________________
(૪૯૭)
* : જેમ પરથી જનને લુટતા લોક કહેશે જે મારગ લુટાણે
એ લોક ચાક્ય છે તેમ મુરખ પ્રાણી પુદગળ કરમમાં રહી જેવી કયા કરે તે આત્માને વિષે માને છે કે ૧૧૮ છે જેમ કાળે અથવા રાતે સ્ફટીક છે તે ઉપાધીથી છે માટે તેથી તેને અશુધ ન કહીયે તેમ પુન્ય પાપના સજગથી આત્મા રાગી દવેશી કહેવાય છે. ૧૨૦ છે
છહી શુદ્ધી વિવિધ પ્રકારની કલ્પના હોય તહીં સુધી એ સર્વે નટ ક- $ ળા રૂપ છે પણ કલ્પના અતીત જે રૂપ તેને તે જે અકલ્પક હોય તે દેખે ( ૧૨૧ મે પણ કલ્પનાએ સુઝાણે જે જીવ તે તો ધોળાને કાળુ છે અને અને તે કલ્પના જેવા જાય તે વારે તે ફાળાને કાળજ દેખે અને ઘોળાને ઘેલુજ દુખે. ૧રર !
પુન્ય પાપ રહીત એહવા જે પરમાત્મા પ્રભુ તેના સ્વરૂપનું ચી. તવવુ તેને ધ્યાન કહીયે અને સ્તુતી પણ તેજ તથા ભકિત પણ તેજ કહીએ મા ૧ર૩ છે પણ શરીરના વરણે રૂપ કરી લાવણ્ય તાયે કર સ સરણે અને છ કરી તથા ઇદ્ર જા દીકે કરી જે પરમાત્માને વખાણવા એવી વસ્તુને વસ્તુ ત કરી સાચી ન કહીએ. એ ૧૨૪
કેમકે એ વસ્તુ તે વ્યવહારે છે પણ જેમાં વીતરાગના જ્ઞાનાદીક ગુણ મસ સવા તેને નીશ્ચય સ્તુતી કહીએ કે ૧૨૫ છે જેમ દેશનગરાદીકે કરી રાજ વખાણવો એ ઉપચાર સ્તુતી જાણવી પણ રાજાનું બળ ગાંભીર્યતા ધંયતાનું વર્ણ વવું તે નીશ્ચય સ્તુતી કહીએ, | ૧૨૬
-
-
-
-
-
, જેમ કોઈક શાસ્ત્રના કવીની કવીતાઈથી પડીત રીઝે નહીં તેમ બાજ્ય ઉ. પચાર દેખી વેહેચણ વિનાની જે રસ્તુતી કરીયે તે થકી ચીત પ્રસન્ન થાય નહીં ૧ ૧૨૭ છે જે પિતાને હઠ કદાગ્રહ કરી મુખ ઉપચારે સ્તુતી કરી ગુણ માને છે પણ તે ઉલટી અનર્થ કારી છે જેમ પ્રમાદ કરીને હાથમાં ઝવેલી તરવારની ધાર તે જ કદા પડે તે ઉલટી વિઘાત કરે છે તેની પેઠે તે સ્તુતી પણ અન્યથા જણાવી. || ૧૨૮ |
-