Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૭૦
જૈન સાહિત્ય સમારોહ
સ્વીકાર જીવરાશિ ઉપર સમાનભાવ-અભેદભાવ-અહિંસક ભાવ વિકસાવે છે. અહિંસક ભાવ જેને સિદ્ધ થયા છે તે જ પરબ્રહ્મની પ્રાપ્તિ કરી શકે છે. શબ્દબ્રહ્મનું વાચ્ય પરમ સ્વસ વૈદ્ય આત્મતત્ત્વ છે તે ઊર્ધ્વતા સામાન્ય છે. આત્મતત્ત્વના સાક્ષાત્કાર અહિંસક ભાવ વરેલાને જ થઈ શકે છે.
અહિંસક આ ચારને જ બ્રહ્મની ઉપમા આપી છે. આચારાંગના ૯ અધ્યયનને બ્રહ્માષ્ટયન કહેવાય છે. બૌદ્ધ શાસ્ત્રામાં મૈગ્યાદિ ભાવેશને બ્રહ્મવિહાર, જેનેામાં અહિંસક આચારને બ્રહ્મવિહાર તે જ તંત્રશાસ્ત્રનું શબ્દલ છે. તેમાં નિષ્ણાત થયેલા પરબ્રહ્મને પામે છે. પરબ્રહ્મ એટલે ઊર્ધ્વતાસામાન્યથી આત્મદ્રવ્ય ઉપયાગ અને તિ' ક્ સામાન્યથી ઉપગ્રહસંબંધ. નવકાર એ ઉપયેાગ–ઉપગ્રહ બનૈની શુદ્ધિ કરતા શબ્દબ્રહ્મ. જપની સામર્થ્ય સિદ્ધિ માટે ૩ અપેક્ષા રહે છે.
વિદ્યા–શ્રદ્ધા-ઉપનિષદ
વિદ્યા એટલે correct technique
શ્રદ્ધા એટલે working belief and interest
ઉપનિષદ એટલે રહસ્યજ્ઞાન—grasp of basic principles
વિદ્યા એટલે મંત્ર-યંત્ર-તંત્ર ત્રણેનું અકયતા પૂર્ણાંકનું અનુષ્ઠાન ( પ્રયાગપદ્ધતિ ).
શ્રદ્ધા એટલે કામાં હૃદયપૂર્વકને સહયેાગ સાધનામાં સાધ્ય ભરી જિજ્ઞાસા.
પ્રાપ્તિની
ઉપનિષદ એટલે અંતનિ હિત તત્ત્વનું જ્ઞાન
ઉપનિષદમાં શબ્દવિજ્ઞાન (Acoustics) સૂક્ષ્મધ્વનિવિજ્ઞાન (Supcrsonics)
વિચિવિજ્ઞાન( Wave Mechanics)ની સમજણુ હેાવી જરૂરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org