Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૩૦૨
જૈન સાહિત્ય સમારાહ
આ તાકાત સમાધિ અને એધિ (મેાધ) દ્વારા પ્રગટ કરી શકાય છે, માટે અહી વીતરાગદેવ પાસે બીજી કેાઈ યાચના ના કરતાં જ્યાં સુધી મેાક્ષનગરમાં ન પહેોંચાય, ત્યાં સુધી સમાધિ અને ખેાધિની યાચના કરી છે, જો કે અહીં મૂળ ગાથામાં સમાધિ અને બાધ કહ્યો છે, તેા પણ બેધ એટલે અહીં તેનેા અર્થ ધિ સમજવાને છે. ખેાધિને અ તત્ત્વથી ખેાધ થાય છે, તેમ બેાધને પણ તાત્ત્વિક અ ખેાધિ થાય છે.
તત્ત્વથી એ સિદ્ધ થયું કે મરણુને મહેસવ બનાવનાર, અનંતા જન્મ-મરણાનું નાશક બનાવનાર સમાધિ અને બેષિ છે, એ કારણે જ વિવિધ સૂત્રોમાં સમાધિ અને ખેાધિની માગણી કરવામાં આવે છે. જેમ કે
“જયવીયરાય સૂત્રમાં –
""
दुक्खकओ कम्मक्खओ समाहिमरणं च बोहिलाभो अ । संपज्झऊ मह एअं, तुह नाह पणामकरणेण ॥
""
‘લેગસ'માં :
“ આા-યોાિમ, સમાહિવમુત્તમં વિંતુ ।'' ‘અરિહંત ચૈઇયાણ’માં :
:
""
ચોદ્દિામવત્તિયા, નિવસવત્તિયાÇ '
તે ઉપરાંત બીન' સૂત્રોમાં પણ આ પ્રાંતા જણાવી છે. અનંતા મરણ ભૂતકાળમાં થયાં, પણ મહેાત્સવરૂપ એક પણ મરણ બન્યું નથી, કારણ કે જન્મ-મરણની પરંપરા ચાલુ રહી છે. માટે જયારેત્યારે પણ મરણને મહાત્સવરૂપ બનાવવું જ પડશે. તે વિના કરાડે। ઉપાય કરવા છતાં જન્મમરણની પરંપરારૂપ આ સંસારને અંત આવે તેમ છે જ નહિ. મરણને મહાત્સવ બનાવનાર સભાષિ અને ખેાધિ છે, તેા તેને પ્રથમ સમજવા તે અનિવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org