Book Title: Jain Sahitya Samaroha Guchha 1
Author(s): Ramanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
જૈન શ્રાહિત્ય સમારોહ તેને પુનઃ પ્રવાહિત કરવાના પ્રયાસમાં – સંશોધન અને સાધનાના પ્રાગમાં – સમર્થ વ્યક્તિઓએ પિતાનાં સમયશક્તિ કેન્દ્રિત કરવાં.
ધ્યાનનું આપણું સાધનામાં શું સ્થાન છે તેને નિર્દેશ કરી, વર્તમાન જૈનસંઘમાં ધ્યાન–સાધનાના પુનરુદ્ધારની-revivalનીઆવશ્યકતા અંગે મને ને સૂઝયું તે મેં અહીં સંઘ સમક્ષ મૂકયું છે. ઉમેદ છે કે સંઘના યુગક્ષેમને ભાર જેમના શિરે છે તે પ્રબુદ્ધ ધમનાયકે–આચાર્યો અને સંધના વિમશશીલ અગ્રેસરે એના ઉપર ગંભીર વિચાર કરી ક્રિયાશીલ બનશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org