________________
૩૬૬
જેન સાહિત્ય સમારોહ આનંદલક્ષી કથાને વિરાટ ગ્રન્થ હતો. એ ગ્રંથ સદીઓ પહેલાં લુપ્ત થઈ ગયા છે. (આચાર્ય હેમચકે “પ્રાકૃત વ્યાકરણ'માં પિશાચ પ્રાકૃતના ઉદાહરણ તરીકે ઉદ્દધૃત કરેલ પૂનમ વનયવgિa એ ગાથા. બૃહત્કથાના મંગલાચરણમાંની છે એમ ભેજદૈવકૃતસરસ્વતીકઠાભરણ” ઉપર ટીકા લખનાર ગુજરાતી વર્ણિક વિદ્વાન આજડ નેંધે છે. એક લાખ કલેકપ્રમાણના વિરાટ ગ્રન્થમાંની માત્ર એક જ ગાથા પ્રત્યે આવા એકાદ પક્ષ ઉલ્લેખ દ્વારા આંગળી ચીંધી શકાય છે એ પણ મહાકાલની લીલા !) સોમદેવકૃત “સ્થાસરિત્સાગર અને ક્ષેમેન્દ્રકૃત બહકથામંજર્સી' એ નામના મૃહત્કથાના બે સાક્ષે સુપ્રસિદ્ધ છે અને તે અગિયારમા સિકામાં કાશ્મીરમાં રચાયેલા છે. બુધસ્વામીકૃત. “બૃહત્કથાકસંગ્રહ છઠ્ઠા સૈકામાં નૈપાળમાં રયા છે. દક્ષિણ ભારતમાં વામન ભટ્ટની બૃહત્કથામજરી' રચાયેલી છે, પણ એને. જૂજ ભાગ મળે છે. ગુણાઢશે અને એની મહાકથા વિશેના પ્રશંસાભક ઉલેખો સંક્તપ્રાકૃત સહિત્યમાં અનેક સ્થળે વેરાયેલા છે અને તે એવા તે વિવિત્ર અને સમય છે કે એ વિરો એક નિબંધ લખી શકાય. કેવળ એનાં રૂપાન્તરમાં જ નહિ, પણ બહુસંખ્ય સંસ્કૃત કાવ્યનાટકો અને કથામાં તથા ભારતીય ભાષાઓમાં અનેકાનેક કથાચક્ષેપે લુમ બહક્કથા' અમર છે. ૫ણું એનું પ્રાચીન તમ પ્રાકૃત, ગદા રૂપાન્તર સંધદાસગણ વાચકત “વસુદેવદિડીમાં. છે “વસુદેવ-હિંડી? એટલે વસુદેવનું પરિણામણ “બ્રાહકથામાં કૌશાંબીપતિ ઉશનને પુત્ર નવાહનદત્ત છે, જ્યારે “વસુદેવ-હિંડીમાં નાયક શ્રીકૃષ્ણના પિતા વસુદેવ છે. બંને નાથકનાં પરાક્રમેરિભ્રમનું વર્ણન અને તેમને વિવિધ નાયિકાઓની પ્રાપ્તિ એ. બંનેને મુખ્ય કથા ભાગ છે. “બૃહસ્થા’ની આનંદલક્ષી વાર્તાઓને ધર્મકથાનું રૂપ આપવાનો પ્રયત્ન “વસુદેવ હિંડીના કર્તાએ કર્યો છે તેઓ પોતે તે છે કે “કામક્થાના વ્યપદેશથી હું ધર્મકથા જ કહું છું.” સંઘ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org