Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
४
જૈન સાહિત્ય સમારેહ
જેમાં બધાં વ્રતાને અને અહિંસા, સંયમ અને તપને સમાવેશ થાય છે. પુણ્ય અને પાપ, શુભ-અશુભ કર્મનાં પરિણુામ છે, શૂદ્રવ્યમાં પ્રથમ એ છે : જીવ અને અજીવ, ખીજા એ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એટલે ગતિ અને સ્થિતિ-Rest and Motion. પદાર્થોની ગતિ-સ્થિતિ માટે આ આ એ દ્રવ્યેાની કલ્પના કરી. છેલ્લાં એ-આકાશ અને કાળ, જર્મન ફિલસૂફ કેન્ટે કહ્યું તેમ, માનવીનાં મનની કલ્પનાઓ છે – they are concepts of human mind. અતિમ તત્ત્વ, અને ત અને કાલાતીત છે Ultimate Reality is beyond time and :space.
―
આ બધા વિષયે। ગહન અભ્યાસ અને સ્વતંત્ર વિચારણા – - critical study ~ માગે છે. આમ ન થાય તેા જગતના મહાન તત્ત્વજ્ઞાએ વિચારણા કરી છે, અને અન્ય દર્શનામાં જીવનની આ બધી -સમસ્યાની ગહન વિચારણા થઇ છે અને વર્તમાનમાં પણ થાય છે -એની અવગણના કરવી પડે.
» '
વર્તમાનમાં જૈન સાહિત્ય પ્રકટ થાય છે તેમાં મૌલિક વિચારણા, -તુલનાત્મક અભ્યાસ અથવા મૂલ્યાંકન જેવું ભાગ્યે જ હેાય છે. સંશા ધનને નામે કેાઈ હસ્તપ્રતનું સંપાદન કરે અને પી.એચ.ડી.ની ડીગ્રી મળ. ભગવાન મહાવીરના જીવન અને ઉપદેશનાં પુસ્તક વાંચીએ તે બધાંમાં લગભગ પરાપૂર્વથી ચક્કી આવતાં વર્ષને અને હકીકતે જ હાય, ક્રાઈ નવી વિયાર કે વમાન જીવનના સંદર્ભમાં નવી પ્રેરણા જોવા ન મળે. સાહિત્ય-પ્રકાશન પાછળ જૈન સમાજ લાખા રૂપિયા ખશે છે, પણ તેની ગુણવત્તા જોવાની ભાગ્યે જ પરવા કરે છે. સ`શાધન સ`સ્થા વચ્ચે પરસ્પરના વિચારવિનિમય અથવા સંકલનના અભાવે ઘણું પુનરાવન થાય છે.
-co-ordination
-
ભગવાન મહાવીરૂં વિદ્યાને'ની ભાષા સંસ્કૃત છેાડી, જનસામાન્ય સમજી શકે છે માટે લેાકભાષામાં ઉપદેશ આપ્યું. હવે તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org