________________
( ૪૧ )
ઘણા શુભટોને બેસારીને પોતે ભવ સમુદ્રમાં આવ્યા
પર ॥ તે વારે ધર્મ રાજાના સુભટોના જેથાક મેહતા સૈન્યને જોઇને રણ મંડપ ભુમીમાં આવી તત્વ- ચીંતા પ્રમુખ જે- વાહાણ તે લઇને સજ થયા ૫ ૫૩ ॥ તે બેહુ સૈન્યને મહા માહે યુદ્ધ ચાલવા વાગ્યું તેમાં સમ્યક દૃષ્ટી જે પ્રધાન તેણે મીથ્યાત્વ પ્રધાનને વિષમ મરણ દશા- પમાડી એટલે મૃત્યુ માય કીધે ॥ ૫૪ ॥ '- ''
.
+
અને ઉપસમાદીક માહા સુભટે લીલાયે કરીને કષાય રૂપ ચારટા
જીત્યા. ॥૫૫ વૈરાગ્યની
ને રોકયા તથા શીળ સુભટે કાંદર્પ રૂપ ચેરને સૈન્યાયે કરીને હાસ્યાદીક જે ઋચાર તેણે જીત્યા ભટો તેણે નિદ્રા દીકને મારી કાઢ્યા. ॥ પદ્મા
અને જ્ઞાન ચાગાદીક જે સુ
'
14.
1
” ધર્મ ધ્યાન અને સુકળ ધ્યાન એ બે સુભટે આર્ટ રીદ્ર એ સુભટને હણ્યા તથા પાંચ ઇદ્રીયના નિગ્રહ સુભટે ઉતાવળે કરી અમુજમ રૂપ સુભટમૈં જીત્યા । ૫૭ ।। દર્શનાવરણીના `ક્ષય ઉપસમ સુભટે ચક્ષુ દર્દીના વરણા દી ચાદ્ધાને મારચા વળી, પુન્યા યના પ્રાક્રમથી અશાતા રૂપ સૈન્ય નાસી ગયું. ૫ ૫૮ ૫.
હવે છેવટે દ્વેષ રૂપ હાથીએ બેઠો તથા રાગ રૂપ સિહે સહીત એહવા માહે રાજા તેને પણ ધર્મ રાજાએ હણ્યા ૫ ૫૮ ॥ તે વાર પછી સાધુ રૂપી વ્યવહારીયા ધર્મ રાજાના પ્રસાદ જે પસાય તેથી કૃતાર્થ થઇ આનંદ પામીસુખે પોતાના વ્યાપર કરતા થયા. ૫૬૦ ||
--
એ રીતે સર્વ ધારી લેવુ તે ધરમ ધ્યાનમાં જે મુનીની બુટ્ટી પેઠી છે તેણે એને તથા એના જેવા આાગમ સિદ્ધાંતમાં પર્મદાના સમુહ સ્થાપ્યા છે તેનુ ચીં. તન કરવુ॥ ૬૧ | જે મનના અને ઈદ્રીયના જય કરીને તિર વિકાર બુટ્ટી વાળા થયા તે તેને ધરમ ધ્યાનના ધ્યાતા કહેયા - છે વળી શાંત દાંત પુગ્રા પણ તેનેજ હોય. ૫ દુર ॥
こ
પર દર્શની પણ સ્થીત પ્રજ્ઞતુ લક્ષણ એમ કહે છે અને સરવ ઇહાં ઘટે છે તેમજ ઇહાં અવ સ્થીત હોય તે જાણવુ ! ૬૩ ૫ હે મરાન જેવા ૨ે કાંદર્પને છેડે અને મનના સર્વ કામને ત્યાગી આત્મ સતેષી થઇને 1માને વિષે રહે તે પ્રાણીને તેવારે સ્થીત ઞજ્ઞાવત કહીયે. ૫ ૬૪ Ik
13
જેને દુ:ખમાં ઊદ્દેગ નથી અને સુખની ઇરછા નથી તથા જેના રાગ ભય અને ધ ગયા છે તે સુનીને સ્થીત છુટ્ટી વાળા કહીએ
૬પ- જેને
2