________________
(૪૨૧),
માટે સર્વ પુણ્યનુ ફળ તે દુઃખરૂપ છે કેમકે એ કર્મના ઉદયથી થાય
છે માટે દુ:ખના પ્રતીકારને વિષે સુર્ખને સુખ બુઠ્ઠી ઉપજે છે II ૬ || ૫ડીત કહે છે કે પરીણામથી તથા તાપથી અને સસ્કારથી ગુણવૃતી વિરોધી એહવુ જે પુણ્ય તેથી તીખુ જે સુખ તે દુ:ખ માય છે. ૫ ૬૪ પે
.
'
-
નરને રાજાને તથા ઇંદ્રાદીકને પણ જે સુખમાં રારીરતી પુષ્ટી થાય છે તે માટા ખેાકડાની પેઠે છે એ કથા ઉતરાધ્યુત” સુત્રમાં કહી છે તીહાંથી જાણવી જેવારે વર્લ્ડ થયા તેવારે પરીણામે અતી દુઃખ છે || ક્રુપ મા જેમ જળા લેાહી પતી વાળાએ સુખ માને છે પણ પછી નીચે વતાં ઘણું દુ:ખ પામે છે તેમ વિષય ભગવતાં થકાં પ્રાણી સુખ માને છે પણ તેથી અંતે માઠી દશાને પામે છે એ પુન્યનુ ફળ છે. ખીજું કાંઇ નથી ॥ ૬૬ તા
આકરી અગ્નીમાં ખળતરાયે કરી લેહ પાણી પીચે છે તેમ જ્યાં સદા ઇટ્રીની ઉત્કંઠાથી ઘણીજ ખળતર રહે છે ત્યાં શુ સુખ છે ॥ ૬૭ ॥ પેહેલાં અથવા પછે પણ જે થકી આરતી ઉપજે તેને અડકવાથી વિપાક પામે થકે ઇદ્રીઓના સમુહમાં તાપ વ્યાપે પણ સુખ ન થાય એટલે પેહેલાં ખાંધ્યાં જે કેમ તે જેવારે ભાગવવામાં આવે તેવારે પણ અને પછે તે કમા વિપાકે પણ દુ:ખ આપે ૫ ૬૮ ૫
અરતી લેઈનેજ આવે
જેને સદૈવ શતરૂ ઉપર દ્વેષ રહ્યા છે તે પ્રાણી જો ઘરમાં સુખે બેઠા હોય તો પણ તેને સુખ ન હોય તેમ વિષય સુખમાં અનુભવકાળે પણ જેહ ના વિષયના તાપે કરી મત હાણા છે તેને સુખ કાંથી હેય ૬૯ ના જેમ એક ખભા ઉપરથી ખીન્ન ખભા ઉપર ભાર લીધા પણ તત્વથી ભાર ઉતરયા નહી એમ ઇદ્રીયાને આનદ દુ:ખના સસ્કાર મતે ની ૫૭૦ ॥ સુખ દુઃખ અને મેહ ત્રણે જે પણ વિરૂદ્ધ છે તે પણ ગુણવૃતી એ વરતે છે કેમકે દુ:ખતી જાતીને એલધત કરી રાકતા નથી માટે ગુણવર તી રૂપ છે. ૭૧ ૫ કેાધી નાગની ફેણના વિસ્તાર સરખા સર્વ ભેગ વિલા સ છે વળી તે ભાગ વિલાસ-ધપી વિચીત્ર રૂપ છે તથા વિવેકી જતેને તે ભયના હેતુ છે ! છર ॥