________________
~
ઘણા શુભટોને બેસારીને પોતે ભવ સમુદ્રમાં આવ્યો છે પર છે -
તે વારે ધર્મ રાજાના સુભટના જે છેક મોહતા સિન્યને જોઈને રાણ મંડપ ભુમીમાં આવી તત્વ ચીંતા પ્રમુખ જે વહાણ તે લઈને સજા થયા છે પ૩ તે બેહુ સૈન્યને મો માટે યુદ્ધ ચાલવા વાગ્યે તેમાં સમ્યક દષ્ટી જે પ્રધાન તેણે મીથ્યાત્વ પ્રધાનને વિષમ મરણ દશા- પમાડી એટલે મૃત્યુ માય કીધો છે ૫૪ . " " - - - - • - - - - - -
અને ઉપસાદીક માહા સુભટે લીલા કરીને કષાય રૂપ એરટાને રોક્યા તથા શીળ સુભટે કદ રૂપ ચરિને જીત્યો છે ૫૫ વૈરાગ્યની સિન્યાયે કરીને હાસ્યાદીક જે છોર તેણે જીત્યા અને જ્ઞાન યોગાદીક જે સુભો, તેણે નિદ્રા દીકને મારી કાઢ્યા. પ . " , " -
૧ ધમ ધ્યાન અને સુકળ ધ્યાન એ બે સુભટે આર્ત રિદ્ર એ સુભટને હણ્યા તથા પાંચ ઈદ્રીયના નિગ્રહ સુભટે ઉતાવળે કરી અસ જમ રૂપ સુભટ
છે પ૭ દર્શના વરણના ક્ષય ઉપસમ સુભ ચક્ષુ દર્શના વરણ દીક યોદ્ધાઓને માણ્યા વળી પુજે દયના પ્રાક્રમથી અશાતા રૂપ સૈન્ય ભાસી ગયું. છે, ૫૮ છે ,
- હવે છેવટે દેષ રૂપ હાથીએ બેઠો તથા રાગ રૂપ સિહ સહીત એહવો મોહ રાજા તેને પણ ધર્મ રાજાએ હણ્યો છે પ૯ છે, તે વાર પછી સાધુ રૂપી વ્યવહારીયા ધર્મ રાજન પ્રસાદ જે પસાય તેથી કૃતાર્થ થઇ આન દ પામી સુખે પિતાનો વ્યાપાર કરતા થયા. એ ૬૦ છે ! એ રીતે સર્વ ધારી લેવું તે ધરમ ધ્યાનમાં જે મુનીની બુદી પડી છે તેણે એને તથા એના જેવા આગમ સિદ્ધાંતમાં પર્મદાના સમુહ સ્થાપ્યા છે તેનું ચીં. તન કરવું ૬૧ છે જે મનને અને ઈંદ્રીયને જય કરીને નિર વિકાર બુદ્ધી વાળો થયે તે તેને ધરમ ધ્યાનનો ધ્યાતા કહે છે વળી શાંત દાંત ૫ણિ પણ તેનેજ હોય. દુર છે
... : - . . પર દર્શની પણ સ્થીત પ્રશનું લક્ષણ એમ કહે છે અને સરવ ઈહાં ઘટે છે તેમજ ઈહાં અવસ્થીત હોય તે જાણવું- ૬૩ હે અરજુન જેવાકે કાંદ છોડે અને મનના સર્વ કામને ત્યાગી આત્મ સતેજી થઈને આત્માને વિષે રહે તે પ્રાણીને તેવારે થીત પ્રજ્ઞાવત કહીયે ૬૪ in . ” જેને દુઃખમાં ઊગહનથી અને સુખની ઇચ્છા નથી તથા જેના રાગ ભર્યા અને ધ ગયા છે તે સુનીને રીત બુઠ્ઠી વાળે કહીએ ૬૫ મ. જેને
-
~
~
-