________________
(109)
:
-
- -
-
-
- - - -
-
-
-
-
-
-
• પરદર્શની જેટલા છે તે એક એકના મતને ખંડ્યા વિના પિતાના મ તને સ્થપી શકતી નથી એ મતમતની જે કદાગ્રહ તેને પ્રક્ષેપ કરતાં કવાયરૂપ કદવે કરીને મન મલીન થાય છે. એકદાગ્રહનો વ્યાપાર તેતે દરી. દ્રના ઘરનો નિધાન હરવાને વેતાલ કાચો તે પ્રાય જાણો ઉપક્રમ સર્વ જી. નમત વિષે હીતકારી નથી માટે અરથી જીવને એ જીન મત તે તત્વ છે. રૂપે પ્રસિદ્ધ છે ' ' ' ' : ' ' . - ', -
જેહને અનુક્રમ જ્ઞાનને માત્ર અંશ કરીને બંધ છે એહવી પરદર્શન નીઓની વારિતા છે તેવા મત મમત્વ હજારો ગમે વર્તે છે પણ તે વાતોને વિષે માહાંરૂચીત જાતું નથી શા માટે જે સિધાંતને વિષે મહારૂ મન લી ' ન છે માટે ચૈત્ર માસે દીરો દીશે જે ફુલ તેણે કરીને પવિત્ર એવી જે લતા તે કેટલીક વિકસ્વર થિય ફુલે પણ જે કોયલ તે આંબાની મંજરી શુ રક્ત થકી તે લતાઓને વિષે રતનપેમે તેની પેઠે માહારૂ'ચીત પણ સિધાં તરૂપ બાનમંજરી રહેલું છે કે અન્ય દર્શન રૂપ લતાઓમાં જાતુ નથી. ૮ |
આ શબ્દ છે. કીવા મતી છે કે અર્થ છે કે ગુમ છે કે દ્રવ્ય છે કે જા તી છે કે કયા છે. વળી એના શબ્દાર્થ કેમ હશે એવો સંદેહ રૂપી ખી 1. લો તે મત મત મતે રહ્યું છે પણ જીન- મતમાં નથી તે પદ પદ પ્રતે જા છે. ત્યતર અર્થની સ્થીતી છે, માટે સામાન્ય અને વિષેશ જે પદાર્થનું યથાર્થ I ની તાત્પર્ય અર્થ, તેને ભજે છે માટે જ મતમાં સદૈહ રૂપ ખીલો.
નથી - ૧૦ ? :- , - } · { ' , ' ? છે જે સ્યાદવાદ રૂપ જૈન મુટ્ટા તેમાં કેવો ગુણ છે જેમાં વસ્તુને અન
પણ કરી છતાં પણ તેવંતુ ગુણતાને પ્રાપ્તી થાય છે અને વરંતુ અપર્ણ કરી છતાં તે મુખ્યતા ભાવને પામે છે અને જેના તાત્પર્ય અર્થને અવલંબન કરીને તે પ્રગટપણે લાકી બધથાય છે અને સંપૂર્ણ બોધતા સમગ્ર વિશ્વને આ નુકમ થકી માહા નિપુણ બુદ્ધીવાળાને પ્રકાશ, થાય છે તે માટે એ લોકોતર માં, ગ જાળનું ઠેકાણ એહવી જે સ્યાદવાદ લીરૂપ મુદ્દા તેને અમે આવીએ, જ છીએ, ૧૧ | * * * * ,
*