________________
(૫૦૦).
- સમતાને સર્વ દશામાં શુદ્ધ પણ છે એ માટે લધું મધ્યમ ઊત્તમ એભાવ જે છે તે કયાં વિચિત્રતાથી છે. ૧૫૧ જે વારે સર્વથી મન વચન કાયાનાં યોગ તથા ઉપયોગ એ બે ધારાની શુદ્ધી થાય તે વારે શેલેશી નામે
સ્થીરતાથી સર્વ સવર હોય છે પર છે " અને તેથી પહેલાં હેલે ગુણઠાણે તે અહીં સુધી આત્માને સ્થીરતા પણ છે તીહાં સુધી આત્માને સવર વરસે છે અને જાહાં સુધી યોગની ચંચલતા છે તાંહાં સુધી નિશ્ચથી જાણીએ જે આત્માને આશ્રવ પણ વરતે છે એમ યાવત રીલેશી કરણ સુદ્ધી સમજવું કે ૧૫૩ કરમનું જે છાંડવું તે ને નિઝરા' કહીએ પણ આત્મા પોતે કરમ પરજાય રૂપ નથી તે માટે કરમ નિર્જરીએ એહ જે સ્વભાવ તે આત્માનું લક્ષણ છે . પપ કહાં પ્રભુ ના યાન યુક્ત કષાયનો રોધ છે બ્રહ્મ ચર્યનું ધરવું છે તે શુધ તપ જાણવી એ શીવાય બીજો તપ તે માત્ર લાંઘણ કરવા જેવો છે, જે ૧૫૬ છે
ભુખે મરવુ શરીરને દુબળુ કરવું એ તપનું લક્ષણ નથી છતાં શાનયુકત પણે બ્રહ્મ ચર્યની ગુસી તથા શાંતી હોય એ તપનું સ્વરૂપ છે છે ૧૫૭ છે જે શાન સાથે એકતા ભાવને પામ્યા એહવો જે તપ તેને તપ હીએ જેમ ચંદન સાથે ગધ એકતા ભાવને પામે છે તેની પેઠે એ તપને જ્ઞાને યુક્ત થકો આત્માને નિર્જરાફળ આપે પણ બીજી રીતે ન આપે, ૧૫૮
- તે નિરાશી ભાવે તપના કરનારે તારવી જન તે જ્ઞાન ભક્તિ કરી શાસનને દીપાવલે કરી ઘણું પુન્ય બાંધે કરમથી મુકાય છે ૧૫૮ | કરમને ખપાવે એવું જ્ઞાન છે અને તે જ્ઞાનમાં જે પણ તપને ન જાણે તે તપવી નિર બુધી ઘણું વિપુળ નિઝરા કેમ પામે૧૬૦ છે
=
=
-
-
-
*
* "શન વીના એક કહી ભવ સુધી જેટલા તપ કરે તે તપમાં જેટલાં કમેં ક્ષય ન થાય તેટલા કર્મને એક ક્ષણમાં જ્ઞાન સહીત તમે કરી ખપાવે છે ૧૬૧ માટે જ્ઞાન મેગે જે તપ કરવો તે શુધ છે એ રીતે મધુ કહે છે કેમકે તેતપથી નિકાચીત. કર્મનો ક્ષય થાય છે કે દર છે , ' ', ' |
તે તપથી ઇહાં અપુર્વ કરણ શ્રેણી શુદ્ધ થાય વળી એથી પુર્વ કર્મની
-
-
-
-
-
!