________________
[
ક
ર
-
માં ના આવે એટલે પાઉકાયના પુદગળ તથા આહારક શરીરના દુધલા તે વિ એસા પુદગળ અને છ પ્રકારની દ્રવ્યશાના ઇત્યાદીક વસ્તુ આઠ ફરશી જે છે તે માંહેલા જે પુદગળના ખધમાં કરકરા અને ભારી ફરસના પુદગળ ઘશું હોય તથા સુકમાળ મૃદુ સુકમાળ અને હલકા પુદગળ ધણા હેય તે દષ્ટી ગોચરમાં ના આવે ઉપરાંત ઉદારીક શરીગરીક પ્રભુખ સર્વના જે દીઠામાં આ વે છે એ માટે આઠ ફરશી પુદગળ દષ્ટીગોચરમા આવે અને નહી પણ આવે અને જીવ દ્રવ્ય અરૂપી છે પણ પુદગળ સાથે મળ્યો આકારવત રૂપી દેખાય છે એ રીતે ખટ દ્રવ્ય તે બે રાશીમાં સમાય છે તેમજ નવ તત્વ પણ બે રાશીમાં સમાય છે કેમકે દ્રવ્યોથીંક ન કરી બે દ્રવ્ય છે અને પાયાથક નયે કરી બે કયના નવ પદાર્થ થાય છે તે કહે છે જીવ તત્વ તે જીવ દ્રશ્ય છેજ અને અજીવ તત્વ તો અજીબ કયમાંજ કહે છેજ શેષ સાત તત્વ જે છે તે પાયાર્થીક છે બે દ્રવ્યના પર્યાયથી સાત તત્વ નિપન્યા તે બે પ્રકારે છે એક મુખ્યતાએ બીજે ગણતાએ તે આવી રીતે જે.
-
-
-
-
-
-
-
-
પુન્ય પાપ બધ આશ્રવ એ ચાર તત્વ મુખ્યતાએ અજીવથી નીપના છે કેમકે એ ચારે કર્મથી નિપજે છે માટે કર્મ તત્વ છે અને કરમને તે ભગવતીમાં ચલું ફરસી રૂપી પુદગળ કહો છે એ ન્યાયે એ ચાર તત્વ આ જીવ તત્વમાં સમાય છે અને પ્રયોગસા પુદગળ છે માટે વ્યવહાર નયની આ પક્ષાએ ગાગતા પણે જીવના પરજાયમાં પણ ભળે છે તેથી પર્યાયાર્થીક ન કરી એને પરજાય તત્વ કહીં પણ એ ચાર તત્વને નિજ સ્વરૂપ વિ ચારતાં હેય પદાર્થ છે કેમકે કરમવતને છે માટે પરગુણ છે જીવના જ ગુણ નથી કરમનો ગુણ છે અને જે કરમને ગુણ તે નિશ્ચય નય થકી અજીવ છે માટે એવી રીતે ગ્યાન વિચારતાં તો અજીવ પુન્ય પાપ આશ્રવ બંધ એ પાંચ તત્વ અજીવ રાસીમાં સમાય છે અને સંવર નિઝર મેલ એ ત્રણ ધરમ તત્વ છે જીવનો ગુણ છે પણ પરગુણ નથી માટે મુખ્યતાઓ છે વના પરજાય છે પરંતુ પુદગળ ને આત્માથી ભીન્ન કરવાનો સ્વભાવ છે માટે સગ્રહ ન કરી પુદગળના પરજાયમાં પણ ભળે છે તેથી એ ત્રણે પરજાય તત્વ જાણવા પરંતુ મુખ્યપણે વસ્તુની ઓળખાણ કરતાં ધરમ તત્વ છે ની
-
-
7
*