________________
(92)
ચડતુ માગ્ય છે ॥ ૧૭' હવે ધરમ ધ્યાન કહે છે દેશ કાળ જોઈને શુભ' ભાવના કરવી પાતાની સત્તાનો આલબર્નનાં ક્રમથી ધ્યેય ધ્યાતા અને ધીયાંનની અ નુપેક્ષા તે શુભ વૈશ્યાના ચીહનુ ફળ છે ॥ ૧૮૫
.
ก
{ 1.
ધરમને જાણી પછી 'જ્ઞાન ભાવના દર્શન ભાવના ચારીત્ર ભાવના અને 'વૈ રાગ્ય ભાવનાં એ ચાર ભાવનાને ધરમ જાણી ધાવવી ॥ ૧૯ ॥ તેમાં જ્ઞાન ભાવનાથી નિશ્ચય પણ થાય અને દર્શન ભાવનાથી મુઢ પણ જોય વળી ચારીત્ર ભાવનાથી પુર્વ ક્રમની મીઝરા થાય અને વૈરાગ્ય ભાવનાથી સ્રીયા -દીકના સગ તથા પુદગળની ઇંહા અને ભય તેના ઉછેર્દ થાય એ રીતે ચાર ભાવનાનાં ફળ જાણવાં ૫ ૨૦ |
~'';
એ ભાવનામાં જેવુ ચીંત સ્થીર હોય તેને ધ્યાનમાં સ્થીરતા રહે માટે તે પ્રાણી ધ્યાનની ચેાગતા પામે પણ ખીજો કોઇ ન પામે તેમજ પર દર્શનમાં ૫ણુ કહ્યુ છે તે કહે છે ૨૧ ॥ અરજીન પુછે છે હે શ્ન મને તો 'ચચળ છે અનેં દુશમનના સૈન્ય સરખુ દ્રઢ છે તે મનના નિગ્રહ હું શી રીતે ક રૂ કેમકે પવનની પેઠે મન દુષ્કર અગ્રાહ્ય છે. ૨૨ "
A
1.
,
1
શ્રી ક્રશ્ન કહે છે હૈ'માહા ખાહે અરજીન ખરેખરૂ મન ચપળ છે. તેનો નીગ્રડ કરવા તો કાણુ છે તે પણ હું કુતિના પુત્ર હૈ અરજુન અભ્યાસ અને વૈરાગે કરીને મત વશ થાય એવુ છે ॥ ૨૩ ॥ હે અજીત જેને પ્ તાના આત્મા વંશ નથી એહવા જે પુરૂષ તેને ધ્યાન યોગ પામવા ડુકર છે એ વિ મારી મતી છે પણ જેણે આત્માને વશ કીધા છે તેને ઉધમે કરી અને અભ્યાસે કરી ધ્યાન યાગ પિમ શુલભછે. ૫ ૨૪
'
+
'
7
સરખા પ્રત્ય જે વિશ્વસ તેણે સહિત અને ખાજ્ય પદાર્થની તૃશ્રાએ ૨
1
હીત તથા શુદ્ધ ભાવનાએ ભાવૃત પુરૂષને એ આત્માં વશ કરવું સર્વ પ્રકા ૨ે ઘડે છે ॥ ૨૫ ૫ સી પશુ નપુસકું દુઃશીલાઇ રહિત એહવી વસ્તુ’ સુનીએ સેવવી એમ આગમમાં સદાય પ્રભુએ આજ્ઞા કરી છે તેમાં પણ ધ્યાન વ ળાયે તે વિશેષ પણે કહીછે એમ જાણુવુ. ॥ ૨૬ ॥
'!,
7
''
r
સ્થીર યાગ વાળાએ ગામમાં અને વિશેષે કરી વગડામાં તથા વનમાં હાં ચીત સમાધાનીમાં રહે તે સ્થાનકે ધ્યાન કરવુ ॥ ૨૭ જે વખત ચાગ સ્થીર રહે તે કાળ રૂડો સમજવા પણુ ધ્યાન વાળાને દીવસ અથવા રા
'
ત્રીના નીયમ નથી. ॥ ૨૮ ॥
'
ધર્માંનવત મુનીને જે સ્મવસ્પાયે ને ઠેકાણે તે વેળાએ ધ્યાનને વિદ્યા