Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 354
________________ સીતારામ ચોપાઈ ૩૩૫ કરી કે રામે એની છેડતી કરી છે. ખરદૂષણે રામ અને લક્ષ્મણ પર ચડાઈ કરી અને તેમાં રાવણની સહાય માગી. લક્ષમણે રામને કહ્યું, તમારે યુદ્ધમાં આવવાની જરૂર નથી. સીતા પાસે જ રહે. હું એકલો જ ખરદૂષણને પૂરો પડીશ. જરૂર પડશે તો હું સિંહનાદ કરીશ.” લમણે ખરદૂષણના સૈન્યને હરાવ્યું. બીજી બાજુ ચંદ્રલેખાની મદદે આવેલા રાવણે સીતાને જોઈ. તે તેનાથી મોહિત થયો. પિતાની વિદ્યા વડે પરિસ્થિતિ જાણું લઈને લક્ષ્મણને જે જ સિંહનાદ એણે કર્યો. જટાયુધને સોના સપીને રામ લક્ષ્મણની પાસે દેવ્યા. એટલે જટાયુધને ઘાયલ કરી રાવણ સીતાનું હરણ કરી ગયો. જ્યારે લક્ષમણ પાસે પહોંચ્યા ત્યારે રામને ખબર પડી કે એમાં કંઈક બનાવટ થઈ ગઈ છે. પાછા ફર્યા ત્યારે જટાયુધે સીતાના અપહરણની વાત કરી. ઘાયલ થયેલા જટાયુધે દેહ છોડ્યો ત્યારે રામે એને નવકારમંત્ર સંભળાવ્યું. લક્ષ્મણે ખરદૂષણને વધ કરી એના સૈન્યને હરાવ્યું. એક વિદ્યાધર પાસેથી સીતાની શોધ માટે માહિતી મેળવી. એ માટે લંકા નગરી ઉપર આક્રમણ કરવાનું આવશ્યક બન્યું. સીતાનું હરણ કરી રાવણે તેને દેવરમણ નામના ઉદ્યાનમાં રાખી. સીતાનું હૃદય જીતવા માટે રાવણે ઘણા પ્રયાસો કર્યો, પરંતુ તેમાં તે નિષ્ફળ ગયો. એ પ્રસંગે રાવણ કામવિદુવળતા અનુભવે છે તિનું સવિગત ચિત્ર આલેખતાં કવિ લખે છે : ખિણ રેયઇ કરઈ વિલાપ, ખિણ કહઈ પિતઈ પાપ; ખિણું કરઈ ગીત નઈ ગાન, ખિણ કરઈ જાપ નઈ ધ્યાન. ખિણ એક ઘઈ હુંકાર, કારણ વિના બાર બાર; નાખઈ મુખઈ નીસાસ, ખિણ ખંચિનઈ પડઈ સાસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413