________________
(૪૪૪)
વળી સી કેવી છે જેના મનમાં કોઈક હોય અને વચનમાં વળી બી જે કોઈક હોય અને બેગ તે વળી કોઈ ત્રીજાની સાથે કરે એવી છે તેને વૈરાગી પુરૂષ કહે છે એ સી થકી સર્વ સ૩ એટલે સ્ત્રી સર્વથી ભુડી ગણે છે પણ જે માણું મમતાવંત છે તેને એવી ચચળ નેત્રવાળી સ્ત્રીને સતી માને છે કે ૧૫ સ્ત્રી પોતાના રાગી ધણને મરણ થાય એવાં કામ ભળાવે આ ને તે પણ મમત્વે આળ પુરૂષ તે કાર્ય કુટાઈ પીટાઈને કરે વળી સ્ત્રી વ્યા ભિચારણું હોય તે પણ તેને ભોળી કરી માને તે ઉપર એક દ્રષ્ટાંત છે દુલાલી કહેતી ખાપડી, અવળા ખ્યાલ ન ખેલ; જ્યાંથી લાવ્યા લાકડી ત્યાંની ત્યાં જઈ મેલ. + ૧૬ છે
જેમ મમત્વની ચેષ્ટા તે દુલ લીલા સરીખી છે તેને વશ થઈ રહ્યા. એહવે જે પરૂષ તે હાડ માંસ વીષ્ટા મુત્ર તથા ચર્મથી મઢેલી હાલી જેવી સી ઉપર પ્રેમ કરે છે મમતવ ધરે છે ૧૭ છે વળી મમત્વે કરીને પિતા ના પુત્રને રમાડે તે વખતે તેને બાપ બાપ કરી કહે અને તે બાળકના હાથની આંગળી રલેષ્મથી ભરી હોય તેને અમૃત સમાન જાણે છે ૧૮ .
મેહ થકી બાળકની માતા પિપાના બાળકને કાદવે ભરયો હોય તોપણ નિસિપણે ખોળામાંથી મુકતી નથી વળી વિષ્ટએ અશુચી હોય તે પણ તે બાળકને તેની માતા મોહન વશ થકી તેને પવીત્ર ગણે છે કે ૧૮ છે જેમાં ધરતી શાસ્વત દઢ છે પણ ધતુરાના ફળ ભક્ષ કરનાર પ્રાણીને ફેર આવે છે ત્યારે તેને ધરતી ફરતી જણાય છે તેમ માતા પીતાદીકનો સબધ સંસારમાં એ નાદીને સાશ્વત છે પણ મેહ વડે મુઝાણ પ્રાણી એમ કહે છે જે માતા મા રી ગઈ હવે કેમ થશે શી રીતે ચાલશે છે ૨૦ . તેમ પ્રત્યેક જીવ પણ જુદા છે અને તે કઈ ગતીથી આવ્યા અને કઈ ગતીએ જશે તેમજ પુદગળ પણ જુદા છે તથા શરીરને સમ પણ સુન્ય છે એ રીતે જે દેખે છે તેને દેખતે જાણ છે ૨૧ છે જેમ દોરડાનુ શાન થયે સર્ષની ભીતી નાશ પામે છે તેમ હું અને સીઆદીક માહારી છે એહવે મમત્વ થાય છે તે ભ્રમ હેતુ છે તે ભ્રમ ભેદ "જ્ઞાન નજરે જોવાથી નાશ પામે. ૨૨ ૨
એ સંસારનો સબંધ શું છે એમ આત્મ વત્વને સન્મુખ ઓળખવાની ઈચ્છા થઈ એટલે મમતા તરત નાશ પામે આત્મ જ્ઞાનની આગળ મમતા કી હા કણે રહે જ રહે ૨૩ ! જેમ કામ પુરૂષ સી અથ ધરે તે !
-
મન
*
*
*
[