________________
*
.
=
=
===
I
!.
~
*
(૪૭) વપરાય અને પરપરજાય.સબધથી સુત્રને વિષે પણ એમાં ખાડ્યું છે કે સઘળ એકતા ભાવે જાણતાં એગે આયા ઈત્યાદીક સઘળશાન તે સંગ્રહ નવે કરી એકજ છેર૯ માટે ચીતની આશકિછે અને બુદ્ધિની પાવતાએ અભ્યાસ કરવાથી પિતાના કાર્યપ્રણાદિકને આશ્રય આપતો થકે પરજાયના એક અર્થને જણને પણ બંધ છે, પિડીત તે સભાવને જાણે, જે એ જાણઈએ . સર્વ જણ ઈ-ઈતિ વચનાત ll ૩૦ . . .
યપી કેવળજ્ઞાનને વિષે તે કાંઈ પણ પ્રતી વ્યક્તિ ન તો પણ કોઈ ઠેકાણે એક અસનુજ ગ્રહણ કરવું છે ને કોઈ ઠેકાણે સરસ ગ્રહણ કીધા છે કે ૩૧ છે તે પણ અનેકાંત આગમની શ્રધા તે અસખલીતપણે સદા પ્રવર્તે છે માટે અનેકાંતતાપણો અંગીકાર કરતાં જ સમકતપણુ છે તથા ઉત્સર્ગ અને પવાદ નિશ્ચય વ્યવહાર તેના સંપુર્ણ અર્ચનો નિશ્ચય થાય છે . ૩ર છે ,
આગમના અર્થનું ઉપનય જે થાપવુ તે થકી મા જે બુદ્ધિવત તેનું સર્વ વ્યાપકપણે વર્તે કાર્યાદિક જે વ્યવહાર છે તે નિશ્ચયપણે ચીત્રામણુની રેખા સરિખો છે શ્રેષ્ટ રૂપ કરવાને જેમ આળેખ કરે તે સરીખે વ્યવહાર છે અને સમગ્ર રૂપ કરવાને સમાન તે નિશ્ચય નય છે . ૩૩ છે તે માટે અને કાંત 'નેય અંગીકાર કરીને પ્રવર્તનારા વૈરાગ્યવતને પણ કુગ્રહો કહીયે તો બીજા માત્ર નામ ધરાવનારા હોય તેની તો શી વાર્તા એક નયવાળો શાસ્ત્રના અને બાધ કરતો જણવો તે જે પણ જેને ભાસ છે તે પણ પાપકારી, જાણો, કે ૩૪ - ૧ : ' '
ઉઉત્સર્ગ માંગમાં અપવાદ માર્ગમાં વ્યવહાર માર્ગમાં નિશ્ચય માર્ગમાં જ્ઞાનને વિષે અને કયા નયને વિશે જે કદા ગ્રહ નથી તો તેને જ્ઞાન ગ
પણું છે અને તે જ્ઞાની પણ છે કે ૩૫ જે સ્વશિધાંતના જાણવાથી અને ન્ય શાસનુ જાણવુ તેમજ સમાઈ જાય છે જેમ પરાર્ધ નામે ઉ૪ ગણીત છે તેમ સમુ પણ સમાઈ જાય છે અને તેટલું જ્ઞાન પામીને પણ જે અજ્ઞાનપણ રહે તો તેને જ્ઞાન ગર્ભિત બીલકુલ નથી એમ જાણવું. ૩૬ 1 - પોતાના સ્વાર્થને વિષે સઘળા નય સત્ય છે કે તે પરમાર્થની ચાલનાને વિશે નિષ્ફળ છે અને તે નયના વિવાંદમાં જે મધ્યસ્તતા ન આવી તે તેને જ્ઞાન ગર્ભિતા છેજ નહી . ૩૭ છે જે આજ્ઞા બ્રાહ્મ અર્થને આજ્ઞા ગ્રહન
હી આગમ પ્રમાણે ગ્રહવા પોગ્યને આગામે ગ્રહે નહી અને યુક્તિ રદ્ધને યુ I પિ વડે ગ્રહે નહીં એમ સહુને પોત પોતાને ઠેકાણે જોડી જાણે નહીં તે !
*
*
-
-
-
-
-