________________
30
જૈન સાહિત્ય સમારાહ
નિબધા બીજે દિવસે રવિવારે સવારે વાંચવાનું ઠરાવાયું હતું. પરંતુ ભવાનીમાતાની મુલાકાત સાથે ગેાઠવાયેલી આ બેઠક માટે પૂરતા સમય રહ્યો ન હતા એટલે તે બેઠકમાં ફક્ત શ્રીમતી સુમનબહેન -શહ જ પેાતાના નિબ ંધ ‘ ઉત્તરાધ્યયનસૂત્ર દ્રુમ પત્રક ઃ એક સમીક્ષા ટૂંકમાં વાંચી શકયાં હતાં. અ.મ, મહુવાના શ્રી યશાવૃદ્ધિ જૈન બાલાશ્રમના હીરક મહેાત્સવના અંગરૂપે ચેાાયેલે આ દ્વિતીય જૈન સાહિત્ય સમારેહ તેમાં પધારલા નામાંકિત વિદ્યાનેાની ઉપસ્થિતિને કારણે તથા તેમાં પ્રમુખ અને વિભાગીય પ્રમુખાનાં થયેલાં
વ્યાખ્યાને ઉપરાંત વહેંચાયેલા સ ંખ્યાબંધ નિબધાને કારણે, કુદરતના રમ્ય વાતાવરણુમાં યે।જાયેલી તેની કેટલીક બેઠકોને કારણે તથા બાલાશ્રમના સગવડભર્યા સુંદર આતિથ્યને કારણે સફળ અને સ્મરણીય અની રહ્યો.
આ દ્વિતીય સમારેહિના મંત્રીએ તરીકે ડૅા. રમણુલાલ ચી. શાહ, શ્રી અમર જરીવાલા, શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કારા, શ્રી સેવંતીલાલ ચીમનલાલ શાહ અને શ્રી પન્નાલાલ ર. શાહે રોવા અપી હતી.
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org