________________
પાંચમ જૈન સાહિત્ય સમારાહ
પ.
ભૂમિકા સમજાવી હતી. કચ્છની હસ્તપ્રતેા વિશે એમણે સવિગત માહિતી આપી હતી.
ત્યારપછી શ્રોમતી શૈલગ્ન શાહે સ ંસ્કૃત ભાષામાં જૈન ધર્મની. મહત્તા વિષે પ્રાસંગિક વક્તવ્ય રજૂ કર્યું હતું. રાસા સાહિત્યના પ્રકાશનનું મહત્ત્વ
સમારેાહના પ્રમુખરથાનેથી ડૉ. રમણુલાલ ચી. શાહે જ્ઞાનને મહિમા કર્યાં બાદ કહ્યું હતું : “જૈના પાસે પેાતાનું જે સાહિત્ય છે, તે અત્યંત વિપુલ છે. પ્રાકૃત, અમાગધી, સહઁસ્કૃત, અપભ્રંશ, જૂની ગુજરાતી, રાજસ્થાની, હિન્દી, મરાઠી, કન્નડ, તેલુગુ, તામીલ વગેરે ભાષાઓમાં પ્રાચીન જૈન સાહિત્ય પુષ્કળ લખાયેલું છે. જુદા જુદા હસ્તપ્રતભડારામાં વીસ લાખથી પણ વધુ હસ્તપ્રતા સચવાયેલી છે, જેમાંની ઘણી હજુ અપ્રકાશિત છે. સહેજે બે-ત્રણુ સકાથી વધુ સમય: ચાલે એટલું સ`શેાધનકા. આ ક્ષેત્રમાં પડેલું છે.” રાસા સાહિત્ય વિશે ખેાલતાં એમણે કહ્યું : “ જ્યારે આપણું ધણુંખરું રાસા સાહિત્ય પ્રગટ થયું હશે, ત્યારે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસ નવેસરથી લખવાની ફરજ પડશે. ભવિષ્યના તટસ્થ ઈતિહાસકાર આ વાતનું ચેાગ્ય મૂલ્યાંકન કરી શકશે.'
દાનના પ્રવાહને વાળવાની જરૂર
66
· પ્રતિવર્ષ જૈના દાનમાં જે રકમ ખર્ચે છે એના પ્રમાણમાં વિદ્યાનું તેજ પ્રગટ થતું નથી ” એમ જણાવી દાનની રકમના વ્યવસ્થિત વપરાશ માટે એમણે વધુમાં કહ્યું : જૈન સધા ચાતુર્માસ પ્રવેશ, વિહાર, વ્યાખ્યાન ઇત્યાદિ નિમિત્તે પ્રતિવર્ષ છાપાંની જહેરખબ .
64
પાછળ લાખા રૂપિયાના ખર્ચ કરે છે, તેને જો વ્યવસ્થિત રૂપ આપવામાં આવે તા એટલી જ પ્રસિદ્ધિ સાથે ધણુંા ખર્ચ ખયાલી શકાય. આ અંગે એમણે વિશેષમાં સમુદાય લેાકેણુાથી વિમુખ બની
“ એક વર્ષ જો શ્રમણ્
આ બધી જ જહેરખબરા સદંતર
'
Jain Education International
ઉમેયુ ... :
For Private & Personal Use Only
www.jainelibrary.org