________________
L
( ૫રહ)
-
~
~-
~
~
મ્ય પ્રકૃતી છે પણ તેમાં કાલા પેક્ષાએ ચિઠાણ વલિયા છે માટે જેમ જેમ શુભ યોગ વ્યાપારની વૃદ્ધી તેમ તેમ પુણ્યની વૃદ્ધી ઈત્યાદીક આગમ પ્રમાણુ થી પુણ્ય જાણવુ તથા પુણ્યનુ બધી પુણ્ય જેમ તીરથકરને અને પુરૂયાનું બધી પાપ હરીકેસી મુનીરાજને પાપાનુ બંધી પુણ્ય જેમ ગાશાલાને તથા અનાર્ય રાજાઓ પ્રમુખને તથા પાપાનુ બધી પાપ જેમ નારકીમાં નાગશ્રી છે ઇચ્છાદીક ભેદ પુન્ય સ્વરૂપના આગમ પ્રમાણથી જાણીએ.
હવે પાપના ચાર પ્રમાણ કહે છે પાપના ચાર પ્રમાણ પુન્યથી વિપરી તપણે ભણવા એટલે જે જીવ આઠ પ્રકારની અશાતા ભગવતો દેખાય તે પ્રત્યક્ષ પ્રમાણે પાપ જાણવું કોઈને કષ્ટ દુઃખ ભગવતે દેખીને જાણે કે એ
થાપ કીધાં છે તે અનુમાન પ્રમાણે પાપ તથા જેમ એ નારકીના દુઃખ સરીખ દુ:ખ ભોગવે છે એમ કહીએ તે ઉપમા પ્રમાણે પાપ અને ક રમને પ્રકૃતિ સ્થીતી અનુભાગ અને પ્રદેશ બંધ તે અશુભ હોય એટલે પુન્યથી વિપર્યયદલિયા હોય તે આગમ પ્રમાણે પાપ જાણવુ.
-~
-
~
CC
હવે આશ્રવને ચાર પ્રમાણ કહે છે જે રોગના વ્યાપારનું સંકપમાનપ શું તે પ્રત્યક્ષ પ્રમાણે આશ્રવ કહીયે વળી અનુમાન પ્રમાણે અત્યાગ ભાવ ને આશ્રવ કહીયે તથા જેમ તલાવને ગડમાલ તથા હવેલીને ખારણો અને ના વાને છિદ્ર વળી સુઈને નાકે એ ચાર ઉપમાએ જીવને આશ્રવનું આવવું થાય તે ઉપમા પ્રમાણે આશ્રવ કહીએ તથા જે અપ્રત્યાખાની કેધ માન માયા લોભ એવા ચાર કષાયના પ્રમાણ મળી દલરૂપ સ્કધ થઈને આત્માના અનેક પ્રદેશે વર્ગણ ચોટી છે તે વર્ગણાને આગમ પ્રમાણે આશ્રવ કહીયે
હવે સ વરના ચાર પ્રમાણુ કહે છે પ્રત્યક્ષ પ્રમાણે સવર તે ચોગ નિરૂ ધનને હવે તેમાં જે દંશથી યોગ નિરૂધમ તે દેશ સ વર તથા સર્વથી પોગ નિધન તે સર્વ સાવર કહીએ ઇત્યાદીક વિસ્તાર ઘણો છે જેમ જેમ પત્ર
વ્યાચાર નિધન થાય તેમ તેમ સર્વ સેવર ગુણ પુર્ણ થાય અને જે સાવ પગનો ત્યાગ તે અનુમાન પ્રમાણ સંવર જેમ હવેલીને ખાણો રૂધવાથી માણસ. આવતાં બધાય તે છાત ને પગ નિરૂધન કરવાથી આવતા