Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૦૮
જેન સાહિત્ય સમારોહ
લિખના પઢના ચાતુરી, યે સબ બાતેં સહેલ;
કામદહન, મન વશ કરન, ગગન ચઢને મુશ્કેલ.”
કામદેવ એટલે મદન, અનંગ, મનસિજ વગેરે વગેરે જાણવું, સમાનાર્થક શબ્દોની જાણકારી હોવી, શબ્દષનું જ્ઞાન હેવું તે સહેલું છે, પરંતુ એ કામદેવને કેમ બાળવા, મનને કેમ વશ કરવું અને ભાવની ઉત્તરોત્તર વૃદ્ધિ કરતાં કરતાં, ગુણસ્થાનકક્રમારોહ સિદ્ધ કરતાં કરતાં, છેવટે સમાધિદશામાં કેવી રીતે આવવું – આ ખરેખરું અઘરું છે. કેવળ જ્ઞાનની જ ઉત્કૃષ્ટતાને પુરસ્કર્તાઓ માટે કબીરજીનું આ પદ ત્રીજ લોચન ઉઘાડનારું નીવડે એમ છે.
તાત્પર્ય તો એક જ છે કે જ્ઞાન અને ભક્તિ – બને – એકસરખાં જ આવશ્યક છે, એકસરખાં જ કિંમતી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org