________________
-
-
-
-
- - -
-
, -
'
'
+
.:
(૪૯). થયુ અને પણ તે ગર્વ કરવાને અર્થે થયું. તે ૧૮ ' જેમ કેળનું વૃક્ષ કંથરા દીક વૃક્ષને સજોગે કાટાએ કરી કોરાય છે તેમ જે પ્રાણી કદાગ્રહી સાથે મીત્રાઈ કરે છે અને દુઃખ વિપાક પામે છે ! ૧૮ જ
જેમ અગ્નીથી ઘાસના સમુહ બળીને ભસ્મ ભુત થાય તેમ વિદ્યા વિનય વિવેક શુદ્ધી અને શધાંત ઉપર વલભતા પણ ગંભીરતા એ સર્વ કદાગ્રહીથી નાશ પામે છે. ૫ ૨૦ ધ
જે કદાગ્રહીની સોબતે રહ્યા તેને સ્વાર્થ પ્રીય નહી તે પ્રાણી અવગુણવત મુખ સાથે મીત્રાઈ કરે અને પડીત સાથે મીત્રાઈ કરે નહી એવા કદાગ્રહીની સોબત રહયાજે અધમાધમ નિચ પ્રાણ તેહની એ સ્થીતી છે તે કહી. પ ૨૧ |
એમ જાણીને તત્વને ઓળખનાર મોટી બુધીના પ્રાણી કદાગ્રહને તણશલાની પેઠે છાંડે તેને જેમ કુળવતી સ્ત્રી ભરથારને તકતી નથી તેમ ગુણ રાગી એવી જે મુકિત રૂપ લક્ષ્મી તે રૂપી સ્ત્રીઓ છાંડતી નથી, રર
ઈતી કદાગ્રહ ત્યાગ નામા ચઉદ અધીકાર સમાપ્ત.
હવે પંદરમે ચાગાધિકાર કહે છે.. હવે કદાગ્રહના નાશથી મીથ્યાત્વ રૂપ અધકારને વિષય ગયો છે જેમાંથી એહવા સમકેતે કરી ઉજવળ થયાં છે અતઃકરણ જેનાં એહવા પ્રાણી છેમને અધ્યાત્મની શુદ્ધી થકી રોગ પ્રસિદ્ધ રીતે પ્રગટે છે ? તે યોગના બે ભેદ છે એક કર્મયોગ અને બીજે જ્ઞાનયોગ તેમાં કર્મયોગ તે આવશ્યક દીક જે ક્રિયા કરવી તે રૂપ કહે છે ૨ |
શરીર ચેષ્ટા રૂપ તે કર્માત્મા કહીયે એ યોગ પુણ્ય રૂપ છે તે રૂડા ભોગ થકી કર્મને વિસ્તારે છે તે માટે એને કર્મ યોગ કહીએ ૩ છે આવશ્યકાદીક કીયાને રાગે તથા જીન વાણી વિલાસ કરીને સ્વર્ગના સુખને પામે પણ ઍગે મુક્તિ પદને ન પામે. છે ૪
બીજે અજ્ઞાન યોગ તેને કહીએ જે તપ શુદ્ધી પણ આત્માને વિ. | છે રતી પામે તે એક લક્ષણ અને ઈદ્રીઓના વિષયથી દુર રહેવું તે બીજુએહવા લક્ષણો સુત જે યોગ તેને પામેલો પુરૂષ તે મોક્ષ સુખને સાધે છે ૫ | એક આત્મ જ્ઞાન પગના જ્ઞાનમાં ભી પ્રતી બંધ નથી અને જે કર્મથી મોક્ષમાં જતા વાર લાગે તે શુભ કર્મ પણ નથી. તે ૬
|