्थानों में अनेक कवियों और लेखकोने समय समय पर ऐसी रचना कई भाषा में व कई शैलियों में की है । लोककथाओं के विविध रूप और विकास का अध्ययन जैन कथासाहित्य द्वारा जैसे अच्छे रूप में किया जा सकता है, और किसी भी माध्यम द्वारा वैसा संभव नहि । जनभाषा के अनेक शब्द, रूप, कहावतें, मुहावरों का भी खुलकर प्रयोग जैसा जैन साहित्य में हुआ है, अन्यत्र दुर्लभ है, इसी लिए जैनेतर विद्वानो को भी यह कहना रहा कि संस्कृत भाषा जैनों की कुछ भिन्न प्रकार की बन गई जिस में देशी शब्दोंका प्रचुर व्यवहार और व्याकरण के कई प्रयोग मिलते हैं । संस्कृत विद्वानोने जो बहुत से 'देशी' और नामों को विकृत कर दिया है, जिस से मूल शब्द
२३
#520
Page #373
--------------------------------------------------------------------------
________________
३५४
___ जैन साहित्य समारोह और अर्थ को पकडने या जानने में बहुत दिक्कत हो जाती है इस समस्या का आंशिक हल जैन साहित्य द्वारा किया जा सकता है। .
लोक-संगीत और धूनें भी जिस रूप और परिमाण में जैन कवियोंने अपनायी उससे हजारो लोकगीतो, भजनो और उनकी शेष प्रणालियों की जानकारी मिल जाती है, जैसे राजस्थानी, गुजराती जैन कवियो ने अपने रास, स्तवन, चौपाई आदि रचनाओं के प्रारम्भ में इस बात का उल्लेख किया है कि यह ढाल या गीत किस लोकगीत की देशी तर्ज या रागिनी में गाया गया उन्होंने अपनी रचना में उस लोकगीत की प्रथम पंक्ति या कुछ पद्य भी उदधृत कर दिये गये हैं, जिससे कौन सा लोकगीत या भजन किस प्रदेश में किस समय अधिक प्रसिद्ध था, इस पर महत्त्वपूर्ण प्रकाश पडता है । मैंने ऐसे कई लोकगीतों के सम्बन्ध में लेख लिखे हैं और यह बतलाने का प्रयास किया है कि कौनसा लोकगीत कितना पुराना है। किस कित जैन कविने अपनी किस संवत की रचना में उसकी तर्ज का उपयोग किया है ? इससे उस लोकगीत की प्रसिद्धि व प्राचीनता सिद्ध होती है। इसी तरहकी खोज के लिये जैन रचनाएँ ही एक मात्र साधन है । कई लोकगीत व भजन तो जैन लेखकोने पूर्ण रूप में भी लिखकर रखे हैं। मैंने ऐसे उमारे, मदियानी, कतमल, सुपियारदे आदि के प्राचीन गीत प्रकाशित भी कर दिये हैं । ऐसी २५०० देशियों की एक सूचि प्रमुख रागादि के प्रमाण सहित जैन गुर्जर कवियों के तीसरे भाग के परिशिष्ठ में प्रकाशित हो चुकी है और अभी इस सूचि को सहज ही दुगुनी-तिगुनी बनायी जा सकती है। . जैन समाज में आज भी एसी सैंकडो लोकधूने प्रचलित हैं और उनसे जनता का बहुत मधुर राग-रागिनियों का रस प्राप्त होता है। जैन रास आदि ग्रन्थों में हजारो कहावतों और मुहावरों का प्रयोग हुआ है और बहुत से ऐसे शब्द भी प्रयुक्त मिलते हैं, जो आज
Page #374
--------------------------------------------------------------------------
________________
भारतीय साहित्य को जैन साहित्य की देन प्रचलित नहीं हैं। इसी तरह बहुत से शब्दो का मूल व सही अर्थ क्या था यह भी जैन कवियों की रासादि रचनामें से स्पष्ट हो जाता है। अर्थात् प्रान्तीय भाषाओं के लाखो शब्दो हजारो, कहावतों और मुहावरो का संकलन इन जैन रचनाओं से सहज ही में किया जा सकता है। कौन से शब्द का मूल रूप क्या था ? और कौनसा कहावत या मुहावरों कितना पुराना है ?-यह सब प्राप्त जैन रचनाओं से ही ठीक से मालूम हो सकता है । इस दृष्टि से भारतीय साहित्य जैन साहित्य का योगदान बहुत ही महत्त्वपूर्ण सिद्ध होता है।
अब मैं कुछ ऐसे जैन ग्रन्थों का संक्षिप्त परिचय दे रहा हूँ जो भारतीय साहित्य ही में नहीं, विश्वसाहित्य में भी अद्वितीय, अजोड हैं । ये ग्रन्थ प्रकाशित भी हो चुके हैं पर इनका महत्त्व जैन समाज को भी मालूम नहीं है।
प्राकृत भाषा का एक कुषाणकालीन महत्त्वपूर्ण ग्रन्थ है'अंगविज्जा' अर्थात् 'अंगविद्या' । किसी एक विषय पर प्राचीन काल में भी कितना विस्तृत और गहन लिखा जा रहा है उसका यह ग्रन्थ उत्कृष्ट नमूना (ज्वलंत उदाहरण) है। केवल अंगविद्या पर इतने विशद और विस्तृत रूप से इसमें प्रकाश डाला गया है कि इस विषय का विश्वभर में और कोई ग्रन्थ नहीं है । यद्यपि इस प्राचीन विज्ञान की 'आमना' परंपरा तो अब सुरक्षित नहीं रही, इसी लिए इस ग्रन्थ का सही व पूरा अर्थ या रहस्य ज्ञात नहीं किया जा सकता । इसमें बहुत से ऐसे टेकनिकल (विशेष) शब्द प्रयुक्त है जिन का अर्थ किसी भी कोशग्रन्थ में नहीं मिलता। महत्त्वपूर्ण और प्राचीन ग्रन्थों में सांस्कृतिक सामग्री पर्याप्त परिमाण में प्राप्त है। अतः डा. वासुदेव शरण अग्रवाल तथा डॉ. मोतीचन्द जैसे ख्याति प्राप्त विद्वानांने इसकी महत्ता पर संक्षिप्त प्रकाश डालते हुए इसे अद्वितीय ग्रन्थ बतलाया है। स्व. पूज्य मुनि श्री पूण्यविजयीने इसे सम्पादित करके प्राकृत साहित्य परिषद से प्रकाशित करवा दिया ।
Page #375
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य समारोह
प्राकृत भाषा का एक दूसरा छोटा सा महत्त्वपूर्ण ग्रन्थ है - 'द्रव्यपरीक्षा' । १४ वी शताब्दी के बादशाह अलाउदीन खिलजी के कोषाध्यक्ष भंण्डारी ठकुर फेरुने सर्वजनोपयोगी विषयो के महत्त्वपूर्ण ग्रन्थ बनाये हैं । ङनमें 'रत्नपरीक्षा', 'धातुत्पत्ति', 'गणितसार', 'ज्योतिषसार, 'वास्तुसार' के साथ ही 'द्रव्यपरीक्षा' भी एक है । इसमें उस समय की भारतीय मुद्राओं की इतनी महत्त्वपूर्ण जानकारी देनेवाला यह एकमात्र ग्रन्थ है । ठक्कुर फेरु के 'अज्ञात ग्रन्थों की खोज हमारे द्वारा ही हुई है और इस ग्रन्थो का संग्रहग्रन्थ 'राजस्थान प्राच्य विद्या प्रतिष्ठान', जोधपुर से प्रकाशित भी हो चूका है । 'रत्नपरीक्षा' को तो हम सानुवाद अन्य सामग्री के साथ प्रकाशित भी कर चूके हैं । 'क्रयपरीक्षा' और ' धातूत्पत्ति' सानुवाद वैशाली इन्स्टीट्यूट से प्रकाशित हो रहा है ।
३५६
जैन संस्कृत साहित्य में भी ३ ग्रन्थ विश्वसाहित्य में अपने ढंग के एक ही है । इनमें पहला है १० वी शती के सद्धर्षि-रचित 'उपमितिभवप्रपंच कथा' । इतना बडा रूपककोष विश्वभर में इस तरह का अन्य कोई भी नहीं है । स्व. नाथूरामजी प्रेमी ने इसकी मुक्त कंठ से प्रशंसा की है । दूसरा ग्रन्थ है- 'अष्टलक्षी', जो सम्राट अकबर की लाहोर सभा में महोपाध्याय समयसुन्दर ने संवत १६४८ में प्रस्तुत किया था । इस ग्रन्थ में 'राजानो ददते सख्यम्' इन आठ अक्षरों
अर्थ किये हैं । रचयिता ने
वाले वाक्य के १० लाख से भी ज्यादा लिखा है कि कई अर्थसंगति में ठीक नहीं बैठे हो तो वैसे २ लाख अर्थो का बाद देकर भी ८ लाख अर्थ तो इन में व्याकरणसिद्ध है ही । इसी लिए इसका नाम 'अष्टलक्षी' रखा है । यह ग्रन्थ भी देवचन्द लालभाई पुस्तकोद्धार फण्ड, सूरत से प्रकाशित 'अनेकार्थ - रत्नमंजूषा ' में प्रकाशित हो चूका है ।
महाकाव्य ' का । यह
तीसरा : अपूर्व ग्रन्थ है 'सप्तसंधान १५. वी शताब्दी के महान विद्वान उपाध्याय मेघविजय रचित है। इसमें
Page #376
--------------------------------------------------------------------------
________________
भारतीय साहित्य को जैन साहित्य की देन
३५७ ऋषभदेव, शान्तिनाथ, नेमिनाथ, पार्श्वनाथ और महावीर इन पांच तीर्थकरो और २ लोकप्रसिद्ध महापुरुष - राम और कृष्ण, इन सातों महापुरुषोंकी जीवनी एक साथ चलती है। ऐसी रचना विलक्षण तो है ही, कठिन भी इतनी है, फिर बिन टीका के सातो महापुरुषो से प्रत्येक श्लोक की संगति बिठाना विद्वानो के लिए भी संभव नहीं होता । यह महाकाव्य टीका के साथ पत्राकार रूप में प्रकाशित हो चूका है । वैसे द्विसंधान, पंचसंधान आदि तो कई काव्य मिलते हैं पर 'सप्तसंधान' विश्वभर में यह एक ही है। ग्रन्थकार ने ऐसा काव्य आचार्य हेमचन्द्रने बनाया था' लिखा है पर वह प्राप्त नहीं है।
कन्नड साहित्यका एक विलक्षण ग्रन्थ है – 'भूविलय' । कहा जाता है कि इसमें अनेक ग्रन्थ संकलित हैं और अनेक भाषाएं प्रयुक्त हैं । बीच में कुछ वर्षों तक इस की काफी चर्चा रही ओर इस का एक भाग जैन मित्र मण्डल, दिल्ली से प्रकाशित भी हुआ। पर इस ग्रन्थ का पूरा रहस्य सामने नहीं आ सका ।
. दिगम्बर जैन विद्वान हंसराजरचित 'मृगपक्षी शास्त्र' नामक एक और ग्रन्थ भी विलक्षण है, जिस में कई पशु-पक्षियों सम्बन्धी महत्त्वपूर्ण जानकारी संस्कृत में दी गई है। अपने ढंग का यह एक ही ग्रन्थ है। इसकी प्रतिलिपि मैंने ओरियन्टल इन्स्टीट्यूट, बडौदा में देखी थी और बन्ध के एक विद्वान से अनुरोध कर के इस के सम्बन्ध में एक निबन्ध 'स्वाध्याय' त्रैमासिक में प्रकाशित भी करवाया दिया है। ऐसे और भी कई अद्वितीय ग्रन्थ जैन साहित्य में हैं जो भारतीय साहित्य को विशिष्ट देन है।
गत ६०-७० वर्षों से देश और विदेश के कई विद्वानोने जैन साहित्य की खोज करके उसकी महत्त्वपूर्ण जानकारी प्रकाश में लाने का प्रयास किया है । लेखों के रूप में तो अनेक व्यक्तिओने काम किया है
.
Page #377
--------------------------------------------------------------------------
________________
३५८
......
जैन साहित्य संमारोह
पर जैन साहित्य के इतिहास को व्यवस्थित रूप से लिखने का सर्व प्रथम प्रयत्न स्वर्गीय मोहनलाल दलीचन्द देसाईने किया। गुजराती में उनका लिखा हुआ 'जैन साहित्य का संक्षिप्त इतिहास' नामक १२९० पृष्ठो का बडा ग्रन्थ जैन श्वेताम्बर कोन्फरन्स, बम्बई द्वारा सन १९३३ में प्रकाशित हुआ था। यह उनके २०-२५ वर्षो की खोज और श्रम का परिणाम था। बम्बई हाईकोर्ट के वकील होते हुए भी उस व्यक्तिने विपरीत परिस्थितियों में जिस लगन से जैन साहित्य की महान सेवा की है वैसे घिरल व्यक्ति ही कर पाते है । 'जैन गुर्जर कवियों के ३ भाग और उपरोक्त जैन साहित्य का इतिहास उनकी बडी यादगार है। इसमें जैन इतिहास भी सम्मिलीत है।
स्वर्गीय देसाई के उपरोक्त ग्रन्थ का महत्त्व आज भी बना हुआ है, क्योंकि जैन साहित्य और इतिहास की सुमुल जानकारी जैसे इस ग्रन्थ में दी गई है वैसी और किसी भी ग्रन्थ में नहीं मिलती। कई वर्षा पूर्व मैंने स्वर्गीय कस्तुरमलर्जा बाँढिया से इसका हिन्दी अनुवाद भी करवाया और 'चौखम्बा ग्रन्थमाला', बनारस से उसके प्रकाशनकी बात भी तय हो गयी थी. पर कुछ कारणो से प्रकाशित नही हो सका।
. जैन साहित्य के इतिहास को अलग अलग खण्डो में तैयारकर ने का प्रयत्न प्रो. हीरालाल कापडिया ने भी खूब किया। उन्होने पहले प्राकृत साहित्य सम्बन्धी २-३ पुस्तकें गुजराती और अंग्रेजी में प्रकाशित की। फिर सन १९५२ में उन्होने 'जैन संस्कृत साहित्य का इतिहास' बडा बनाना प्रारम्भ किया जो जैन कलामर्मज्ञ यशोविजयजी की प्रेरणा से तीन बडी जिल्दोंमें प्रकाशित हो चूका है। 'जैन गुजराती साहित्य का इतिहास' भी कापडियाजी लिखनेवाले थे पर अब वृद्धावस्था में कहाँ तक लिख पाये है, मालूम नहीं । लेख तो उनके सैंकडो प्रकाशित हो चुके हैं।
पार्श्वनाथ विद्याश्रम, बनारस द्वारा हिन्दी में जैन साहित्य के
Page #378
--------------------------------------------------------------------------
________________
भारतीय साहित्य को जैन साहित्य की देन बृहद् इतिहास तैयार करने की योजना सन '५३ में बनी थी। 'जैन, साहित्य का इतिहास'-पूर्वपीठिका के प्राक्कथन में डॉ. वासुदेव शरणजी अग्रवाल ने लिखा है कि लगभग ५ वर्ष पूर्व मेरे मन में जैन साहित्य के बृहत् इतिहासनिर्माण का एक विचार उत्पन्न हुआ था। काशी के जैन विद्वानो में उसके प्रति उत्साह उत्पन्न हुआ। मुझे इस बात की अत्यंत प्रसन्नता हुई कि श्वेताम्बर और दिगम्बर दोनों मान्यताओं के अनुभवी विद्वानोने उसका स्वागत किया। तदनुसार पार्श्वनाथ आश्रम की
और से श्री दलसुखभाई मालवणिया की देखरेख में जैन साहित्य का इतिहास, ५ भागों में लिखा जाने लगा। दूसरी और स्वगीय श्री महेन्द्रकुमारजी जैनने श्री वर्गो जैन ग्रन्थमाला की और से अपने सहभागियों के साथ इस साहित्य का इतिहास दिगम्बर सामग्री के आधार पर विरचित करने का संकल्प किया, किन्तु वे अकालमें ही स्वर्गवासी हो गये। उनके घनिष्ठ सहयोग एवम् पं. कैलासचन्द्रजीने उस पवित्र संकल्प को अपनी श्रमशीलता व लगन से उसे मूर्त रुप भी दे डाला। फलस्वरूप जैन साहित्य के इतिहास की यह पूर्वपीठिका विद्वानो के सामने आ रही है।
मान्यवर पं. कैलासचन्द्रजी उसी योजना को आगे बढ़ाते हुए 'जैन साहित्य का इतिहास' दो भागो में तैयार करके 'वर्णो ग्रन्थमाला'को प्रकाशनार्थ दे दिया था जो पीठिका के प्रकाशन के १२ वर्ष बाद डॉ. दरबारीलालजी कोढिया के विशेष प्रयत्न से अभी अभी प्रकाश में आये है। इसके प्रथम भाग में करुणानुराग-विषयक जैन साहित्य का इतिहास व विवरण दिया गया है और दूसरे भाग में भूगोल-खगेल व द्रव्यानुयोगविषयक साहित्य का विवरण दिया गया है । वास्तव में एक अधिकारी व अध्ययनशील विद्वान का यह प्रयत्न बहुत ही सराहनीय है। देर सबेर उन का जो ग्रन्थ प्रकाश में आ गये, उसके लिये श्री कोढियाजी बहुत ही धन्यवाद के पात्र है. पर कैलासचन्द्रजी के पूर्व पीठिका और इन दोनो भागो से दिगम्बर जैन साहित्य के इतिहास
Page #379
--------------------------------------------------------------------------
________________
३६०
.
जैन साहित्य समारोह
का काम पूरा नहीं हो जाता। इन ग्रन्थो में जिन ग्रन्थकारों और उनकी रचनाओं का विवरण दिया गया है उनके अतिरिक्त बहुत बड़ा साहित्य ऐसा रह जाता है जिसका सिल-सिलेवार इतिहास लिखा जाना बहुत ही जरूरी है। पर कोई व्यक्ति इतना श्रम भी तो क्यों करे ? न तो समाज की ओर से उसे प्रोत्साहन मिलता है, न समुचित पारश्रमिक ही फिर जिस तरह उन दे। ग्रन्थों का प्रकाशन लिखने के ईतने वर्षों बाद और बडी कठनाई से हो सका है। तो लेखक का उत्साह ही नहीं होता। दिगम्बर समाज की संस्थाओने व धनीमानी व्यक्तिओं को जैन कथानुयोग एवं चरणयोग सम्बन्धी साहित्यका भी इतिहास पं. कैलासचन्द्रजी आदि से तैयार करवा के शीघ्र ही प्रकाशित करवाना चाहिये।
दिगम्बर जैन साहित्य का काफी विवरण श्री नाथुरामजी प्रेमी व जुगलकिशोर से मुखतार के जैन साहित्य और इतिहास पर विशाद प्रकाशक नामक ग्रन्थो में प्रकाशित हुआ है। पर वे उनके लेखो के संग्रहग्रन्थ है अतः किसी विषय के सिलसिलेवार इतिहास तो स्वतंत्र ग्रन्थ के रूप में ही लिखे जाने चाहिए। वैसे महावीरनिर्वाण शताब्दी महोत्सव पर ऐसे दो महत्त्वपूर्ण ग्रन्थ और प्रकाशित हुए हैं। उनका भी उल्लेख यहाँ कर देना आवश्यक है। पहला ग्रन्थ है 'तीर्थकर महावीर और उनकी आचार्यपरम्परा' । वह महान ग्रन्थ ८ भागो में दिगम्बर जैन विद्वत् परिषद से प्रकाशित हुआ है। इसके लेखक है स्व. डॉ. नेमिचन्द शास्त्री ज्योतिषाचार्य । अपने ढंग का यह सबसे बड़ा
और महत्त्व का प्रयत्न है। यह डा. नेमिचन्द्रजीकी अंतिम विशिष्ट महान रचना है। और निर्वाणशताब्दी की विशिष्ट उपलब्धी है।
दूसरा ग्रन्थ है 'जैन धर्म का प्राचीन इतिहास' । इसके प्रथम भाग में तो २८ तीर्थकरा की जीवनी है पर दूसरा भाग जो पं. परमानन्दजी शास्त्रीने लिखा है उसमें दिगम्बर जैन गन्थकारो और उनकी रचनाएँ सम्बन्धी काफी जानकारी दी गई है ! पं. परमानन्दजीने वास्तव में
Page #380
--------------------------------------------------------------------------
________________
भारतीय साहित्य को जैन साहित्य की देन
३६१
दिगम्बर जैन साहित्य की बडी सेवा की है। उनके लेखा का संग्रह अवश्य प्रकाशित होना चाहिए । ___डॉ. नेमिचन्द शास्त्री का शोधप्रबन्ध 'संस्कृत काव्यके विकासमें जैन कवियों का योगदान' नामक ग्रन्थ भी उल्लेखनीय है, जो भारतीय ज्ञानपीठ से प्रकाशित हो चुका है। इससे पहले उनका एक और महत्त्वपूर्ण ग्रन्थ 'प्राकृत भाषा और साहित्य का आलोचनात्मक इतिहास' प्रकाशित हो चूका है। इसी विषय का एक अन्य महत्त्वपूर्ण ग्रन्थ डा. जगदीशचन्द्र जैन का भी प्रकाशित हो चूका है । जिसका नाम 'प्राकृत साहित्यका इतिहास' है। यह चौखम्बा विद्याभवन-बनारस से प्रकाशित हो चूका है। वहीं से तामिल जैन साहित्य सम्बन्धी ग्रन्थ भी अंग्रेजी में प्रकाशित है।
अपभ्रंश में अधिकांश साहित्य जैनो का है ओर उसके सम्बन्ध में भी काफी जानकारी प्रकाश में आ चुकी है। 'हिन्दी जैन साहित्य का संक्षिप्त इतिहास' पहले पं. नाथूरामजी प्रेमी फिर स्वर्गीय श्री कामताप्रसादजी जैन के भी हिन्दी जैन साहित्यपरिशीलन के दो भाग का बडा ग्रन्थ हिन्दी जैन साहित्य के इतिहास सम्बन्धी स्वतंत्र रूप से प्रकाशित होना चाहिये। डॉ. कस्तुरचन्द कासलीवालने एक महान योजना चालु की है जिस का प्रथम भाग अभी निकला है। पार्श्वनाथ विद्याश्रम से जैन साहित्य के इतिहास के ६ भाग प्रकाशित हुए हैं। उसके आगे का भाग भी शीघ्र ही प्रकाशित होना चाहिये।
प्राकृत भारती, जयपुरसे अभी 'राजस्थान का जैन साहित्य' ग्रन्थ निकला है। इसी तरह अन्य प्रान्तो के जैन साहित्य सम्बन्धी ग्रन्थ भी निकलने चाहिये ।
जैन कन्नड साहित्य सम्वन्धी एक ग्रन्थ पं. भुजबली शास्त्री का प्रकाशित हुआ है, पर सारे जैन कन्नड साहित्य सम्बन्धी बडा ग्रन्थ प्रकाशित होना बाकी है । अपभ्रंश साहित्य जैनो का ही अधिक है। उसके संबन्ध में एक शोधप्रबन्ध डॉ. हरिवंश काठड का कई वर्ष
Page #381
--------------------------------------------------------------------------
________________
३६२
जैन साहित्य समारोह
पहले प्रकाशित हुआ था । और भी कई ग्रन्थ अपभ्रंश जैन साहित्य सम्वन्धी निकल चुके हैं । डा. देवेन्द्रकुमार शास्त्री का एक ग्रन्थ भारतीय : ज्ञानपीठ से 'अपभ्रंश भाषा और साहित्य की शोधप्रवृत्तियाँ" नामक प्रकाशित हुआ है जिस में अपभ्रंश जैन रचनाओं की विस्तृत सूचि दी गयी है ।
भारतीय विश्व विद्यालय से इधर २५-३० वर्षो में शोधकार्य काफी हुआ है । अनेक जैन विषयो पर शोधकार्य हुआ और हो रहा है । उन सब शोधप्रबन्धोंकी सूचि प्रकाशित होनी चाहिए | सब विश्वविद्यालय से जो शोधकार्य हुआ है उसकी जानकारी देनेवाले कई ग्रन्थ निकल चूके हैं । दो वर्ष पहले हिन्दी अनुशीलन का एक विशेषांक प्रकाशित हुआ है, जिसमें हिन्दी में जितने भी शोधप्रबन्ध लिखे गये हैं उनकी सूचि दी गयी है । इसी तरह गुजराती में जा शोधप्रबन्धे लिखे गये हैं उनकी भी २ - ३ सूचियाँ प्रकाशित हो चूकी है । मराठी, अंग्रेजी आदि अन्य भाषाओं में वे शोध का विवरण छपा होगा पर मेरी जानकारी में नहीं है, मुझे दखने में नहि आया । इन शोधप्रबन्धों की सूचियों में से प्रत्येक विद्यालय से जो शोधकार्य हो रहा है उनकी सूचियाँ मंगाकर जैन विषयो पर जो भी शोधप्रबन्ध लिखे गये हैं उन सच का एक विवरणग्रन्थ प्रकाशित होना चाहिये ।
इसी तरह विद्वानो से अनुरोध कर के किन किन जैन विषयो और साहित्य पर शोधकार्य हो सकता है उनकी अक संभवित सूचि मी, बड़ी से बड़ी, प्रकाशित की जाय जिससे भावि शोधकार्य की प्रेरणा और बल मिल सके । वास्तव में अबतक जैन साहित्य इतना विविध, विशाल और महत्त्वपूर्ण होते हुए भी उपेक्षित रहा है उस के मूल्यांकन शीघ्रातिशीघ्र किया जाना आवश्यक है, जिस से जैन साहित्य का वास्तविक महत्त्व प्रकाश में आ सके और भारतीय साहित्य, कला और संस्कृति को जैनो की कितनी बडी देन है, यह विश्वविदित हो सके ।
*
Page #382
--------------------------------------------------------------------------
________________
नैतिक और धार्मिक कर्तव्यता का स्वरूप
Sr.
सागरमल जैन
८८
८८
""
मोरल आब्लीगेशन (Moral Obligation ) के लिए हिन्दी भाषा में नैतिक प्रभुशक्ति, नैतिक बाध्यता, नैतिक दायित्व या नैतिककर्तव्यता शब्दों का प्रयोग हुआ है । वस्तुतः मारल आब्लीगेशन दायित्व - बोध या कर्तव्यबोध की उस स्थिति का सूचक हैं जहाँ व्यक्ति यह अनुभव करता है कि यह मुझे करना चाहिए । पाश्चात्य नीतिवेत्ताओं के अनुसार नैतिक कर्तव्यता का स्वरूप "यह करना चाहिए" इस प्रकार का है, न कि "यह करना होगा" । पाश्चात्य परम्परा में नैतिक कर्तव्यता का चाहिए " के रूप में और धार्मिक कर्तव्यता को ' होगा " के रूप में देखा गया, क्योंकि धर्म को ईश्वरीय आदेश माना गया । जबकि भारतीय परम्परा में और विशेष रूप से जैन परम्परा में नैतिक और धार्मिक दोनों ही प्रकार की कर्तव्यता की प्रकृति एकसोपाधिक कथन के रूप में है, उसमें " चाहिए" का तत्त्व तो है, किन्तु, उसके साथ एक बाध्यता का भाव भी है। उस में " चाहिए" और " होंगा " का सुन्दर समन्वय है । उसका स्वरूप इस प्रकार का है-यदि तुम ऐसा चाहते हो तो तुम्हें ऐसा करना होगा, अर्थात् यदि तुम मुक्ति चाहते हो तो तुम्हें सम्यक्चरित्र का पालन करना होगा । उसमें बाध्यता में भी स्वतन्त्रता निहित है । इसका कारण यह है कि भारतीय परम्परा में और विशेष रूप से जैन और बौद्ध परम्पराओं में धर्म और नीति के बीच कोई विभाजक रेखा नहीं खींची गई है और न उन्हें एक-दूसरे से पृथक् माना गया है । पुनः जैन दर्शन के अनुसार नैतिक एवं धार्मिक दायित्व या कर्तव्यता की इस बाध्यता का उद्गम
Page #383
--------------------------------------------------------------------------
________________
३६४
जैन साहित्य समारोह आत्मा के द्वारा कर्म सिद्धान्त की स्वीकृति में रहा हुआ है। यद्यपि कर्म सिद्धान्त एक वस्तुनिष्ठ नियम है, किन्तु, उसका नियामक तत्त्व स्वयं आत्मा ही है। कर्म नियम पर आत्मा की यह नियामकता उसकी आचार की पवित्रता के साथ बढ़ती है।
जैन परम्परा में तीन प्रकार की आत्माएं मानी गयों हैं-बहिरात्मा, अन्तरात्मा और परमात्मा । इसमें बहिरात्मा इन्द्रियमय आत्मा है और अन्तरात्मा विवेकमय आत्मा है । नैतिक और धार्मिक दोनों ही प्रकार के दायित्वों की कर्तव्यता का उद्भव विवेकमय आत्मा से होता है, जो इन्द्रियमय आत्मा को वैसा करने के लिए बाध्य करती है। जैन दर्शन और जे० एस्मिल इस सन्दर्भ में एकमत हैं कि सम्पूर्ण नैतिकता और धार्मिकता दायित्व की चेतना का आधार कर्तव्य के विधान से उत्पन्न विवेकमय अन्तरात्मा की तीव्र वेदना ही है । अन्तर केवल इतना ही है कि जहाँ मिल का आन्तरिक आदेश मात्र भावनामूलक है वहाँ जैन दर्शन का आन्तरिक आदेश भावना और विवेक के समन्वय में उद्भूत होता हैं। वह कहता है कि, यदि, तुम्हें अमुक आदर्श को प्राप्त करना है तो अमुक प्रकार से आचरण करना ही होगा। सम्यक्चारित्र का सम्यक्दर्शन (भावना) और सम्यक्ज्ञान (विवेक)के आधार पर होता है । सग्यकूदर्शन और सम्यक्ज्ञान नैतिक और कर्तव्यता के लिए एक आबन्ध प्रस्तुत करते हैं, परिणामतः आत्मा सम्यक्चारित्र(सदाचार)की दिशा में प्रवृत्त होता है ।
चूंकि जैन दर्शन किसी ऐसे ईश्वर की सत्ता को स्वीकार नहीं करता है, जो "कर्म के नियम" का नियामक या अधिशास्ता है। अतः उसमें नैतिक और धार्मिक बाध्यता बाह्य आदेश नहीं है । अपितु, कर्म नियम की दृष्टा अन्तरात्मा निरपेक्ष न होकर सापेक्ष है।
जैन दर्शन के अनुसार वस्तु स्वभाव को धर्म कहा जाता है और यदि वस्तु स्वभाव ही धर्म है, तो धार्मिक कर्तव्यों की बाध्यता का उद्भव बाहर से नहीं होकर अन्दर से ही होगा। जैन दर्शन में
Page #384
--------------------------------------------------------------------------
________________
नैतिक और धार्मिक कर्तव्यता का स्वरूप
३६५. आत्मा का स्वभाव "समता' बताया गया है। अतः “समभाव की साधना" की कर्तव्यता का आधार बाहरी न होकर आन्तरिक है। इसी प्रकार प्राणीय प्रकृत्ति का स्वाभाविक गुण जीजीविषा है और अहिंसा के नैतिक - नियम कर्तव्यता इसी जीजीविषा के कारण हैं । कहा गया है-"सभी जीना चाहते हैं, कोई मरना नहीं चाहता”। अतः प्राण वधका निषेध किया गया है। इस प्रकार जैन धर्म में चाहे समभाव की साधना की कर्तव्यता का प्रश्न हो या अहिंसा के व्रत के पालन का प्रश्न हो, उनकी बाध्यता अन्तरात्मा से ही आती है, किसी बाह्यतत्त्व पर आधारित नहीं है । जैन धर्म में नैतिक और धार्मिक कर्तव्यों की अभिन्नता
सामान्यतया कुछ पाश्चात्य दार्शनिकों ने धर्म और नीति के बीच एक विभाजक रेखा खींची है और इसी आधार पर वे नैतिक
और धार्मिक कर्तव्यों में भी अन्तर करते हैं। वे नैतिक कर्तव्यता को "करना चाहिए" के रूप में और धार्मिक कर्तव्यता को “करना होगा” के रूप में लेते हैं। किन्तु, सामान्य रूप से भारतीय दार्शनिक और विशेष रूप से जैन दार्शनिक नैतिक एवं धार्मिक कर्तव्यता को अभिन्न रूप से ही ग्रहण करते हैं। वे धर्म और नीति के बीच कोई सीमारेखा नहीं खींचते हैं। भारत में धर्म शब्द का ब्यवहार अधिकांश रूप में कर्तव्य एवं सदाचार के अर्थ में ही हुआ है और इस प्रकार वह नीतिशास्त्र का प्रत्यय बन जाता है। भारत में नीतिशास्त्र के लिए धर्मशास्त्र शब्द का ही प्रयोग हुआ है। धर्म और नीति में यह विभाजन मुख्यतया मानवी चेतना के भावात्मक और संकल्पात्मक पक्षों के आधार पर किया है । पाश्चात्य विचारक यह मानते हैं की धर्म का आधार विश्वास या श्रद्धा है, जबकि नैतिकता का आधार संकल्प । धर्म का सम्बन्ध हमारे भावनामक पक्ष से है, जबकि नैतिकता का सम्बन्ध हमारे संकल्पात्मक पक्ष से हैं। सेम्युअल
.
Page #385
--------------------------------------------------------------------------
________________
३६६
जैन साहित्य समारोह एलेक्जेण्डर के शब्दों में धार्मिक होना इससे अधिक कर्तव्य नहीं है, जैसे कि भूखा होना कोई कर्तव्य है। जिस प्रकार भूख एक मात्र सांवेगिक अवस्था है, उसी प्रकार धर्म भी एक सांवेगिक अवस्था है। विलियम जेम्स का कहना है कि " यदि हमें धर्म का कोई निश्चित अर्थ लेना है तो हमें उसे भावनाओं के अतिरेक और उत्साहपूर्ण आलिंगन के अर्थ में लेना चाहिए । जहाँ तथाकथित नैतिकता केवल सिर झुका देती है और राह छोड़ देती है । वस्तुतः भारत में धर्म और नैतिकता दो अलग-अलग तथ्य नहीं रहे हैं। मानवी चेतना के भावनात्मक और संकल्पात्मक पक्षों को चाहें एक-दूसरे से पृथकू देखा जा सकता हो, किन्तु, उन्हें एक-दूसरे से अलग नहीं किया जा सकता । भावना, विवेक और संकल्प, मानवीय चेतना के तीन पक्ष हैं। चूंकि मनुष्य एक समग्रला है, अतः ये तीनों पक्ष एक-दूसरे के साथ मिले हुए हैं। इसीलिए मेथ्यू आरनोल्ड को यह कहना पड़ा था कि भावनायुक्त नैतिकता ही धर्म है । पश्चिम में यह प्रश्न भी महत्त्वपूर्ण रूप से चर्चित रहा है कि धार्मिक और नैतिक कर्तव्यों में कौन प्राथमिक है ? डेकार्ट, लोक प्रभृति अनेक विचारक नैतिक नियमों को ईश्वरीय आदेश से प्रतिफलित मानते है और इस अर्थ में वे “धर्म का नैतिकता से प्राथमिक मानते हैं, जब की कोण्ट, मार्टिन्यू
आदि नैतिकता पर धर्म को अधिष्ठित करते हैं। कांण्ट के अनुसार "धर्म, नैतिकता पर आधारित है और ईश्वर का अस्तित्व नैतिकता के
अस्तित्व के कारण है । जहाँ तक भारतीय चिन्तन और विशेष रूप से जैन परम्परा का प्रश्न है वे धर्म और नैतिकता को एक-दूसरे से पृथकू नहीं करते हैं। आचारोप्रथमोधर्मः के रूप में नीति की प्रतिष्ठा धर्म के साथ जुड़ी हुई है। जैन दर्शन की भाषा में कहें तो दोनों अन्यान्याश्रितः है। सम्यकू चरित्र का आधार सम्यग्दर्शन है
और सम्यग्चरित्र के अभाव में सम्यक्दर्शन नहीं होता है। सदाचरण के बिना सभ्यश्रद्धा और सम्यश्रद्धा के बिना सदाचरण सम्भव नहीं
Page #386
--------------------------------------------------------------------------
________________
नैतिक और धार्मिक कर्तव्यता का स्वरूप
३६७
है । धर्म न तो नैतिकता- विहीन है और तो नैतिकता धर्मविहीन है । ब्रेडले के शब्दो में यह असम्भव है कि एक व्यक्ति धार्मिक होते हुए अनैतिक आचरण करे । ऐसी स्थिति में या तो वह धर्म का ढोंग कर रहा है या उसका धर्म ही मिथ्या है । कुछ लोग धर्म और नैतिकता का अन्तर इस आधार पर करते हैं कि नैतिकता का क्षेत्र शुभाशुभ का क्षेत्र है । जहाँ तक शुभ और अशुभ का संघर्ष है वहाँ तक नैति कता का क्षेत्र है । धर्म के क्षेत्र में शुभ और अशुभ का द्वन्द्व समास हो जाता है । क्यों कि धार्मिक तभी हुआ जा सकता है, जबकि व्यक्ति अशुभ से पूर्णतया विरत हो जाये और जब अशुभ नहीं रहता तो शुभ भी नहीं रहता । जैन दार्शनिकों में आचार्य कुन्दकुन्द ने पुण्य (शुभ) और पाप (अशुभ) दोनों से ऊपर ऊटने का निर्देश दिया था । यद्यपि, हमें यह स्मरण रखना होगा कि अशुभ से निवर्तन के लिए, प्रथम शुभ की साधना आवश्यक है । धर्म का क्षेत्र पुण्य-पाप के अतिक्रमण का क्षेत्र है; अतः वह नैतिकता से ऊपर है, फिर भी हमें यह मानना होगा कि धार्मिक होने के लिए जिन कर्तव्यों का विधान किया गया है वे स्वरूपतः नैतिक ही है । जैन धर्म पांच व्रतों, बौद्ध धर्मं के पंच शीला और योगदर्शन के पंच यमों का सीमाक्षेत्र नैतिकता का सीमाक्षेत्र ही है । भारतीय परम्परा में धार्मिक होने के लिए नैतिक होना आवश्यक है । इस प्रकार आचरण की दृष्टि से नैतिक, कर्तव्यता प्राथमिक है और धार्मिक कर्तव्यता परवर्ती है । यद्यपि, नैतिक और धार्मिक दोनों ही प्रकार के कर्तव्यों की बाध्यता का उद्भव कर्म के नियम से होता है । अतः इन कर्तव्यों की बाध्यता का मूलतः धार्मिकही है।
कुछ पाश्चात्य विचारकों की यह मान्यता है कि बिना धार्मिक कर्तव्यों का पालन किये भी व्यक्ति सदाचारी हो सकता है । सदाचारी जीवन के लिए धार्मिकता अनिवार्य तत्व नहीं है । आज साम्यवादी देशों में इसी धर्मविहीन नैतिकता का पाठ पढ़ाया जाता है। यदि,
Page #387
--------------------------------------------------------------------------
________________
३६८
..
जैन साहित्य समारोह
धर्म का अर्थ किसी वैयक्तिक ईश्वर के प्रति आस्था या पूजा के क्रिया-काण्डों तक सीमित है, तब तो यह सम्भव है कि कोई व्यक्ति धार्मिक हुए बिना भी नैतिक हो सकता है। किन्तु, जब धार्मिकता का अर्थ ही सदाचारिता हो तो फिर यह सम्भव नहीं है कि बिना सदाचारी हुए कोई ब्यक्ति धार्मिक हो जाये। जैन दर्शन हमें धर्म की जो व्याख्या देता है वह न तो किसी वैयक्तिक ईश्वर के प्रति आस्था की बात कहता है और न धर्म को कुछ क्रिया-काण्डों तक सीमित रखता है। उसने धर्म की परिभाषा करते हुए चार दृष्टिकोण प्रस्तुत किये हैं
(१) वस्तु का स्वभाव धर्म है; (२) क्षमा आदि सद्गुणों का आचरण धर्म है;. (३) सम्यक्ज्ञान, दर्शन और चारित्र ही धर्म है; और
(४) जीवों की रक्षा करना ही धर्म है। . यदि हम इन परिभाषाओं के सन्दर्भ को देखें तो यह स्पष्ट हो जाता है कि धार्मिक होना और नैतिक होना यह दो अलग-अलग तथ्य नहीं है। धर्म नैतिकता की आधारभूमि है और नैतिकता धर्म की बाह्य अभिव्यक्ति । धर्म नैतिकता की आत्मा है और नैतिकता धर्म का शरीर हैं। अतः जैन विचारक धार्मिक और नैतिक कर्तव्यता के बीच कोई विभाजक रेखा नहीं खींचते हैं। उनके अनुसार आन्तरिक निष्ठापूर्वक सदाचार का पालन करना अर्थात् नैतिक दायित्वों या कर्तव्यों का पालन करना ही धार्मिक होना है।
जैन धर्म में हम नैतिक और धार्मिक कर्तव्यता का व्यावहाकि पक्ष : . जैन धर्म में हम नैतिक और धार्मिक कर्तव्यता में कोई विभाजक रेखा खींचता ही चाहे तो उसे सामाजिक कर्तव्यता और वैयक्तिक
Page #388
--------------------------------------------------------------------------
________________
नैतिक और धार्मिक कर्तव्यता का स्वरूप
३६९ कर्तव्यता के आधार पर ही खींचा जा सकता है। हमारे कर्तव्य और दायित्व दो प्रकार के होते हैं, एक जो दूसरों के प्रति है, और दूसरे जो अपने प्रति हैं। जो दूसरों अर्थात् समाज के प्रति हमारे दायित्व हैं वे नैतिकता की परिसीमा में आते है अहिंसा, सत्य, अस्तेय, ब्रह्मचर्य और अपरिग्रह के व्रतों का बाह्यया व्यवहारपक्ष हैं। उसका पालन नैतिक कर्तव्यता है, जबकि समभाव, दृष्टाभाव, या साक्षीभाव जिसे जैन पारिभाषिक शब्दावली में “सामायिक” कहा गया है, की साधना धार्मिक कर्तव्यता है । जैन धर्म में आचार के और पूजा-उपासना के जो दूसरी प्रक्रियाएँ हैं उनका महत्त्व या मूल्य इसी बात है कि समभाव जो हमारा सहज स्वभाव की उपलब्धि में किस सीमा तक सहायक है। यदि, हमें जैन धर्म में नैतिक और धार्मिक कर्तव्यता का अति संक्षेप कहना हों वह उन्हें क्रमशः "अहिंसा" और "समता" के रूप में कहा जा सकता है। उसमें अहिंसा सामाजिक या नैतिक कर्तव्यता की सूचक है और समता (सामायिक) धार्मिक कर्तव्यता की सूचक हैं।
Page #389
--------------------------------------------------------------------------
________________
श्रीमद् यशोविजयजीकृत 'समाधिशतक'
एक अध्ययन
डॉ. शेखरचन्द्र जैन
. [१०२ दोहे (छंद)-भाषा मिश्रित गुजराती-राजस्थानी-हिन्दी का स्वरूप-सन् १९२६ में प्रकाशित 'आत्महितकर आध्यात्मिक वस्तुसंग्रह' में संग्रहित, प्रकाशक-श्री जैन श्रेयस्कर मंडल द्वारा शाह वेणीचंद सुरचंद महेसाणा.]
शतक का प्रारम्भ आचार्य श्री सरस्वती का स्मरण करते हुए और जिनेश्वर भगवान की वंदना करते हुए करते हैं । दूसरी पंक्ति में ही अपना उद्देश्य स्पष्ट करते हुए लिखते हैं कि, "मात्र आत्मबोध के हेतु एक सुन्दर और सरस प्रबंध की रचना करूंगा।"
इस प्रथम दोहे में ही कवि "जिन" अर्थात् जिन्होंने इन्द्रियविजय कर लिया है ऐसे तीर्थकर भगवंतों को प्रणाम तो करता ही है साथ ही वे "जिन" जगबंधु हैं अर्थात् संसार की इस भौतिक चकाचौंध एवं पुद्गल की भ्रमणा में वे ही एक सच्चे पथ-दर्शक बन्धु है । संसार की वासनायें, चार कषाय, पंच-पाप निरन्तर बाहर से आकर्षक लगते हैं पर उनकी कार्यप्रणाली संसार में भटकनेवाले पथभ्रष्ट करनेवाले दुश्मन सी ही है। ऐसे इस संसार में यदि सच्चा पथप्रदर्शक कोई है, मुक्ति की और हाथ पकडकर कल्याणमार्ग में रत करने वाला कोई है-तो वे बंधु जिनेश्वर ही हैं ।
Page #390
--------------------------------------------------------------------------
________________
'समाधिशतक - एक अध्ययन
३७१
मुनिश्री पुनः स्पष्टता करते हैं कि इस काव्य-कर्तृत्व के पीछे उनकी कोई लोकेषणा या वाह-वाह लूटना नहीं है। उनका मूल उद्देश्य तो "मात्र" आत्मबोध है । अर्थात् आत्मा के सच्चे स्वरूप, उसकी स्वांग सत्ता और उसके परिमार्जन के साथ परिवर्धन की ही बात है । मूलतः यह काव्य आत्मोन्नयन के लिए ही है । हाँ ! वह सरस होगा यहाँ सरस लौकिक दृष्टि या छंदशास्त्र की दृष्टि से भाषा, छंद, अलंकार या भाव की दृष्टि से काव्य सरस होगा । पर विरागी कवि यहाँ “सरस” शब्द के साथ कर्ता और पाठक दोनों का समन्वय साधता है । कर्ता को तो आत्मबोध और आत्मोन्नति में सहायक, काव्य सरस लगेगा ही - पर यह काव्यरचना उन्हें आत्मबोध और दर्शन की उत्कृष्ट अभिलाषा है । इस दृष्टि से भी इस काव्य में सरस कहने की भावना प्रकट की गई है ।
"
'समाधिशतक' का प्रत्येक दोहा "आत्मा" के बोध, उसकी महत्ता भेद, विज्ञान जैसे गहन विषयों पर बडी सरलता से प्रकाश डालता है । कहीं कोई द्वैतभाव नहीं । वह स्पष्ट मानते हैं कि "आत्मज्ञान" ही शिवपंथ के लिए परमार्थरूप है और वही सच्चा भाव निर्ग्रन्थ है | जिसने इस आत्मा में रमण क्रिया जो आत्मरत बन गया। संसार के सभी भोग निरर्थक हैं, वे उतना आनंद नहीं दे सकते जितना आत्ममग्न होने का भाव आनंद देता है- वह आत्मानंदी भाव ही कुछ और होता है । आत्मज्ञान में मग्न जीव को यह सारा संसार पुदूगल का तमाशा ही लगता है उसकी दृष्टि में संसार एक इन्द्रजाल ही है, जहां इस मन (जीव ) को कहीं मेल नहीं बैठता । हम सब संसारी जीव पुद्गल के मोह में काँच को (संसार को ) हीरा समज बैठे हैं। पर सत्य के प्रकट होने पर (आत्मज्ञान होने पर) कांच - कांचती रह जाता है ! सच्चा साध्य किसी भी प्रकार की एष्णा रक्खे बिना आत्मध्यान ( सच्चे
Page #391
--------------------------------------------------------------------------
________________
जैन साहित्य समारोह
ध्यान) में ही मस्त रहता है । आत्मज्ञानी तो मुवितरस में ही तन्मय होकर नाचता है, मगन रहता है। जिसे बहिरात्मा और अन्तरात्माको बोध है, जिसे बहिरात्मा, अन्तरात्मा एवं परमात्मा की स्थिति का ज्ञान है ऐसा ज्ञानी साथ देहादिक को एक मात्र भ्रम (बाह्य पदार्थ) मानता है और बहिरात्मा को अत्यंत दीन, पर पदार्थ और कमजोर तत्त्व मानता है।
और उसका ध्यान केन्द्रित रहता है आत्मा और परमात्मा पर । यहाँ भी बहिरात्मा का तिरस्कार और आत्मा के स्वीकार की बात प्रस्तुत की है। पुनः इसी आत्मा के इन रूपों को अधिक स्पष्टता करते हए कहते हैं कि चित्त में जो दोष उत्पन्न होते हैं वे हमारे भमया द्विधा (द्वैतक) के कारण ही है । आत्मा का कार्य तो अन्तर में चलता ही रहता है। वहाँ भी अभी पूर्ण निर्मलता नहीं आई । परन्तु आत्मा की परमात्मा ही वह स्थिति है जहाँ संपूर्ण निर्मलता या निर्दोषता होती है। इस परमात्मा की निर्मलता प्राप्त होते ही कर्म की सारी मिलावट खत्म हो जाती है । अर्थात् परमात्मा की अवस्था में समस्त कर्मो की निर्जरा हो जाती है। कर्म की कोई मिलावठ नहीं रहती। यही सच्चा द्विवस्था है। संसार को ही सर्वस्व माननेवाले संसारी जीव देह आदि को ही देखते हैं। ऐसे लोग इन्द्रियवल को महत्त्व देते हैं जो कि बहिरात्मा . या पूर्ण सांसारिक है। ऐसे लोगों का मन सतत अहंकार में ही लगा रहता है। इसके साथ ही जो आत्मरत रहकर परमात्मपद की ओर उन्मुख है ऐसा समाधिस्त उस अज्ञात-अगोचर, निरंजन स्वरूप की आराधना करता है। यही तत्त्व है जो हम में निरंतर विद्यमान है। उस शक्ति को ज्ञानी (आत्मज्ञानी) पुरुष पहचान लेता है और वैसे ही भेद कर लेता है जैसे हंस क्षीर-नीर का भेद कर लेता है । कषि ने बड़े ही स्पष्ट रूप से कहा हैं कि सच्चा साधक उस हंस-सा है जो आत्मा और पुद्गल के क्षीर-नीर-सा भेद करके क्षीर-आत्मा को स्वीकार
Page #392
--------------------------------------------------------------------------
________________
'समाधिशतक'-एक अध्ययन
करके नीर-पुद्गल (संसार) को त्याग कर आत्महीन बनता है।
संसार पर ध्यान रखनेवाले को भित्र-शत्रु एवं अभिमान आदि में ऐसा रहना पड़ता है, परन्तु जिसने अपने पर ही ध्यान दिया है (स्वनिरीक्षण किया है) उसे जरूर मार्ग मिला जाता है। सत्य भी है कि जहाँ भ्रमीजीव संसार को ही सर्वस्व समझता है । वहीं आत्मज्ञानीका संसार तो एक मात्र शुद्ध स्वभाव ही सर्वस्व है । संसार की वासना अविद्यारूप है जो इस जीव को अनेक विकल्पों में फंसाकर अंधेकूप-अज्ञान में ढकेल देती है। संसारी जीव पुत्र-धन आदि की चाहना में आत्मा को भूल जाता है। यह जड़ संपत्ति है जो मोह के कारण सदैव के लिए प्रतिकूल है। संसार की जड़ता और मोह को संसार के भ्रमण का मूल कारण मानते हुए वे इसी लिए आगे सलाह देते हैं कि, जीव ! इस संसार की भ्रममति को छोड़ दो और अब अपने अंतर में देखों। (अन्तरदृष्टि बनो), ज्यों ही इस मोहदृष्टि को छोडेगे तभी आत्मा की गुणदृष्टि प्रकट होगी। अर्थात् वहिदृष्टि त्यागकर अन्तर्दृ 'टा बनने से ही आत्मा को समझने का गुण उत्पन्न होगा ।
संसार में रूप आदि का बाजार लगा है। इन्द्रियों के भोग में सब लगे हैं। चारों ओर लूटम्-लूट मची है । परन्तु दूसरी ओर आत्मद्रव्य के विषय में कोई दुविधा नहीं। चिदानंदस्वरूप आत्मा में खेलनेवाला सदैव प्रसन्न है क्यों कि वह जान गया है कि निजपद तो निज में ही है। अर्थात् मेरी आत्मा का आत्मविकास तो स्वयं मेरे अंतर में है। यहां भी कवि आत्मा की स्वयंपूर्ण स्थिति पर भार डालता है। आत्मा के ज्ञान-प्रकाश में भेद-विज्ञान को जाननेवाला यह ज्ञानी अग्राह्य वस्तु का ग्रहण नहीं करता और ग्राह्य का कभी त्याग नहीं करता। वह वस्तु के स्वभाव का जानकार होने से स्व
Page #393
--------------------------------------------------------------------------
________________
३७४
जैन साहित्य सम्मसेह
और पर के अंतर को जानता है। इस दोहे में कवि उस तथ्य पर प्रकाश डाल रहा है जहाँ अज्ञानी जीव अग्राह्य (संसारको ग्राह्य मानकर उस में चिपका है। और ग्रहाय (आत्मा) को भूल रहा है। जव कि समाधिस्थितिजीव स्व-पर के निर्णय की शक्तिवाला होने से ग्राह्य - अग्राह्य के भेद को समझाता है। अज्ञानी जीव की स्थिति ठीक उस अनभिज्ञ व्यक्ति की भाँति होती है जो सीप की चमक में चांदी के भ्रम से उसे चांदी मानता है। उसी तरह इस देह को ही भ्रमवश सर्वस्व समझ लेता है। परन्तु, ज्ञानदृष्टि के प्राप्त होते ही उसका सीप में से चांदी का भ्रम दूर हो जाता है। और देह में आत्मा का भृम भी दूर हो जाता है। अर्थात् वह सत्य की दृष्टि से परखने लगता है। यों कह सकते हैं कि भ्रम के बादल छूटते ही सत्य का सूर्य प्रकाशित हो जाता है । ज्ञान के प्रकाश के बिना जागते हुए भी हम सो रहे है । ज्ञानी वही है जो मन-वचन और कार्य से एक चित्त हो अर्थात् जिसकी दृष्टि कथा न और क्रिया समोन हो । जो व्यावहारिक क्रियाओं को करते हुए भी निश्चय को ही साध्य मानता है। ज्ञानी पुरुष, जिसने आत्म-रमण किया है उसकी दृष्टि में संसार के प्रति कोई मोह या कोई : सम्बन्ध नहीं होता। भौतिक जगत से उपर उठकर उसके लिए यह संसार मात्र उन्मत्त और दृष्टि . हीन है। यहां उन्मत्तता और अंधत्व भोग-विलास और भेद-विज्ञान की दृष्टि के अभाव का द्योतक है। साधक जो ज्ञान प्राप्त कर रहा है वह व्यवहारिक दृष्टि से प्राप्त कर रहा है। लेकिन, जब वह निर्विकल्प आत्मभाव में प्रवेश करता है तब कोई द्विद्या भाव उसे अच्छे नहीं लगते अर्थात् वह विकल्पों से मुक्त हो जाता है। आचार्य कहते हैं कि इस प्रकार आत्मलीन साधक बहिरात्मा को छोड़कर अन्तः रात्मा में प्रवेश करता है और परमात्मा के ध्यान में स्वयं को आरुढ
Page #394
--------------------------------------------------------------------------
________________
"समांधिशतक'-एक अध्ययन
३७५
करता है जहां कोई विकल्प नहीं होता। परमात्मा का यह नैकदय. निर्विकल्प, निर्भार बना देता है । भगवान के ध्यान में एक चित्त होने पर जोर देते हुए आचार्य कहते हैं कि, जो व्यत्ति परमात्मापद की प्राप्ति के लिए अपनी आत्मा में जितनी दृढ वासना अर्थात् चित्त की एकाग्रता रखता है ऐसे साधना से ऊसे उतनी ही जल्ही मुक्ति मिलती है। तुलना कवि उस से करता है जो एक ही गति एक ही ध्यान के कारण भ्रमरी बन जाती है। देह और आत्मा दोनों भिन्न हैं। ऐसे मेद विज्ञान को जो जान लेता है, वह अंतरात्मा के दर्शन करते हुए परमात्मभाव में स्थिर होता जाना है। इसी तथ्य को अधिक स्पष्ट करते हुए वे कहते हैं कि, जो जीव, देह और आत्मा के भेद को समझे बिना [ज्ञान बिना तप किया करता मैं, उसके भावों का अंत नहीं होता। यहां ध्यान और क्रिया की समझ पर प्रकाश डाला गया है। जब यह जीव अपने ज्ञान से पुद्गल को जान लेता है तब वह आत्मा की ओर उन्मुख होता है। जब उन्नतशील होता हुआ यह जीव गुण के अहम् से भी मुक्त हो जाता है, तब वह आत्मा के सहज प्रकाश से प्रकाशित हो जाता है । तात्पर्य यह है कि, ज्ञानी जब लौकिक मदमुक्त हो जाता है तब गर्व रहित बन जाता है। आचार्य संबोधन करते हैं कि धर्म के उपदेश से संन्यास प्रगट होता है, अर्थात् जब सम्पूर्ण जगत से मुक्त होकर ऊर्ध्वगाभी बनता है, तब लौकिक क्षमा आदि गुण भी जो पुण्य के उपाधयन है, वे भी नष्ट हो जाते हैं । तब हे जीव, तू इस कल्लित संसार से उदास क्यों नहीं होता' व्यक्ति का सही, वस्तु के प्रयक्ष दर्शन से कल्पना को भ्रम वैसे ही मिट जाता है, जैसे रस्सी के देखने पर रस्सी की हुई कल्पना दूर हो जाती है । उसी प्रकार सच्चा आत्मज्ञान होने से आत्मा के प्रति अवोधभाव मिट जाता है। वहां आचार्य यही कहना चाहते हैं कि,
Page #395
--------------------------------------------------------------------------
________________
३७६
जैन साहित्य समारोह
आत्मज्ञान होने पर कल्पना की अज्ञानता स्वयं नष्ट हो जाती है । धर्म अरूपी द्रव्य है और इसलिए उसका रूपी द्रव्य के साथ कोई स्नेहसंबंध नहीं होता । इसी प्रकार ज्ञानी जीव कभी अपर गुण या मिथ्या गुण के प्रति आस्थावन नहीं होता । वह शुद्ध आत्म निगम की कल्पना से परमभाव में मग्न रहता है और शुद्ध ज्ञान को अपनाता है । उपाध्याय यशो विजयजी सच्चे ईश्वर का स्थान घट में ही मानते हैं । यहाँ आत्मा साधना पर विशेष जोर दिया गया है । इसीलिए वे कहते हैं कि जब यह जीव राग आदि भावों का त्याग करके सहजगुणों को ढूंढ लेता है तब उसके घट ईश्वर या आत्मा प्रकट होती है । जिसे यह आत्म तत्त्व प्राप्त हो जाता है उसे " 'चिदानन्द आनन्द अवस्था कारण इस अनन्त आदि से मुक्त
""
1
का आनन्द मिल जाता है, अर्थात्
जीव रमने लगता है । यह जीव संसार में भटक रह है । ज्यों बनता है त्यों ही परम पद के जान लेता है । हम जिस संसार को सब कुछ मान बैठे हैं वह तो एक धोखा है, मन के जाल की उलझन है और सारा खेल ही झूठ का है। ऐसा संसारी
धूल ही हाथ में रहती
सुख चन्द दिनों तक ही रहता है और अंत में है । इस प्रकार संसार में भूले हुए जीव को अन्त में संसार के कष्ट ही मिलते हैं । इसी भाव को रुपक में बांधते हुए कहते है कि इस मोहरूपी लगाम के जाल में यह मन फंस गया है । इसी में यह तुरंग रुपी आत्मा भटक गया है । जो इस में नहीं फसता है, वही मुनी है और उसे कोई दुःख नहीं होता । आदमी स्वयं का समीक्षक बनकर सबको जान सकता है, और निज दोषों को जान ने पर ही ज्ञान के रस को प्राप्त कर, उन्हें दूर कर सकता है ।
अहंकार सबसे बड़ा दूषण है, "पर द्रव्य" जैसे अहंकार को
चित्त की
अनन्त काल से
ही जीव राग
सार - तत्त्व को
Page #396
--------------------------------------------------------------------------
________________
'समाधिशतक'-एक अध्ययन
हम अपने में धारण कर लेते हैं । परिणामस्वरूप अपने गुणों की सुगन्ध से वंचित रह जाते हैं । ओर जब अहम् को ही हम अपना गुण मान लेते हैं तब हमारा दूसरे से संबंध छूट जाता है । अर्थात् अहम् के कारण आत्मदर्शन में बाधा उत्पन्न होती है । आत्मा का रूप तो लिंगधारी (संसारी) से बहुत ऊंचा है। वह अनामी, अरूपी है । आत्मस्वरूप की प्राप्ति के लिए इससे ऊपर उठना आवश्यक है। इस आत्मा के गुण का अनुभव तभी हो सकता है जब इसका चिन्तवन देह से भिन्नत्व मानकर किया जाये। अन्यथा भ्रम और वासनाओं में भूलकर हम खिन्न या दुःखी होकर भटकते रहते हैं। हम जो चर्मचक्षुओं से देखते हैं वह चेतन नहीं है। चेतन दिखाई नहीं देता । वह तो अनुभव की चीज है। हे जीव ! तूं क्रोध या प्रेम किस से करता है ? यह सब तो अपने आप में ही क्षय हो जाने की चीजों हैं। तेरे सारे व्यापार देह के साथ हैं, जो झूठ हैं। संसारी त्याग या ग्रहण की बाह्य क्रियाओं में लगा हुआ है। जो सिद्ध पुरुष है अर्थात् जिसका अन्तरंग और बहिरंग एक है, उन्हें त्याग या मिलन कुछ नहीं होता है। जब यह मन आत्मज्ञान में लीन हो जाता है, तब काया के प्रति यह ममत्व छोड़ देता है । इस जीव को गुण अर्थात् आत्मसुख का अनुभव प्राप्त होता है ।
मुनिश्री संसारी और सिद्ध के भेद को बड़ी सरलता से समझाते हुए कहते हैं कि आरभ्भ अर्थात् सांसारिक क्रियाओं में योगी को दुःख प्राप्त होता है। उसे तो अन्तर और बाह्य का सुख तभी होता है जब वह इनको त्यागता है। जहां वास्तव में आंतरिक दुःख है, लेकिन योगसाधना में लीन जो बाहरी दुःख देख रहा है वास्तविक आन्तरिक सुख वही पा रहा है । व्यक्ति को वचन और कर्म में एकरूप होना चाहिए। हम जो कहें वही करें, और उसी में स्थिर हों। इस से हमारी अबोधता मिटती है और ज्ञान का सही
Page #397
--------------------------------------------------------------------------
________________
३७८
जैन साहित्य समारोह
रूप प्रकट होता है। यह जानते हुए भी कि इंन्द्रियों के विषयवासनाओं में इस चेतन का कोई भी हित नहीं होता है, फिर भी मोह के अंधेरे में अन्धा यह जीव उसी में रम रहा है। यहाँ कवि समार में रमनेवाले जीवों को मोह के अंधेरे में भटकने वाले अंधे के समान मानता है। ज्ञान भी तभी ग्रहण किया जा सकता है जब शावरणी कर्म का क्षय हो और शुभ योग प्राप्त हों। इसी लिए आचार्य कहते हैं कि जिसे शुभयोग प्राप्त नहीं हुआ है उसे उपदेश देना भी बेकार है । जब जीव स्वयं का ज्ञानदाता बन जायें, तभी निश्चय से ज्ञान प्राप्त हो सकता है।
. संसार और देह निरन्तर नष्ट होने वाले पदार्थ हैं । जिस प्रकार आकाश में बादल बनते और बिगड़ते रहते हैं, जैसे कपूर क्षण में नष्ट हो जाता है, उसी प्रकार इस देह का भी नाश होता है। इस लिए जो बुद्धिमान हैं वह देह को परिणति ही नहीं मानते । शरीर भले ही नष्ट हो जाये परन्तु चेतन तो अचल है, अनाशवान है, बुद्धजन उसी में अपना मन लगाता है। जिसका चित्त संसार की स्थिर और चलित वृत्ति में नहीं होता है, अर्थात् जिसका चित्त हर समय शमतायुक्त है उसे ही सच्चे सुख का अमृत प्राप्त होता है। आशा और आकांक्षाएं, संसारसुख की चाहना, जिसे अधिक हैं उसे न तो मुक्ति ही मिल सकती है और न संसार में ही संतोष मिल सकता है। मनुष्य के साथ निरन्तर मन और वचन की चंच. लता लगी रहती है, इस लिए वह इसी संसारचक्र से चिरा रहता है। जिसके साथ जन या संसार नहीं होता है वही मुनि सच्चा मित्र हो सकता है। आत्मदशी, आत्मारूपी बस्ती में ही स्वयं को केन्द्रित करता है, अर्थात् आत्मदर्शी जीव आत्मरमण में ही या शुद्ध आत्मा को ही तपस्या का केन्द्र बनाता है। जब किं अबोध दुविधा में होने के कारण नगर ओर वर्ण की उलझन में उलझे रहते हैं ।
Page #398
--------------------------------------------------------------------------
________________
'समाधिशतक'-एक अध्ययन .. जो इस देह से उपर उठ गया वही विदेह पद का स्वामी बन सकता है । अर्थात् जिसने इस देह की ममता त्याग दी, चैतन्य में लीन हो गया, वही साधना में ऊँचा उठ पाता है। मनुष्य का सबसे बड़ा गुरु उसकी आत्मा है जो स्वयं में, स्वयं के सन्मुख प्रकट होकर या सिद्ध होकर शिव-पद प्रदान कराता है। इसी लिए मनुष्य का सच्चा गुरु आत्मज्ञान के सिवाय और कुछ नहीं हो सकता। सच्चा साधक आत्मा में ही या निजभाव में ही सोता है, अर्थात् जिसने जगत के व्यवहार से चर्मचक्षुओं कों फेर लिया है और अन्तर्मुखी हो गया है उसे ही आत्मदर्शन होता है। ऐसा जीव अन्तर के चेतन में ही अचल दृढ भाव धारण कर लेता है और आत्मज्ञान की धुरी पर घूमता हुआ दृढ अभ्यास द्वारा उस अवस्था पर पहुंचता है जहां उसे पत्थर भी तृण के समान · लगता है अर्थात् कषाय आदि पत्थरों को गलाकर वह निर्भार और हल्कापन अनुभव करता है। ऐसा जीव स्वयं को देह से भिन्न मानता है। इन दो पदों में आचार्य ने देह, संसार इसकी असारता और आत्मा के प्रति दृढता पर जोर दिया है । आत्मलीन व्यक्ति ही मुक्ति प्राप्त कर सकता है शिवरागी जीव पुण्य-पाप, वृत्त, अवृत्त, सबको त्याग देता हैं । प्रारम्भ में अवृत्त और बाद में वृत्तों का भी त्याग करता है । व्यवहारिक दृष्टि से परम भावों की प्राप्ति के हेतु वह अवृत्तों को छोड़ता है, वृत्तों को धारण करता है, अर्थात् पाप को छोड़कर पुण्य को ग्रहण करता है। लेकिन अर्हत् भावों में पहुँचने पर वह इन वृत्तों को भी त्याग देता है क्योंकि वृत्त और अवृत्त ये तो संसार के ही कारण हैं । निश्चय मुक्ति के लिए इनका त्याग आवश्यक है। जो अवृत्ती हैं वे वत्तों को धारण करते हैं और वृत्ती ज्ञान और गुण दोनो को अपनाता है। लेकिन, परमात्मा में स्थिर जीव सब को त्याग कर परम आत्मा बन जाता है। इन पदों में पुण्य और पाप दोनों को हेय मोन कर निश्चय दृष्टि से परम आत्माः की बात प्रस्तुत की है।
Page #399
--------------------------------------------------------------------------
________________
३८०
जैन साहित्य समारोह - जब तक जीव नर-नारी या नपुंसक लिंग का छेदन नहि करता है तब तक उसे भव भव में जन्म-मरण भोगना पड़ता है । जिनका इन लिंगों में (संसारी अवस्था) राग भाव है, तब तक वे इस मोहजाल में फंसे रहेंगे और मुक्ति का सच्चा सुख प्राप्त नहीं कर सकते । द्रव्यलिंग को दृढ़ कर, जो भाव लिंगी बन गया वही सिद्ध परमेश्वर बन सका। ऐसे सिद्ध परमात्मा ऐसी आत्मा में लीन हो जाता है, जिसका कोई लिंग या जाति नहीं होती। आचार्य निश्चय और व्यवहार की स्पष्टता करते हुए आगे समझाते हैं कि, व्यवहार एक स्वप्न -सी विकल दशा है, एक भ्रम है। जब तक हम निश्चय में अर्थात्
आत्मा में स्थिर नहीं होंगे तब तक यह भ्रम छूट नहीं सकता । हमारे -सभी दोषों का क्षय तभी होगा जब हम निश्चय अर्थातू आत्मा में स्थिर हांगे यह बहिरआत्मा एक क्षण भी संसार से नहीं छूटता । जो अनुभवी है, निग्रंथ है, वे स्वप्न की तरह उसे छोड़ देते हैं जैसे कोल्हू का वैल कोल्ह में ही जुतकर हजारों मील की यात्रा तय करके -वहीं का वहीं रहता है। वैसे ही हम अनन्त काल से चलते रहे हैं लेकिन कभी इस मार्ग का चलितपन दूर नहीं हुआ। जब आदमी की बुद्धि स्थिर बनती है तभी उसकी रुचि और मन तल्लीन बनता है। ऐसा पुरुष आत्मा में ही मति को स्थिर करता है और आत्मा में ही रुचि पेदा करता है। ऐसा व्यक्ति कभी किसी के आधीन नहीं होता।
भगवान की या परमात्मा की आराधना करते करते एक दिन भाविक वैसे ही परमात्माभय बन जाता है जैसे रूई की बत्ती ज्योति के निरन्तर संपर्क में आकर ज्योतिस्वरूप बन जाती है। आत्मा में स्थिर व्यक्ति की स्थिति वैसे ही होती है जैसे वृक्ष में अग्नि छिपी होती है । अर्थात् अग्नि उसमें निहित है। जब व्यक्ति अपने आपको आराधता है या अपने आप में ही स्थिर होता, तब स्वयं आत्मा से परम आत्मा बन जाता है । वह वचनों से अगोचर और दृष्टि से अरूपी
Page #400
--------------------------------------------------------------------------
________________
'समाधिशतक ' - एक अध्ययन
३८१
आत्मा को पाकर सहज प्रकाश को प्राप्त कर लेता है और संसार के जन्म-मरण के चक्कर से मुक्त हो जाता है ।
आचार्य कहते हैं कि सच्चा ज्ञानी वही है जिसे कोई दुःख नहीं । जो आत्मस्थित होकर सहज सिद्धत्व प्राप्त कर लेता है । वह सुख के प्रकाश का अनुभव करता है और सर्वत्र कल्याण निहारता है । बुद्ध - जन कभी दु:ख-सुख में धीर - अधीर नहीं होता । सुख भी उसके लिए एक स्वप्न है ओर दुःख भी उसके लिए वैसा ही है । ऐसा ज्ञानी दुःख पाकर भी सुख की भावना भाता है और इस दुःख में ही वह जग के ज्ञान का क्षय करता है । जैसे कोमल फूलधूप में मुरझा जाते है, वैसे ही संसार के प्रति वह दुःख का अनुभव करता है । जैसे प्रचण्ड आग में गलकर सोना और भी उज्ज्वल बन जाता है वैसे ही सच्चा मुनि तो वही धैर्यशाली है जो दुःख की ज्वाला में और भी दृढ बनता है ।
इसी लिए कहा है कि व्यक्ति को शक्ति के अनुसार दुःख सहन करना चाहिए । दुःख में उल्लास से दृढतर होने वाला ही ज्ञान और चरित्र को प्राप्त कर सकता है। जिस प्रकार युद्ध में लड़ने वाला सैनिक आघात - प्रत्याघात को नहीं गिनता है वैसे ही प्रभु की उपासना में लगा हुआ उपासक दुःख की गिनती या परवाह नहीं करता । आगे उदाहरण देते हुए इस दुःख की महिमा का आचार्य वर्णन करते हैं कि जिस प्रकार व्यापारी व्यापार में पड़ने वाले दुःखों में भी सुखका अनुभव करता है, उसी प्रकार मुमुक्षु कष्टदायक क्रियाओं में सुख का अनुभव करता है । शरीर द्वारा की जाने वाली समस्त क्रियाएं, योग के अभ्यास की क्रियाएं हैं, लेकिन उसका फल तो बंधन से मुक्त कराने वाला ज्ञान ही है । ज्ञानी, क्रिया और ज्ञान दोनों की आराधना करता है, लेकिन. जो किसी एक को ही सर्वस्व मानता है वह अन्य है ।
उपाध्यायजी शास्त्र समर्थन के संबंध में कहते हैं कि मन, वचन, कर्म के योग से शास्त्रोंका समर्थन - अर्थात् वाचन और मनन करना
Page #401
--------------------------------------------------------------------------
________________
३८२
जैन साहित्य समारोह
चाहिए। निज शक्ति के अनुसार योगसाधना करनी चाहिए। आरा'धक को शास्त्रपठन, विधिपूर्वक के आचार और फिर योग की साधना में निरन्तर लीन होते जाना चाहिए। जो अपनी शक्ति से योगसाधना . में लीन रहता है, सार तत्त्वों को ग्रहण करता है, वह सच्चा भाव "जैनत्व" ग्रहण करता हैं और मिथ्याचारों को दूर करता है।
__ जो तर्क-वितर्क को ही ज्ञान का आधार मानते हैं ऐसे लोग मन में ही निरन्तर लड़ते रहते हैं अर्थात् तर्क के जाल में ही उलझे रहते है, लेकिन जो ज्ञानी है वे सबसे उदासीन भाव रखते हैं। जहाँ दो का युद्ध है, वहां एक का पछाड़ खाना या गिर जाना अवश्यंभावी है। सच्चे साधक उदासीनता को ही सुख सदन मानते हैं। दुःख की छाया तो तब पडती है जब हम पर-प्रवृत्ति में लग जाते हैं, उदासीनता तो वह सुर-लता है जिसमें समता-रस के फल लगते हैं। उदासीन मुमुक्षु ऐसे ही फल का स्वाद करता हैं । आचार्य कहते हैं हैं कि तू दूसरों को परखने के चक्कर में मत पड। अपने ही गुण को अपने में ही परख । अर्थात् पर-छिन्द्रान्वेषण करने की अपेक्षा आत्मनिरीक्षण में तत्पर बन । उदासीनता ज्ञानरूपी फल है। और पर-प्रवृत्ति मोह है। विवेक से जो शुद्ध है, आत्मकल्याणकारी है, उसे अपनाओ। यह समाधितंत्र-विचार जो बुद्धिशाली धारण करता हैं उसका भाव पार हो जाता है। तात्पर्य यह कि, जो आत्मा के स्वरूप पर निरन्तर विचार करता है उसके लिए मुक्ति सहज बनती है। जो ज्ञान के विमान में आरूढ है, चरित्र की अग्नि से तपा हुआ है, सहज समाधि के नन्दनवन में विराजमान है, जिसने समतारूपी इन्द्राणी का वरण किया है, वह अगाध आत्मरंग में, रंग गया है। मुनि यशोविजयजी ने १०२ दोहों में इस 'समाधि-शतक' की रचना की हैं। जो इस शतक की भावना को धारण करता है उसका कल्याण होता है ।
Page #402
--------------------------------------------------------------------------
________________
'समाधिशतक'-एक अध्ययन
३८३ 'समाधिशतक' में आचार्यश्री ने इस प्रकार विविध विषयों पर विचार प्रस्तुत करते हुए जोर इस बात पर दिया है कि मनुष्यदेह का मोह त्यागे तभी मुक्ति की ओर अग्रसर हो सकता है ।
लगभग सो वर्ष पहले लिखी गई ये रचना भाषा की दृष्टि से इस लिए महत्त्वपूर्ण है कि यह उस गुजराती का रूप है, जिस में राजस्थानी का प्राचुर्य है। उस समय गुजरात और राजस्थान की सीमाएँ, भाषा की दृष्टि से लगभग एक थीं और हिन्दी का प्रभाव अधिक मात्रा में परिलक्षित होता है । प्रायः तत्कालीन सभी कवियों ने ऐसी ही भाषा का प्रयोग किया है जो जन-जन के लिए सरल हो । अर्थात् भाषा प्रादेशिक से अधिक जनभाषा या लोकभाषा के निकट रही। इसे हम देशज भाषा भी कह सकते हैं । तत्कालीन गुजरात के कवियों में दयाराम, अखाजी, मीरा जैसे अनेक कवियों की भाषा ऐसी ही राजस्थानीमिश्रित गुजगती है। जिस प्रकार कबीर और नानक जैसे संत जिस जिस प्रदेश में गए, उस प्रदेश की लोकभाषा को अपनाते गये। इस प्रकार इस संत कवियों ने भी अपनी बात जनभाषा में कही।
गुजरात में जितने ही जैन मुनि या कवि उस समय हुए, उन सबमें इसी प्रकार की भाषा का प्रयोग किया । कच्छ और सौराष्ट्र में इस राजस्थानी-मिश्रित गुजराती का प्रयोग अधिक हुआ। श्री हरीश शुक्ल ने अपनी थिसिस में अपनी सत्तरहवीं-अठारहवीं सदी के दो सो हिन्दी जैन कक्यिों का संशोधन कर के यह पुष्ट किया है कि इन कवियों ने हिन्दी में तत्कालीन अपनी आध्यात्मिक काव्यरचनाएं की। इसी प्रकार डॉ. रामकुमार आदि ने भी गुजरात के संतो की हिन्दी को देन में ऐसी भाषा में लिखने वाले कवियों की खोज की है। दयाराम ने तो अनेक ग्रन्थ भी लिखें हैं।
Page #403
--------------------------------------------------------------------------
________________
३८४
जैन साहित्य समारोह जैन मुनियों ने इस प्रकार धर्म की ही नहीं, भाषा की भी बहुत बड़े भू-भाग में एकता का बहुत बड़ा कार्य किया। इनका उद्देश्य भाषा के चमत्कार के प्रदर्शन से अधिक जनसाधारण में नैतिकता और धर्म के प्रचार का था ।
'समाधिशतक' की भाषा में हर दोहे में राजस्थानी क्रियाएँ, अनेक शब्द प्रस्तुत किये जा सकते हैं। अपनी बात को स्पष्ट करने के लिए अनेक लोक-प्रचलित उदाहरणों को प्रस्तुत कर के सरल ढंग से समझाया हैं, जिससे अध्यात्म जैसा कठिन विषय भी सरलता से समझा जा सकता है। अपनी बात को समझाने के लिए उपमा, रूपक, उदाहरण; दृष्टांत जैसे अलंकारों या स्वाभाविक ढंग से प्रयोग किया है। इसी प्रकार लोक-प्रचलित मुहावरों और कहावतों का प्रयोग कथ्य को प्रस्तुत करने में अधिक उपयोगी सिद्ध हुए। वह क्षीर-नीर का प्रयोग करता है। लूटा लूट जैसे शब्दों का प्रयोग करता है, तो सीप में चांदी का भ्रम चामीकर का न्याय, इल्ली का भ्रमरी हो जाना, कोल्हू के बैल की तरह जुते रहना, रज्जु में सांप का भ्रम, जैसे उदाहरणों से अपनी बात समझाते है तो साथ ही मोह की लगाम, मन का जाल आदि के रूपक द्धारा भी अपनी बात कहते हैं।
यशोविजयजी की 'समाधिशतक' ही नहीं, अन्य रचनाओं को पढ़ने के बाद वही आनन्द आता है जो कबीर या दयाराम मेंमिलता है ।
छंद की दृष्टि से कहीं कहीं स्खलन हुआ है, लेकिन आध्यात्म्य की धारा में यह कहीं अंतराय नहीं बनता ।
Page #404
--------------------------------------------------------------------------
________________
The Concept of Jain Penology
Dr. Ramesh C. Lalan
To acquaint this assembly of the Learned with the concept of JAIN PENOLOGY as spelled out in his thesis 'Penology and Jaina Scriptures,' for which the author was conferred doctoral degree of philosophy in law by the University of Bombay, it becomes incumbant to understand precise meaning of penology by delineating at the outset the changing definition of the term 'penology.'
Penology is considered as a part of Criminology, which is a science which concerns itself with the problem of crime-causation and crime-prevention. Penology starts with the definition of punishment and ends ironically with a plea for total abolition of punishment, suggesting a substitute therapy of treatment, correction, reformation, rehabilitation and resocialization of the so-called 'criminal,' 'delinquent', 'deviant who cannot conform to the social norms' and 'client for correctional apparatus.'
In its original structure, penology studies and analyzes the history, theories, purposes and effects of punishment in relation to crime-causation and crime-prevention. In its modern outlines, penology assumes the form of correctional apparatus and transforms itself into the theory of social defence.
૨૫
Page #405
--------------------------------------------------------------------------
________________
386
Jain Sahitya Samaroh
With its inter-discipiinary aspects, its changing value-concepts and its transitional phase, penology, in its confrontation with the immutable Jaina Scriptures, is defined as STRATEGY IN THE FIGHT AGAINST CRIME and the Jain Penology is defined as Strategy in the fight against Karman.
Penology so defined can safely avoid the conflict and controversy with the sociological thearists who visualize crime not as 'an inherent property of an act' but as mere deviance not conforming to the social norms. If social re-arrangement can immunize individual against crime, the technique of individual re-arrangement, known technically as the process of 'samvara' (impeding of Karma) can equally and more efficaciously immunize the society from crime.
All the penal codes, ranging their penalties from mild admonition to the cruel death sentence are but as many social acknowledgments of the proclaimed failure to cure the individual human mind of its criminal tendency. Combat at.psyphic and psychological levels to treat deviance so as to make the human conduct conform to the social norms is still at an experimental and investigational stage. Before the outcome of this treatment method is known, the sociological theorists, denouncing all the efforts at correctionalism, insist upon social re-arrangement with the fundamental social changes where there would be neither opportunity nor inclination to commit crime !
Page #406
--------------------------------------------------------------------------
________________
The Concept of Jain Penology
Visualizers of this dreamland do, however admit: "it is a failing in sociological theory that it has rarely examined concepts such as guilt and conscience". This single but solid confession has brought the ship of penology to the shores, from the gusty winds seeking fundamental social changes over the turbulent waters of punishment and waves of treatment. Now the ship can easily sail into the deep waters of religious philosophy and in the right direction towards the infinite realms of conscience, veiled and clouded as it is by the fog of Karmas.
Jain-penology is the child of Karma Philosophy, The Criminologists know Karma in its retributory and retaliatory role. In this thesis, material role played by Karma in the causation and prevention of crime is sought to be established. Karma has a determining effect on the events but the Karma Philosophy is not the philosophy of pre-determinism. There is ample scope, of course, for free-will and for effort purushartha, hence the call for fight against Karma.
387
Investigations at the psychic and psychological strata and the ideas of fundamental social changes by way of social re-arrangement, however laudable, are certainly not the last word for crime-causation and crime-prevention. More subtle than the psyche and more visible through its effects, the Karma influences the individual souls, subjecting to births and deaths, gains and losses, pains and pleasures
Page #407
--------------------------------------------------------------------------
________________
388
Jaio Sabitya Samaroh
& etc, so much so that the individuals cannot even idendify their real SELF!
PENOLOGY AND JAIN-PENOLOGY :
Penology when defined as the strategy in the fight against crime, includes the concepts of punishment, treatment, reformation, social re-arrangement or any other measures likely to be adopted as strategy in the fight against crime by policemen, jurists, parliament, psychiatrists, prison-officials, group, institutions and society at large. In this sense, the origin and evolution of penology is, according to the Jaina Scriptures, in the seven danda-nitis. A further development in the penal measures including ordeal as a proof of innocence can be traced in the Jain Puranas. The Scriptural tales and anecdotes seriously endeavour to harmonize the religious philosophical principle, namely, the Law of Karma with the socio-legal concept of individual responsibility and liability by extending the effects thereof even after several births. In the different modes and forms of punishment devised as prison-tortures one can easily decipher an attempt to establish their fraternal resemblance with hell-tortures which an erring soul is expected to be subjected to. Coming to the monastic jurisprudence, where the ten prayaschittas are prescribed, it cannot escape notice even of a casual reader that here penology assumes the religious philosophical hues since the individual who commits the lapses and transgressi
Page #408
--------------------------------------------------------------------------
________________
The Concept of Jain Penology
389
ons of vows is not a criminal cut a penitent monk, who has dedicated his entire life, wealth and fortune for the upliftment of his soul and of others.
Jain-penology thus enunciated as the strategy in the fight against Karma is not the whole but only a part of the Jain hilosophy; nonetheless, in order to comprehend this part, it would be advisable to study the whole of Jain Philosophy to dispel any doubt or confusion
In the definition of Jain-penology, the concept of punishment has been entirely eliminated and that too not without a purpose. In total defiance, however, of the new trends and developments in penology, some Islamic States like Pakistan and Iran have, in a bid to curb crime with relentless hand, retraced their steps fifteen centuries behind and have, in this process of reversal, introduced cruel and harsh forms of punishments as laid down in Koran. On the other hand, the comparatively rich American and European countries are engaged in experimenting at enormous cost the treatment therapy with the help of highly paid social workers, probationofficers, psychiatrists, judges, magistrates, prisonofficials, statisticians, field-workers and others with no certainty of better results either. Jain Philosophy does not prescribe punishment or infliction of pain in any form on any individual for any crime or misdeed. True religious philosophy with its never dying hope in the transformation of heart and its firm conviction in the essential purity of soul can
Page #409
--------------------------------------------------------------------------
________________
390
Jain Sabitya Samaroh
prescribe forgivance and pardon, and not punishment, even for the most heinous crimes. The height of punishment with the maximum of tortures is to be found in the Jaina Eschatological descriptions. Simply because the Jaina Scriptures describe these horrid punishments, it would be wrong to interprete that the same are prescribed by the Jaina Scriptures since they represent illustratively nothing else but the inevitable consequences of action or Karma which can possibly be avoided by dharma. The descriptions of the agonizing tortures are made more with the detterent intention to remind the erring soul of the possible consequences of his indiscriminate action and it would be a misinterpretation of religious philosophy if one reads in these descriptions any model for punishment for imitation, since religious philosophy prescribes pardon and not punishment for the worst of offences. Here lies the subtle but solid distinction between penology and Jain-penology; Karma leads one even to hell but its prevention, if at all possible, is through dharma. The Judge who imposes a capital sentence prescribed law knows that enforced penalty has behind it the force of social sanction but never the backing of true religious philosophy. Did not Christ pray even for those who hanged him ?! Lord Rsabhadeva after his enthronement as the first King, formulated four danda-nitis as a part of social obligation to be discharged and not as religious enjoinments.
Page #410
--------------------------------------------------------------------------
________________
The Concept of Jain Penology
391
Harsh and exacting as the Law of Karma may appear to be in subjecting the soul to infernal tortures and doling out punishment every moment in one form or the other by obstructing the real qualities of individual soul as an inevitable reaction to every action, the Jaina religious philosophy still vehemently and emphatically opposes the idea of punishment in any form even to the worst of offenders and positively enjoins Kshama (pardon), It is one thing to point out the retributory and retaliatory role of Karma but quite another even to wish in thoughts that the perpetrator of crimes be subjected even to the slightest of punishment. This extremely merciful and compassionate attitude of religious philosophy and principle was not unknown but became a matter of criticism by authors on polity and administration. Somadeva Suri, for example, forbids the King to take the religious attitude towards criminals.
Contribution of Jain-penology, notwithstanding thorough elimination of punishment, lies in the prevention of crimogenic tendencies in individuals by adoption of samvara and to that extent it has immense social significance in positive terms. This can be better understood by evaluation of distinctions and identity of religious philosophy with social sciences in its proper perspective. After adoption of samvara, the lapses and transgressions which are likely to occur can be cured by undergo
ing purificatory penances under the constant gui
Page #411
--------------------------------------------------------------------------
________________
392
Jain Sahitya Samarch
dance and supervision of the Guru or his nominee who administered the the vow of Maha-vrata or Anu-vrata. Thus the strategy to fight Karma is neither hypothetical nor imaginary but is at a time both practicle and practicable, firmly grounded as it is on the religious philosophy of Jainism, preached and practised by Jaina Monks for ages. For social immunity against crime, samvara (individualrearrangement) is the remedy rightly to be applied by criminologists.
Page #412
--------------------------------------------------------------------------
________________
Jan Education Renational
www.
elibrary.org