Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૧૪
જૈન સાહિત્ય સમા રાહ
નથી દીધું કે હસ્ય, તેને બદલે તેને હ્રસ્વ-દીર્ઘ સ્વીકારવામાં આવ્યા અને તે સ ંસારી આત્મા પૂરતું જ મર્યાક્તિ ન રહ્યું પણ સિદ્ધ આત્મામાં પણ સ્વીકારી લેવું પડયુ.
વૈદિક વિચારમાં ઉપનિષદ સુધીમાં સમગ્ર વિશ્વનું મૂળ કાઈ એક તત્ત્વ છે, આવી વિચારણાને પુષ્ટ કરવામાં આવી છે. અર્થાત્ જે એકમાત્ર બ્રહ્મ કે આત્મા જ વિશ્વપ્રપંચના મૂળમાં છે એવી વિચારણ વૈદ્દિકામાં દૃઢ થતી આવી અને ઉપનિષદેમાં તે વિચારને અંતિમ રૂપ આપવામાં આવ્યું. પણ જૈન આગમેામાં ચિત્ત અને અચિત્ત, અથવા ચિત્તમ ત કે અચિત્તમ ́ત, અથવા જીવ અને અજીવઆ બે તત્ત્તા જ સ્વીકારવામાં આવ્યાં છે.
વળી આ વિશ્વની ઉત્પત્તિની વિચારણા વૈદિક સાહિત્યમાં થઈ હતી. અને ઈશ્વર જેવા અલૌકિક તત્ત્વની પ્રતિષ્ઠા વૈદિકાએ કરી હતી. તેને સ્થાને આ વિશ્વ અનાદિ કાળથી વિદ્યમાન છે અને અનાગતમાં રહેવાનું છે, એટલું જ નહીં પણુ જ્યારે આમ છે ત્યારે અધિનાયક ઈશ્વર જેવા તત્ત્વને પણ અસ્વીકાર એ જૈન તત્ત્વજ્ઞાનની વિશેષતા છે, જે જૈન સાહિત્યમાં સારા પ્રમાણમાં પ્રગટ થતી રહી છે.
કર્મની પ્રતિષ્ઠા યજ્ઞકરૂપે મુખ્યત્વે વૈદિકામાં હતી. સારાંશ કે યજ્ઞકર્મ સ્વીકાર વૈશ્વિકામાં હતા. 'પરંતુ સમગ્ર પ્રકારનાં ક અને તેનાં ફળની ચર્ચા અત્યંત ગૌણ હતી. એથી જ ક સિદ્ધાંતની ચર્ચા ઉપનિષદ સુધી તેા ગુવિદ્યા હતી, જેની ચર્ચા સૌ સમક્ષ નહી' પણ એકાંતમાં કરવી પડતી. યજ્ઞકની પ્રતિષ્ઠા ઉપનિષદમાં ઘટાડવામાં આવી અને તેને સ્થાને જ્ઞાનમાર્ગની પ્રતિષ્ઠા કરવા પ્રયત્ન કરવામાં આવ્યા. પણ ક'ને નામે યજ્ઞકમની પ્રતિષ્ઠાનું નિરાકરણ જૈન સાહિત્યમાં સ્પષ્ટ છે. એટલું જ નહીં પણ ક`વિચારણા આગવી રીતે જૈન સાહિત્યમાં દેખાય છે. તેમાં પ્રથમ તેા એ કે આત્માની વિશુદ્ધિ માટે કે આત્મસાક્ષાત્કાર માટે માત્ર જ્ઞાનનું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org