________________
--
- -
-
(899) ગગ થઈ જાય ત્રીજો નિયાણ કરે છે. રોગના ઔષધની ચીંતા કરે એ ચાર આર્તધ્યાનના પ્રકાર છે એમધે કાપત તીલ અને કુએ ત્રણ લેશ્યાનો સંભવ છે કેમકે જેમાં અતી કલીષ્ટ ભાવના નથી કોઇક એની પરણતીના પરિણામે કરી એ ત્રણ લેયાનો સંભવ છે. ૬ / - | બકેર કરો ઊંચે રવુ સોચતા કરવી નામ કંઈને રડવું મારવું માથાના વાળ તોડવા ઇત્યાદી કને પડીત આર્ત ધ્યાનનાં લક્ષણ કહે છે | ૭ | અમે મંદ બુદ્ધી છેએ એમ કહીને પિતાનું કાર્ય નિદે અમે શું પાળશું મુક્તિ માર્ગ, તે માટે છે એમ બસસા કરે એ રીતે વિસ્મીત થકે લોક પાસે માંગ તે ફરે ઈત્યાદીક દુર્જનની રીતી છે. ૮ છે
- જે પ્રમાદી હોય વિષયમાં લીન હેય ધર્મથી ઉલટી હેય ન વાણીને ગોપવે તે પુરૂષ આર્ત ધ્યાનમાં પ્રવર્તે છે માટે એ ચાના ઉપલા ગુણઠાણાં પામતાં થકાં પ્રમાદમાં પાડે અને એ ધ્યાન છઠો ગુણાઠાણા લગે રહે માટે મોટા મુનીએ સર્વ પ્રમાદનું મુળ તથા તીચગ તીમાં પાડે એવું જાણીને એ ધ્યાનને છોડવું છે ૧૦ | નિરય હોય છવનો વધ બનાદીક ચતવે આકરો ધી હોય ચાડીયો હોય જુહુ બેલી મીથ્યાત્વનું વચન બેલે માયા પટ ઘરે. ૧૧ ચારીને કરનાર માર્ગ રહિત કે ધ રૂપ અગ્નીચે ધમધમતે ધનને સચય કરનાર ધનને ડાટી રાખે પણ શંકાએ મેલું મન રાખનાર એટલે રખેને કોઈ માહારૂ ધન જુએ અને લેઇ જાય. ૧૨-. . . :
એ રીતે ધીયાનને કરવે કરાવવું અને અનુ મદિવાની સ્થીતીકરી એ ધ્યાન દોષનું કારણ છે એ ધ્યાન ચોથા અવિરતિ ગુણઠાણ શુદ્ધી હોય એ રીતે રદ્ર ધ્યાનના ચાર ભેદ કહ્યા. ૧૩ કાપિત નીલ અને કૃશ એ ત્રણ લયાનો ઇહાં સંભવ છે એ અતી સકલીષ્ટ રૂપ છે કે તેના પરીણામથી હોય છે. જે ૧૪ છે
માયે ઘણું દોષનું કારણ છે નાનો પ્રકારના જીવને મારવાના દારે કરી હીં સાદીકમાં પ્રવરતી થાય પાપ કરીને જે ખુશી થાય છે ૧૫ | નિરદય પણ પશ્ચાતાપ પણ પર આપદાએ રાજી પણુ અને મહીં વિષઈ પણ એ ચન્ટે કરી એ ધ્યાન નરકના દુખને આપનાર છે માટે એ ધ્યાનને છાડવો. ૧૬ છે
એવાં એ બે ધ્યાનમાહા નિરબળ છે એહનો ઘણો પરીચય કરીયે તે છે તેથી કડવા વિપક પ્રગટે માટે ડાહ્યા પુરૂષે અભ્યાસ કરતાં ઊજ્વળ ધ્યાને
.