________________
(૫૬),
'શ્ચય જાણવું તેમાં પણ સમ્યક્તવત વ્રતના ધણીને જેશુભ અધ્યવ સાય તે કરમ નિઝરનું કારણ છે પણ શેષ પાળતાં કરમ જે રહ્યાં તે શુભ બંધ જાણુ પણ ઈહાં બંધનુ હેતુ સમ્યકતાદીક નથી માટે તેને નિ : ધ કહીયે અને તે શુભાશુભ બધથી આત્માના અયવસાય પલટે તે અધ્ય વસાયનુ પ્રવર્તન તેણે કરી બધા જાણીએ જેમ મ પાની પુરૂષને મદ્યપાન થી લેહેર પ્રવરતે, તેમ ગતી જાત્યાદીકે બધનું પ્રવર્તવુ તે વ્યવહાર બંધ
ક
-
-
જણાય છે. !
-
-
-
-
-
-
-
~
-
હવે મોક્ષનુ નિ વ્યવહાર પણ કહે છે. જીવનમાં સર્વ પ્રદેશથી સર્વ ક રમ પુદગળનું મુકાવવું તે નિ મિક્ષ જાણવું અને સિદ્ધિને વિષે પ્રવર્તન રૂપ
વ્યવહાર નથી અકસ્મસ્ય વવહારો નવિઝઈ તે નિશ્ચય મોક્ષ અને જે જ્ઞાન ન દર્શન ચારીત્રદી મેક્ષ માગે તે માટે પ્રવર્તવુ તે વ્યવહાર મોક્ષ દેખાય છે જે પણ મોક્ષને વ્યવહાર દેખાતું નથી તો પણ જ્ઞોનાદીકનુ પ્રવર્તન રૂપ તે વ્યવહારપણું સભવે છે તત્વ સર્વ શાય ના વચન અનત નયાત્મક છે માહારા જેવા મદમતિ જીવને સમજવું કઠણ છે એ નવ પદાર્થનુ ની વ્યવહાર કહ્યું,
એ નિશ્ચય વ્યવહારનું લક્ષણ કહે છે જે પદાર્થ ચીતવી તે પદાર્થનું જે અભ્યતર ગુણ એટલે તે પદાર્થને નિજ સ્વભાવે તે નિશ્ચય જાણવું જેમ જીવ સિદ્ધ સમાન છે તે અભ્યતર ગુણ કહીયે તે નિરો અને તેહીજ વસ્તુને જે બાજ્ય પ્રવર્તમ તે વ્યવહાર કહીયે તે વ્યવહાર શુભ તથા અશુમ મળી બે પ્રકારે છે અને શુદ્ધ શુદ્ધ થવહારનો ભેદ આગળ સાત નયમા કહેશે.
~
-
~
~-
~
હવે નવ પદાર્થના દ્રવ્ય ભાવ કહે છે તેમાં પ્રથમ જીવને દ્રવ્ય અમા ખ્યામીક તે દ્રવ્ય જીવ કહીએ અને જીવને જે શાન દર્શન ચારીત્ર વીર્ય તે ભાવ છવ કહીયે પણ કવ્ય વિના ભાવ વ તે ભીન્ન નથી દ્રવ્ય જીવને ગુણ તે ભાવ જીવ જે શાકર મીશ્રી દ્રવ્ય તેનો મીઠો સ્વાદ તેને જેમ ભા. વ કહીયે જેમ શાકરથી મીઠાશપણુ ભિન્ન નથી તેમ દ્રવ્યથી ભાવ ભીન્ન ન થી તે ભાવ છવની ગાથા શ્રી ઉતરાધ્ધનના અડાવીસમા અને કઠી છે નાણ દસણવ ચરિતૈચ તે તહાં - વીરિયઉવય એયંઝવખણ
~
~-
~
~
-
~