________________
૧૭૨
જૈન સાહિત્ય સમારોહ બને નહીં. અભિષ્ટ વસ્તુઓ સાથે સંધિ કરવામાં ભાવની પ્રધાનતા રહેવી જ જોઈએ.
જપ અભ્યારોહનો ક્રમ આ રીતેપ્રથમ કૃતિજ૫ – બાદ રુચિજ૫ –બાદ રતિજ૫
છેવટે સ્મૃતિ-જ૫ રહે છે કે જ્યારે અજપાજપની સ્થિતિ પ્રાપ્ત થતાં સદા-સર્વત્ર સર્વથા ઈષ્ટનું શરણ-સ્મરણ-સાતત્ય મળ્યા જ કરે છે. પરમઈષ્ટની સાથે આ પ્રકારે, સૌ પ્રથમ
તદારેપિત સંબંધ તપ્રપન્ન સંબંધ તાશ્રિત સંબંધ
તદૂભાવભાવિત સંબંધ સિદ્ધ થાય છે. આ સમસ્ત પ્રક્રિયા નીચેના મંત્રમાં સમજી શકાય.
न ही डहं नमः सच्चिदानंदघन, नादबिंदुकला अमृतज्योति स्वरूपाय नमो नमः ૧. મેં = ચેતન્યનું બહુમાન જેથી પુદ્ગલના રાગરૂપી આત ધ્યાન
ટળે છે. ૨. શ્રી = માયાબીજ છે જે વડે જી તરફના કષાયભાવ રૌદ્રધ્યાનને
ત્યાગ થાય છે. ૩. હું = વિશુદ્ધ ચૈતન્ય છે જે વડે ધર્મધ્યાન થાય છે. ૪. નમ:-નમભાવની પરાકાષ્ટામાં શુકલધ્યાન થાય છે. ૫. સચ્ચિદાનંદ ઘન = નમોભાવની પરાકાષ્ઠાએ આત્માના સત્ ચિત
આનંદ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. (Experience of Tru
ine)
૬. નવંતુwા = જેને અભ્યારે પ્રથમ નાદમાં, બાદમાં અહંના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org