________________
Liા
-
-
-
-
સાવ
,
,
, -
-
( ૧૦ ) છેતે કહે, ત્યારે પ્રહસિત નમસ્કાર કરીને તેને કહે છે, આજે હું મારૂ મોટું ભાગ્ય સમજુ છુ કે, મે તને જેમની તેમ જોઈ ઘણા દિવસથી થએલો જે પવનજયને વિયોગ, તે ઘડીકમાં મટીને મોટા આનદ સહિત બેફનો સમાગમ થશે. જેમ કામદેવ તથા વસંતઋતુને પોતામાં મિત્રભાવ છે, તેમજ પવનજય સાથે મારી મિત્રતા છે, તેણે મને આગળ મોકલ્યો છે, ને પોતે પાછળથી આ આવ્યો એમ સમજ. ત્યારે અને કહેવા લાગી કે, હે પર પુરૂષ તુ અમસ્તી મશ્કરી કરીને મને શા સારુ હેરાન કરે છે ? આ વખત મશ્કરી કરવા યોગીય નથી. પણ એ તારો દોષ નથી, મારા પુર્વ કર્મનો દેજ છે. જે તેમ ન હોત તો મારો કુલીન પતિ મને મુકત નહી ? વિવાહના દિવસથી આજ બાર વર્ષ થયાં પતિએ મને મુકી દીધી છે, તો પણ હું પાપિણ હજી સુધી છવુછું, એવી તેનાં દુઃખદાયક વચનો સાંભળીને પવનજયંથી ધીર ન ધરાઈ તેથી મોટી ઝડપ કરીને માહેલી કેરે આવ્યો. અને માં આંસુ આવ્યાં છે, ને ગદ ગદ કંઠ થ થકો મોટી આવેશથી બોલવા લાગી, હે સી, તુ પરમ નિર્દોષ છતાં દેબને આરોપ કરીને પરણેલા દિવસથી આજ દિવસ સુધી મે મુખે તારી ઉપેક્ષા કરી તેનું કારણ કેવળ મારૂ અજ્ઞાન છે. જો પણ મારા દેખથી તારી આટલી બધી દુર્દશા થઈ તથાપિ આજ મેં તને જીવતી જઈ તે મારૂ મોટું ભાગ્ય સમજુ છુ. એહવા મહાપશ્ચાતાપના પોતાના પતિના વા સાભળીને પલગ ઉપર હાથ ઝાલીને ઝટ ઉડી, તે જેમ હાથી પોતાના શુડાહડ વડે લતાનું ગ્રહણ કરે છે, તેમ પવન જયે પિતાની સ્ત્રીને પોતાની ભુજાળી ઝાલી લીધી પછી પોતાના હાથે કરી તેને સાથે લઈને પલગ ઉપર બેઠો ને તેની સાથે મધુર વાણીથી બોલવા લાગીયો, હે મારી પ્યારી સ્ત્રી, સુબુદ્ધિ જે હુ, તેણે તુ નિપ્રાધી છતાં તને ઘણું દુ ખ આપ્યું, તેની મને ક્ષમા કર એવા પ્યારનાં વચન સાંભળીને : અજના કહેવા લાગી, હે પ્રાણ પ્રિય પતિ, એમ કહે* યોગી નળ . એટલું બોલતાં અતિ આનદમાં આવી થકી ગમે - ઇચ્છા લાગ્યાકી મહસિન તથા વસંતતિલકા એ બેઉ જાણ * તે એકાંત સ્થળમાં પવનય જન જન છે ચાર પ્રહર એક પ્રહરની છે ર થઈ ૨ ને પવનય કહેવા લાગીયો આઈ ઘણી વેળા રી
ને ખ , :
-
-
-
-
-
-
-
-
-
: