________________
--
----
ઉપરથી શી રીતે વિચારીએ તે કહે છે તેમાંથી પ્રથમ જીવાદીક નવ પદાર્થ ને નિશ્ચય વ્યવહાર એ બે બોલો કહે છે જીવન નિશ્ચયપણુ તે અસખ્યાતા પ્રદેશાત્મક દ્રવ્ય અને કર્મ કલક રહિત સુદ્ધ ઉપયોગી સત્ત ચીદાન દ તે નિછે જીવ જાણવા તે જીવ જે સીદ્ધલયે પિતા કર્મ વ્યવહારના અભાવથી અક મસ વીવહારો નવીઝઈ એમ શ્રી અનુજોગ દ્વારે અકર્મક માટે સીધને વ્યવહાર નથી તેને નિશ્ચથી છ કહીએ અને જે સાસારી જીવ ચેતનાવત એ. કદીથી માંડીને પચેઢી પરીયાત દેહ ધારક જીવો પિત પિતાના શરીરનું સા રે આયુ અવગાહના દીકમાં પ્રવર્તે તે વ્યવહાર વ વવહર તિતી વ્યવહાર એ વચને કરી જાણવુ.
-
-
-
-
-
- -
-
- હવે અજીવન નિ વ્યવહાર પણ કહે છે અજીવ તત્વના પાંચ દ્રશ્ય છે તે પાંચના જે અચેતનપણે તે નિશ્ચય નયથી જાણવુ અને ધાસ્તીકાય માં ગમનગુણ તે વ્યવહાર અધરમાસ્તીકાયમાં સ્થીરગુણ તે વ્યવહાર વળી આઝાસ્તીકાયનો અવકાશ ગુણ તે યુવહાર અને કાળ દરવ્યનું પુદગળ પરા વર્તન વર્તના ગુણન પ્રવર્તન જે પ્રવર્ત તે વ્યવહાર નય જાણવો જેમ આ સખ્યાતા લોકાકાસમાં અનતી રાત્રી ગઈ વર્તમાને એક જાય છે અનાગતે આ નતી જાશે એહવી જે પ્રવર્તન તે વ્યવહાર કાળ જાણવુ વળી પુદગળને વિ છે પાંચ વર્ણ બે ગધ પાંચ રસ અને આઠ ફરસ પાંચ સ્થાંક ઇત્યાદીનું ગ્રહણ ગુણ તે વ્યવહાર નય પુદગળ છે એ અજીવનો નિશ્ચય વ્યવહાર ન ય કહો.
-
-
- -
-
-
હવે પુણ્ય તત્વનું નિશ્ચય વ્યવહારપણુ કહે છે જીવના પ્રદેશને વિષે જે શુભ પુદગળનુ બધ તે શુભપણાને નિશ્ચય નયથી પુણ્ય કહીએ અને તેને અનુભાગ જે ભોગ ભેગવવારૂપ પ્રદેશને વિષે તે પુણ્યનું વ્યવહાર ન યુ જાણવુ.
હવે પાપનુ નિ વ્યવહાર કરે છે જે અદત દલની વગણા એટલે આ વિરતીને સજોગે મીલ્યા જે કઈ તથા અવિરતી સરોગે વર્તમાન કા અથ
તે
?
?