________________
૧૨૨
જૈન સાહિત્ય સમારેલ જેનેનું પ્રદાન નજીવું નથી તે જૈન સાહિત્ય એટલા જ માટે છે કે તે જેનોએ રચ્યું છે, પણ વાસ્તવિક રીતે તેને જૈન ધર્મ કે નિષ્ઠા સાથે કશે સંબંધ નથી. એટલે તે સાહિત્ય, પણ એના વિષયે જેન સંસ્કૃતિ પૂરતા જ સીમિત નથી. તે સાર્વજનિક છે, સર્વોપગી છે. માત્ર જૈનના વાડામાં તેને બાંધી શકાય નહીં. તે એટલા માટે કે જૈન સાહિત્યનું જે મુખ્ય લક્ષણ કે એય છે તે આત્માને કર્મથી મુક્ત થવામાં સહાયક બને જ – આ લક્ષણ તે પ્રકારના લૌકિક સાહિત્યમાં મળતું નથી તેથી તેને જૈન સાહિત્યમાં અંતર્ગત કરવું આવશ્યક નથી. માત્ર વિદ્વાની તે તરફ ઉપેક્ષા છે તેના નિવારણ અર્થે તેને પરિચય જૈન સાહિત્યમાં અપાય તો તે ઉચિત જ છે.
પ્રસ્તુત વ્યાખ્યાનમાં જૈન સાહિત્યની જે નિકા છે તેનો આછે પરિચય આપવા પ્રયત્ન છે. આ કાંઈ આખરી શબ્દ નથી. વિચારકે વિશેષ ચર્ચા-વિચારણા કરે અને નિર્ણય ઉપર આવે એવી વિનંતી કરું તે અસ્થાને નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org